SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતેમાં એક એક ગુણ જ છે એ પક્ષનું ખંડન 54. ननु नायं गुणविनियोगः साधीयान् , पथिव्याश्चतुर्गुणत्वे पार्थिवेन घ्राणेन्द्रियेण चतुर्णामपि तद्गुणानां ग्रहणं स्यात् , एवमुत्तरेष्वपि वक्तव्यम् । तस्मादेकैकगुणत्वमेव भूतानामुच्यताम् । 54. શંકાકાર – તે તે પૃથ્વી વગેરેમાં ગુણોને આ જે વિનિયોગ તમે કર્યો તે યોગ્ય નથી, કારણ કે પૃથ્વીમાં ચાર ગુણો હેવાથી ઘાણેન્દ્રિય વડે પૃથ્વીના ચારે ગુણેનું ગ્રહણ થાયએમ જ પછીના જલ વગેરેની બાબતમાં કહેવું જોઈએ. તેથી ભૂતોમાં એક એક ગુણ જ તમારે કહેવું જોઈએ. 55. नैतदेवं, न हि गुणाः स्वेच्छया उपलभ्यन्ते, किन्तु यथोपलभ्यन्ते तथा व्यवस्थाप्यन्ते, प्रतीतिप्रमाणका वयम् । तत्र पार्थिवे द्रव्ये चतुर्णामपि गुणानामुपलम्भात् कथमेकगुणां पथिवीं ब्रमः । रूपैकगुणे च तेजसि, पथिव्युदकयोर्वायुवदरूपत्वादप्रत्यक्षत्वं स्यात् । तस्मात् त्रीणि रूपवन्ति द्रव्याणि । 55. યાયિક – ના, એવું નથી, કારણ કે ગુણો આપણી ઈચ્છા મુજબ પ્રતીત થતા નથી પરંતુ જેવી રીતે પ્રતીત થાય છે તે મુજબ જ તેમની વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે અમે તે પ્રતીતિનું પ્રમાણ માનનારા છીએ પાર્થિવ દ્રવ્યમાં ચારે ગુણોની પ્રતીતિ થતી હોવાથી પૃથ્વીમાં એક જ ગુણ છે એમ અમે કેવી રીતે કહી શકીએ ! તેજમાં જ એક રૂપ ગુણ હોય તે પૃથ્વી અને જળ વાયુની જેમ રૂપગુણરહિત બની જાય અને પરિણામે ચાક્ષુષ પ્રત્યક્ષથી અગ્રાહ્ય બની જાય, પરંતુ તેજની જેમ પૃથ્વી, અને જલ પણ ચાક્ષા પ્રત્યક્ષ વડે ગ્રાહ્ય છે. તેથી પૃથ્વી, જલ અને તેજ ત્રણે દ્રવ્ય રૂપગુણવાળાં છે. 56. यद्येवं सर्वेषां सर्वत्रोपलम्भात् सर्वाणि सर्वगुणानि भवन्तु भूतानि । पटपटायते पृथिवी, छलछलायते आपः, धगधगायते तेजः, कथकथायते वायुरिति સર્વેવાં : શત્ઃ સ્થાત ! 56. શંકાકાર – જે ભૂતમાં જે ગુણની ઉપલબ્ધિ થતી હોય તે ભૂતને તે ગુણ છે એવું જે હોય તે બધા ભૂતોમાં બધા ગુણોની ઉપલબ્ધિ થતી હોવાથી બધા ભૂત સવ ગુણ ધરાવે. પૃથ્વી પર્ પત્ શબ્દ કરે છે, જલ છત્ છલૂ શબ્દ કરે છે, તેજ ધ– ધન્ શબ્દ કરે છે અને વાયુ ક કલ્થ અવાજ કરે છે, એટલે બધા ભૂતોને ગુણ શબ્દ બને. 57. उच्यते । न सर्वे गुणाः सर्वत्रोपलभ्यन्ते, निर्गन्धानामपां सर्वत्र दर्शनात् । क्लिन्नरूपादौ तु पार्थिवावयवसङ्क्रान्त्या गन्धः पयस्युपलभ्यते । एवं सुवर्णादौ तैजसे द्रव्ये संयुक्तसमवायात् रसाद्य पलब्धिः । शब्दस्तु सर्वकालमाकाशवृत्तिरेव प्रतीयते । पथिव्याद्यवयसंयोगविभागप्रभवस्त्वसाविति तदाश्रितत्वभ्रममावहति, न त्वाकाशाद्विना तस्य ग्रहणमिति आकाश गुण एव शब्द इत्येतच्च प्रानिर्णीतम् । तस्मात् न सवेषां सर्वगुणत्वम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy