SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પ્રવૃત્તિના પ્રકાર 136. તે બે પ્રકારની છે – પુણ્યમિક અને પાપાત્મક. ત્યાં પાપાત્મક વાફપ્રવૃત્તિ ચાર પ્રકારની છે, પા પાક માનસ પ્રવૃત્તિ ત્રણ પ્રકારની છે અને પાપાત્મક શારીરિક પ્રવૃત્તિ ત્રણ જ પ્રકારની છે. આમ પાપાત્મક પ્રવૃત્તિના કુલ દસ પ્રકાર છે. ત્યાં પાપાત્મક વાફપ્રવૃત્તિ અનૃતવચનરૂપ, પરવચનરૂપ ચાનીચૂગલીવચનરૂપ અને અસંબદ્ધવચનરૂપ એમ ચાર પ્રકારની છે. પાપાત્મક માનસ પ્રવૃત્તિ પરદ્રોહરૂપ, પરદ્રવ્યાભિલાષરૂપ અને નાસ્તિક્યાનુધ્યાનરૂપ એમ ત્રણ પ્રકારની છે. પાપાત્મક શારીરિક પ્રવૃત્તિ હિસાચરણરૂપ, ચૌયચરણરૂપ અને નિષિદ્ધ મૈથુના ચરણરૂપ એમ ત્રણ પ્રકારની છે. અહીં અમથુન' શબ્દ મૂક્યો છે તે એવા પ્રકારના (અર્થાત નિષિદ્ધ) સરાપાન વગેરેને ગર્ભિત રીતે સૂચવવા માટે છે. આ દસ પ્રકારની પાપાત્મક પ્રવૃત્તિ તે સતત પ્રજળતા તેમ જ નિતિશય દુઃખ અને વેદનાના દેનારા નરકાગ્નિનું ઈધન છે. . 137. पुण्याऽपि सत्यप्रियहितवचनस्वाध्यायाध्ययनरूपा चतुर्विधा वाचा प्रवृत्तिः । अस्पृहाऽनुकम्पापरलोकश्रद्धात्मिका त्रिविधा मनसा • प्रवृत्तिः । दानपरित्राणपरिचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिरितीयमपि दशविधैव । एषा च स्वर्गसदनद्वारसोपानकल्पा । 137. પુણ્યાત્મક વાપ્રવૃત્તિ સત્યવચનરૂપ, પ્રિયવચનરૂપ, હિતવચનરૂપ અને સ્વાધ્યાયાયનરૂ૫ (=વેદાધ્યયનરૂપ) એમ ચાર પ્રકારની છે. પુણ્યાત્મ માનસ પ્રવૃત્તિ અસ્પૃહારૂપ, અનુકંપારૂપ અને પલેકશ્રદ્ધારૂપ એમ ત્રણ પ્રકારની છે. પુણ્યાત્મક શારીરિક પ્રવૃત્તિ દાનરૂપ, પરિત્રાણરૂપ અને પરિચરણરૂપ એમ ત્રણ પ્રકારની છે. આમ, પુણ્યાત્મક પ્રવૃત્તિના પણ કુલ દસ પ્રકાર છે. આ પુણ્યાત્મક પ્રવૃત્તિ સ્વપ્ના મહેલના દ્વારે પહોંચવાના પગથિયાઓ જેવી છે. 138. સેવકુમ તો āિશતા પ્રવૃત્તિ: સંક્ષેપતો દ્વિવિધૈવ, વિધિવિાत्मकतदवगमोपायमेदात् । विधिनिषेधावगमशरण एव हि सदसत्कर्मावगमः । तत्र विहितानुष्ठानं स्वर्गाय, निषिद्धाचरणं नरकायेत्येवं सखदुःखोपभोगस्थानशरीरेन्द्रियाधभिसम्बन्धनिबन्धनमेषा प्रवृत्तिर्भवन्ती संसारस्य परमं कारणं भवति । 138. બન્ને બાજુએથી બધા મળી કુલ વીક ભેદે (= પ્રકાર) ઘરાવતી પ્રવૃત્તિ ટૂંકમાં બે પ્રકારની જ છે કારણ કે તેને જાણવાના ઉપાય બે પ્રકારના છે – વિયામક અને નિષેધાત્મક. વિધિ અને નિષેધ દ્વારા જ સત્કર્મ અને અસત્કર્મનું જ્ઞાન થાય છે. ત્યાં વિહિત કર્મનું અનુષ્ઠાન સ્વર્ગ ને માટે છે અને નિષિદ્ધ કર્મનું આચરણ નરકને માટે છે. આમ સુખ-દુઃખના ઉપભોગ માટેના આયતન શરીરનું તેમ જ ઇન્દ્રિય વગેરે સાથે આત્માના સંયોગનું કારણ આ પ્રવૃત્તિ છે, એટલે આ પ્રવૃત્તિ સંસારનું પરમ કારણ છે. 139. વો શ્રેય તેમનુષ્યતિથોવુિ શરીરવંશ, જરા પ્રતિવિષ યુદ્ધિ , यश्चात्मना सह मनसः संसर्गः, स सर्वः प्रवृत्तेरेव परिणामविभवः । प्रवृत्तेश्च Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy