SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર સુખ-દુઃખરૂપ ફળ આપે છે ૩૦૫ सर्वस्याः क्रियात्वात् क्षणिकत्वेऽपि तदुपगतो धर्माधर्मशब्दवाच्य आत्मसंस्कारः कर्मफलोपभोगपर्यन्तस्थितिरस्त्येव । न च फलमदत्त्वा धर्माधमौ क्षीयेते । अन्त्यसुखदुःखसंविद्विपाकिनौ हि धर्माधर्माबुदाहरन्ति । न च जगति तथाविधं किमपि कार्यमस्ति वस्तु यत् धर्माधर्माभ्यामनाक्षिप्तसम्भवमिति तदुच्छेदे मुमुक्षुणा यत्न आस्थेयः । 139. દેવ, મનુષ્ય અને તિર્યંચ યોનિઓમાં આત્માને શરીર સાથે જે સંસર્ગ થાય છે તે, પ્રત્યેક વિષય સાથે બુદ્ધિનો જે સંસર્ગ થાય છે તે, આત્મા સાથે મનને જે સંસર્ગ થાય છે તે – આ બધે સંસર્ગ પ્રવૃત્તિને જ પરિણામ વિસ્તાર છે. બધી પ્રવૃત્તિ ક્રિયારૂપ હેઇ ક્ષણિક હોવા છતાં તેનાથી પ્રાપ્ત, ધર્મ-અધર્મ શબ્દવા, આત્માને સંસ્કાર કર્મનું ફળ ભગવાય નહિ ત્યાં સુધી ટકે છે જ, અને ફળ આપ્યા વિના ધર્મઅધર્મને ક્ષય થતા નથી. આમાં અન્ય સુખ, દુઃખ અને સંવિત ને વિપાક દેનારા ધર્માધમને ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. આ જગતમાં એવી કંઈ કાર્યરૂપ વસ્તુ નથી જે ધમધમથી પ્રભાવિત થયા વિના ઉત્પન્ન થતી હોય, માટે ધમધમને નાશ કરવા મુમુક્ષુએ પ્રયત્ન કરવા જોઈએ. 140. રૂતિ વિતનુતઃ પુoથાપુજી પ્રવૃત્તિસમુદ્રમવી निगडवदिमौ धर्माचौं रुजं भवबन्धने । यदि निरवधेर्दुःखस्यान्तं चिकीर्षसि सर्वथा __परिहर मनोवाक्कायानां प्रवृत्तिमनर्गलाम् ॥ 140. પુણ્યાત્મક અને પાપાત્મક પ્રવૃત્તિમાંથી જન્મેલા આ ધર્મ-અધર્મ, ભવરૂપી બંધનમાં પડેલાને બેડીની જેમ દુઃખનું કારણ છે. જે તું નિરવધિ દુઃખને અંત કરવા ઈચ્છતે હેય તે મન-વચન-કાયાની નિરગલ ચાલતી પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કર. [. હોવાલા] 141. pવર્તનારુક્ષના હોવા: [વા સૂત્ર ૨.૨.૨૮] gવર્તિના પ્રવૃત્તિ પ્રતિ, प्रयोजकता । सा लक्षणं येषामिति प्रवर्तनालक्षणा दोषाः । दोषप्रयुक्तो हि पुरुषः पुण्ये कर्मणि पापे वा प्रवर्तते । . રાષપરીક્ષા] 141. નિયાયિક – પ્રવર્તન જેમનું લક્ષણ છે તે દે છે [ન્યાયસૂત્ર ૧.૧.૧૮]. પ્રવર્તન એટલે પ્રવૃત્તિનું પ્રયોજક કારણ. તે જેમનું લક્ષણ છે તે પ્રવર્તાના લક્ષણવાળા દોષે છે દેલથી પ્રયુકત પુરુ પુણ્યકર્મમાં કે પાપકર્મમાં પ્રવૃત થાય છે. 142. ननु च प्रत्यात्मवेदनीयतया दोषाणां स्वरूपमपरोक्षमेव तत्किमेतेषां लक्षणतो रूपं निरूप्यते ? सत्यम् , प्रत्यात्मवेदनीयत्वेऽपि यदेषां प्रवर्तनालक्षणत्वमुपदिश्यते ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy