SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિતાભિધાન અને અભિહિતાન્વયે બને અરુચિકર - 168. શારદ્વોચ્ચેવ સમવા રૂતિ વેત, રાંgશ રાઃ કાતિ, बहिरन्वयाभावात् । प्रकाशकत्वमात्र व्यापार इति चेद् , वाढम् । तत्त अनन्वि... तान्वितविषयं वेदितुं युक्तं, न पुनरन्वितविषयमेवेति शक्यते नियन्तुम् , दशदाडि માઢિવાવમવિતાપ્રતિપાદ્રમણિ દફતે થત: | ન તઘમિતિ વેત , તાल्यग्रवाक्यमपि न वाक्यमेव । आधाराधेयक्रियासंसर्गप्रतीतिस्तु भ्रममात्राम् । तस्मादन्वितमर्थमभिदधति पदानीत्यसमीचीनम् । 168. અશ્વિનાભિધાનવાદી – શબ્દ અન્વય હોય છે જ અભિહિતાવયવાદી- એમ માનતાં શબ્દ અર્થસંસ્પશીલ બની જાય, કારણ કે બહાર અન્ય નથી. આ અન્વિતાભિધાનવાદી– પદને વ્યાપાર તે પિતાના અર્થને પ્રકાશિત કરવામાં જ છે. અભિહિતાન્વયવાદી-એમ હેય તે બહુ સારુ. એમ હતાં તે રાબ્દને અશ્વિત અ. વાળો કે અનન્વિત અર્થવાળો જાણુ યોગ્ય છે અને નહિ કે શબ્દ અન્વિતાર્થ જ છે એમ નિયમન કરવું શક્ય છે, કારણ કે દાદાડિમ આદિ વાક્ય અનન્વિતાર્થપ્રતિપાદક પણ દેખાય છે. અન્વિતાભિધાનવાદી-તે દશદાડિમઆદિ વાક્ય જ નથી. અભિહિનાન્વયવાહો – તે “આંગળીના ટેરવે' આદિ પણ વાકય નથી જ, આધાર, અધેય, ક્રિયાના સ સર્ગની પ્રતીતિ ભ્રમમાત્ર છે. તેથી પદે અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ માનવું અગ્ય છે. 169. तत् किमयःशलाकाकल्पाः परस्परमससृष्टा एव पदार्थाः पदैरुच्यन्ताम् ! एतदपि नास्ति, तथाविधव्यवहाराभावात् , पश्चादन्वयस्य च दुरवगमत्वात् , विरम्य व्यापारस्य चासंवेदनात् । तस्मात् पक्षद्वयमपि न क्षेमाय । तदुक्तम् मतद्वयमपीदं तु नास्मभ्यं रोचतेतराम् । कुतोऽन्विताभिधानं वा कुतो वाऽभिहितान्वयः ।। 19. અન્વિતાભિધાનવાદી- તે શું લેખંડની સળીઓ જેવા પરરપર અસમ્બદ્ધ પાનું જ અભિધાન પદો કરે છે? જયંત- ના, એમ પણ નથી, કારણ કે એ વ્યવહાર નથી. પદે પદાર્થોનું અભિયાન કરે છે ત્યાર પછી તે પદે તે પદાર્થોને અન્વય કરે છે એમ માનવું પણ કઠણ છે કારણ કે પદે પિતાને વ્યાપાર અટકી અટકીને કરતાં અનુભવાતા નથી. તેથી આ બન્ને પક્ષો સારા નથી, એગ્ય નથી. તેથી જ કહ્યું છે કે આ બન્ને માટે પણ અમને રુચતા નથી – શા માટે અવિતાભિધાન રુચે કે શા મ ટે અભિહિતાવ્ય રુચે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy