SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રમેયના બાર જ પ્રકાર કેમ ? પ્રકારનું સામાન્ય, નિત્ય દ્રવ્ય માં રહેલા અનન્ત અન્ય વિશેષો, એક સમવાય એમ છ પદાર્થોને ગણાવી તે પદાર્થોના અવાન્તર ભેદ વડે પ્રમેયનું આનન્ય વણવાયું છે, તે પછી પ્રમેયના બાર જ પ્રકાર છે એવો નિર્ણય કેવી રીતે થાય ? તૈયાયિક –અમે ઉત્તર આપીએ છીએ કે અહીં પ્રમેય વિવક્ષિત છે એટલે પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરે. 3. મા–સૂnfમેટું, સ્વા િળે પૃષ્ઠ: શર્ટિ વાયતીતિ | તાદ્રशविधत्वमाक्षिप्त न प्रतिसमाधत्ते भवान्, प्रमेयस्य सामान्यलक्षणं तु परीक्षत इति । उच्यते । अलं केलिना । एतदेवात्र प्रतिसमाधानं भवति । न हि प्रमाण. विषयमात्रमिह प्रमेयमभिमतम् , एवंविधस्य प्रसिद्धत्वेन लक्षणानहत्वात् । प्रमाण एवं ज्ञाते सति तद्विषयोऽर्थः प्रमेयमिति ज्ञायत एवेति किं तेन. लक्षितेन । तस्माद् विशिष्टमिह प्रमेयं लक्ष्यते । ज्ञातं सम्यगसम्यग्वा यन्मोक्षाय भवाय वा । तत् प्रमेयमिहाभीष्टं न प्रमाणार्थमात्रकम् ।। तच्च द्वादशविधमेव भवति न न्यूनमधिकं वेति समाहितम् । इत्थं भवति વિમાક્ષેપઃ | | 3. શંકાકાર – તમે સારે ઉત્તર આપ્યો ! કે ઈને કાને સ્પર્શતાં તે કેડ હલાવે એમ તમે તે કર્યું. “પ્રમેયના બાર જ પ્રકાર કેમ ?' એવો અમે પ્રશ્ન કર્યો, તેનું સમાધાન આપે કર્યું નહિ પણ પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરવાનું કહ્યું. યાયિકને ઉત્તર – રમત રહેવા દે. અહીં આ જ સમાધાન બને છે. પ્રમાણને વિષય હોવું એ જ માત્ર પ્રમેયને અર્થ અભિપ્રેત નથી, કારણ કે આવા પ્રકારનું પ્રમેય પ્રસિદ્ધ હોઇ તે લક્ષણને લાયક નથી. પ્રમાણ જ્ઞાત થતાં તેને વિષયભૂત અર્થ જે પ્રમેય છે એ જ્ઞાત થાય છે જ. તેનું લક્ષણ બાંધવાને શો અર્થ ! તેથી અહીં તે વિશિષ્ટ પ્રમેયનું લક્ષણ બાંધવામાં આવે છે. જે સમ્યફપણે જ્ઞાત થતાં મેક્ષનું કારણ બનતું હોય અને અસમ્યફપણે જ્ઞાત થતાં સંસારનું કારણ બનતું હોય તેને અહીં પ્રમેય તરીકે ઇચ્છવામાં આવ્યું છે. પ્રમાણના કેવળ વિષયને પ્રમેય તરીકે ઈ છવામાં આવ્યું નથી; અને તે પ્રમેય બાર પ્રકારનું બને છે, બારથી ઓછા કે વધારે પ્રકારનું તે નથી, એમ સમાધાન થયું. આ પ્રમાણે પ્રમેયવિભાગનો પણ આક્ષેપ થાય છે. 4. कुतः पुनरेष प्रमेयविशेषो लभ्यते ? निःश्रेयसार्थत्वाच्छास्त्रस्य, प्रमेयज्ञानस्य प्रमाणज्ञानवदन्यज्ञानोपयोगितामन्तरेण स्वत एव मिथ्याज्ञाननिवृत्त्यादिक्रमेणापवर्गहेतुસ્વાતિજ્ઞાનાત, તથાવિષય રાખવાવસ્થામાગ્લેિવ માવા | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy