SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર ઇદ્રિને આશ્રય કેવી રીતે ? ૨૪૭ माकलयन् मण्डूकीभावमात्मनोऽपि न न शङ्कते । प्रत्यासन्नापवर्गपुरप्रवेशविपश्चित्तमपश्चिमजन्मानं मुमुक्षु प्रति लक्षणाद्यपदेश एव कोपयुज्यते ? इत्यतः पूर्वोक्त एवाव्याप्तिपरिहारः श्रेयान् । 5. કેટલાક કહે છે કે લક્ષ્ય છે મુમુક્ષનું જ શરીર, તેથી દેડકાના શરીર આદિને લીધે અવ્યાપ્તિ થતી નથી, કારણ કે તે શરીરે અલક્ષણીય છે. પરંતુ તેઓનું આમ કહેવું યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુને અમુક જ શરીર હોય છે એવું નથી. તેવા દેડકા આદિના શરીર નિતરાં નિર્વેદ જમાવે છે અને મુમુક્ષુ પણ અનેક પ્રકારને કવિપાક પામીને આત્માને દેડકારૂપ ભાવ થવાની શંકા નથી સેવ એમ નહિ. મોક્ષરૂપ નગરમાં જેને પ્રવેશ તદ્દન નજીક છે અને જેને પુનર્ભવ નથી એવા વિવેકી મુમુક્ષુ પ્રતિ લક્ષણ આદિના ઉપદેશની ઉપયોગિતા જ કયાં છે ? એટલે પૂર્વોકત જ અવ્યાપ્તિ પરિહાર વધુ સારે છે. 6. भवत्वेवं चेष्टाश्रयत्वं शरीरलक्षणम् , इन्द्रियाश्रयत्वं तु कथम् ? भौतिकानि हीन्द्रियाणि स्वावयवसमाश्रितानि प्राणनयनस्पर्शनरसनानि । श्रोत्रमनसी तु नित्यद्रव्यत्वादनाश्रिते एवेति कमिन्द्रियाश्रयता शरीरस्येति ? 6. શંકાકાર– ચેષ્ટાશ્રયત્વ એ શરીરનું લક્ષણ ભલે હે પરંતુ ઇન્દ્રિયાશ્રયત્ન શરીરનું લક્ષણ કેવી રીતે ઘટે ? પ્રાણ, રસન, નયન અને સ્પર્શન આ ચાર ઈદ્રિયો ભૌતિક છે અને પિતપિતાના અવમાં સમવાય સંબધથી રહે છે. શ્રેત્ર અને મન એ બે તે નિત્ય દ્રવ્યો છે તેથી કયાંય આશ્રિત નથી જ. તે પછી શરીર ઈન્દ્રિયોને આશ્રય કેવી રીતે ? ___7. उच्यते । नात्राधाराधेयभाव आश्रयार्थः, किन्तु तदनुग्राह्यत्वात् तदाश्रितानीन्द्रियाण्युच्यन्ते । देशकालदशानुकूलपथ्यभोजनाभ्यङ्गव्यायाममर्दनाद्युपचारोपचितशरीरस्य हि पुसः पटुतराणि स्वविषयग्रहणे भवन्तीन्द्रियाणि दीर्घाध्वलङ्घनकदशनशुष्कजरत्पुरन्ध्रिसेवनादिक्लिष्टशरीरस्य हि पुंसो मन्दशक्तीनि भवन्तीति तदनुग्राहकत्वादिन्द्रियाणामाश्रयः शरीरम् । 7. નીયાયિક—- અમે ઉત્તર આપીએ છીએ. અહીં આશ્રયને અર્થ આધારાધેયભાવ નથી, પરંતુ શરીરથી ઇન્દ્રિયો અનુગ્રાહ્ય હેવાથી શરીરને ઇન્દ્રિને આશ્રય ગણ્ય છે. દેશ, કાલ અને દશાને અનુકૂળ પથ્ય ભોજન, અભ્ય ગ, વ્યાયામ, મદન વગેરે ઉપચારોથી પુષ્ટ શરીરવાળા પુરુષની ઇન્દ્રિયો પિતાના વિષયનું ગ્રહણ કરવામાં વધારે ૫ટુ બને છે. લાંબાં લાંધણ, ખરાબ અન્ન, શુષ્ક-ઘરડી સ્ત્રીનું સેવન વગેરેથી કલેશ પામેલા શરીરવાળા પુરૂષની ઈન્દ્રિયે ની શકિત મંદ પડે છે. આમ, શરીર ઈન્દ્રિયોનું અનુગ્રાહક હેવાથી, શરીર ઈન્દ્રિયોનો આશ્રય છે. 8. अर्थानां तु रूपरसगन्धादीनां केषाञ्चिदाश्रयः शरीरं भवत्येव तत्समवयिनां, न तु तावता किञ्चिद् भोगायतनत्वोपयोगि रूपमभिहितं भवति । लक्षणमपि तदति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy