________________
વર્ણની વાચકતાનું સ્ફોટવાદીએ કરેલું ખંડન
કેવળ ધર્મ છે, તેને કોઈ બીજી વસ્તુ = ધમી)રૂપે નથી ઇરછવામાં આવ્યું. તેથી જે કમવાળા જે અર્થનું જ્ઞાન કરાવતા જે વર્ણો દેખ્યા હોય તે ક્રમવાળા તે વર્ણો તે જ અર્થનું જ્ઞાન કરાવશે, એટલે સ્ફોટમાંથી અર્થશાન થતું નથી. આમ કાર્યાનુમાન કે અર્થપત્તિ સ્ફોટને પુરવાર કરવા સમર્થ નથી એ સિદ્ધ થયું.
57. यदप्यमाणि 'शब्दादर्थं प्रतिपद्यामहे' इति व्यवहारः स्फोटपक्षसाक्षितामेवावलम्बते इति, तदप्यसारं, वर्णानां वाचकत्वे यथोक्तनीत्या साधिते तत्पक्षेऽपि तथा व्यवहारोपपत्तेः ।
57. “શબ્દ દ્વારા અર્થને અમે જાણીએ છીએ એ ભાષા વ્યવહાર સ્ફોટપક્ષનું સમર્થન કરે છે એમ તમે જે કહ્યું તે પણ સારહીન છે, કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે વર્ગોનું વાચકવ સિદ્ધ કરતાં તે પક્ષમાં પણ તે ભાષા વ્યવહાર ઘટી શકે છે.
58. નનું થયુugત્તિ: ? સંસ્કારસ્તાવન રાશર્વેનોરતે | ન હિ તથા लोके प्रसिद्धिः । संस्कारे च वाचके व्युत्पत्तिरपि दुरुपपादा । परावगतिपूर्विका हि शब्दात् स्वावगतिः । न च परस्थः संस्कारः परस्य प्रतीतिमुपजनयन् ग्रहीतुं રાવય, પરાક્ષવાત /
58. ફેટવાદી-કેવી રીતે ઘટી શકે ? સંસ્કારને “શબ્દ શબ્દથી કહેવામાં આવતા નથી, કારણ કે લેકમાં તેવી પ્રસિદ્ધિ નથી. સંસ્કાર વાચક હેય તો વ્યુત્પત્તિ ઘટવી મુશ્કેલ બની જાય. બીજાને [‘ગાય લાવ, ગાય દેહ' એમ કહી જેને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવેલ તે વીલને] થયેલા જ્ઞાનપૂર્વક [ ગાય’ શબ્દને અર્થ ન જાણનાર બાલને ] પિતાને શબ્દ દ્વારા અર્થજ્ઞાન થાય છે. પરંતુ પરમાં રહેલ સંસ્કાર અન્યને અર્થજ્ઞાન કરાવતે ગ્રહણ કરવો શક્ય નથી, કારણ કે તે પરોક્ષ છે.
59. વશ્વ શાશ્વો વર્તમાન પ્રતિવ વ વર્તત વરમુદ્રા વા ? प्रतिवर्ण वर्तमाने च 'शब्द' शब्दे न शब्दादर्थप्रतिपत्तिः स्यात् , एकस्य वर्णस्य वाचकत्वायोगात् । समुदाये तु न वर्तितुमर्हति शब्दशब्दो, जातिशब्दत्वात् । द्विवचनबहुवचनान्तव्यक्तिशब्दप्रयोगे हि तस्मात् सामानाधिकरण्येन न जातिशब्द एकवचनान्त: प्रयुज्यते । न हि भवति 'देवदत्तयज्ञदत्तौ पुरुषः' इति, 'घवखदिरपलाशा वृक्षः' ત, તથા “બાપૌવા વિસર્જનયા: રાઃ' રૂપ |
59. વણેને “શબ્દ શબ્દથી જવાતા હોય તો પ્રત્યેક વર્ણને ‘શબ્દશબ્દથી જણાવાય છે કે વર્ણસમુદાયને ? પ્રત્યેક વર્ણને ‘શબ્દ શબ્દથી જણવા હેય તે શબ્દથી અર્થજ્ઞાન ન થાય કારણ કે એક વર્ણ વાચક બનવાને યોગ્ય નથી. વર્ણસમુદાયને “શબ્દ'શબ્દથી જણાવવો યોગ્ય નથી, કારણ કે ‘શબ્દ શબ્દ જાતિ શબ્દ છે. એથી જ દિવચન કે બહુવચનમાં વ્યક્તિ શબ્દ (=સંજ્ઞાવાચક શબ્દ)ને જ્યારે પ્રયોગ થયો હોય છે ત્યારે સામાનાધિકરણ્યમાં જાતિ શબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org