SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પદે પણ અપારમાર્થિક છે અને પ્રત્યયને પારમાર્થિક વિભાગ કયો ? “આ પ્રકૃતિ છે અને આ પ્રત્યય છે એ તે કેવળ કલ્પના છે. એવી જ રીતે પદાર્થોને વાક્યાથમાંથી કલ્પનાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે. તેથી કહ્યું છે કે જેમ એક શબ્દમાંથી પ્રકૃતિ અને પ્રત્યયને ક૯૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે તેમ વાક્યોમાંથી પદોને કહ૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે અને પછી તેમને બે વિભાગમાં કે ચાર વિભાગમાં કે પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. 27. अपि च पारमार्थिकत्वे पदानां नियतमविसंवादि रूपं प्रतीयेत, विसंवादि तु तत् । नामाख्यातसाधारणसन्निवेशदर्शनात् न नियतं तेषां रूपम् । ત: પુનિવમેવ ત , ન વાસ્તવમ્ , ન ચ નિશ્ચામપિ તત્વ પર્યતે | ‘કાઢેनदन्तिनागाः' इत्यत्र हि कीदृशः पदविभागः, अर्थद्वयोपपत्तेः, उभयत्र च वर्णतुल्यत्वात् । किं 'कालेन कृष्णेन दन्तिना हस्तिना अगास्त्वम् गतः' इत्येवमेतानि पदानि व्यवस्थाप्यन्ताम् , अथ 'काले समये नदन्ति शब्दायन्ते नागाः करिणः फणिनो वा' इति ? तस्मादनियमात् न पदतदर्थविभागः पारमार्थिकः । 27. વળી, જે પદે પારમાર્થિક (=વાસ્તવિક) હોત તો તેમનું નિયત અવિસંવાદી રૂપ જણાત, પરંતુ તેમનું રૂપ તે વિસંવાદી છે. નામ અને આખ્યાત બંનેમાં સમાન વર્ણોની રચના દેખાતી હોઈ તેમનું રૂપ નિયત નથી. [દાખલા તરીકે “મવતિ' એ આખ્યાત પણ છે (‘મૂ' નું વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન) અને નામ પણ છે (મવતનું સપ્તમી એક વચન)]. તેથી પદોનું રૂપ કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. તે રૂપને નિશ્ચય કરે પણ મુશ્કેલ છે. “નિતિનr:' આ વાક્યમાં પદવિભાગ કે થશે? કારણ કે વાક્યના બે અર્થો ઘટે છે અને બંનેમાં વણે તો તુલ્ય જ છે. શું ‘કાળા (1) હાથી વડે (તિના) તુ ગયે (મ.) આ પ્રમાણે પદવિભાગ કરશે કે પછી “સમયે (#) અવાજ કરે છે, (રિત) હાથીઓ કે સર્પો (નાTI.) આ પ્રમાણે પદવિભાગ કરશે ? નિષ્કર્ષ એ કે અનિયમને કારણે પદવિભાગ અને પદાર્થવિભાગ બંને કાલ્પનિક છે. 28, અથ પ્રથમતિqનવાયાર્થાનુસારેગ ઉતઃ વિમાનો વ્યવસ્થાથ, तर्हि किं तेन तदानी व्यवस्थापितेन, वाक्यार्थस्य प्रथममेव प्रतिपन्नत्वात् । किञ्च दध्यत्र मध्वत्रेति दधिमधुपदयोरिकारोकारयोरदर्शनेऽपि तदर्थसंप्रत्ययो दृश्यते । तस्मादपि न पारमार्थिकः पदवर्णविभागः । निरस्तावयवं वाक्यं तथाविधस्यैव वाक्यार्थस्य वाचकमिति सिद्धम् । 28. જો પહેલેથી જ્ઞાત વાક્ષાર્થ અનુસાર પદવિભાગ અને પદાર્થ વિભાગની વ્યવસ્થા કરવાની હોય છે ત્યારે તેમની વ્યવસ્થા કરવાની જરૂર જ શી ? કારણ કે વાક્યર્થ તો પહેલેથી જ જ્ઞાત હ. વળી, ક્ષત્ર' “નવત્ર' એમાં “દધિ” અને “મધુએ બે પદના ઈમાર અને ઉપરનું દર્શન ન હોવા છતાં તે બે પદના અર્થનું જ્ઞાન તે થતું દેખાય છે. તેથી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy