SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કમ ફળવિચાર કલ્પના કરવામાં આવી છે. અથવા સ્વર્ગ' એટલે કનકગિરિનુ શિખર આદિ ભગદેશ, બન્ને રીતે તે ભાગવવાની યાગ્યતા આ ઢેડમાં નથી. કેટલાક કેહે છે કે ચિત્રા આદિ વિહિત કમ'નુ' ફળ અનિયમિત છે, પરંતુ તેમ માનવુ‘ તક સંગત છે કે નહિ એની પરીક્ષા અમે ત્યાં જ કરી છે. 168. નિષ્ક્રિય તુ મેળ: સર્વોચૈત્ર પ્રાયેળ વોલ ત્રમ્ । પારાभिमर्षणादौ हि क्रियाफलं सुरतसुखादि सद्यः फलम् । निषेधविधिफलं तु नरकपतनं पारलौकिकम् । स्वर्गवत् नरकस्यापि निरतिशयदुःखात्मनस्तदन्यथाऽनुपपत्तिपरिकल्पितस्य देशस्वभावस्य वा एतच्छरीरानुपभोगयोग्यत्वात् । 168, વૈદનિષિદ્ધ બધાં કર્યાંનુ ફળ પ્રાય: પરલેાકમાં જ મળે છે. પરસંગ આદિ ક્રિયાઓનુ ફળ સુરતસુખ આદિ તરત જ મળે છે. વેદનિષિદ્ધ ક્રિયાનું ફળ નરપતન પરલાકમાં મળે છે. જેમ સ્વગ નિરતિશય સુખાત્મક છે તેમ નરક નિરતિશય દુઃ ખાત્મક છે, આવુ નિરતિશય દુઃખ નરકની કલ્પના કર્યા વિના ધટતું નથી એટલે નરની – નિરતિશય દુઃખાત્મક નરકની અથવા જ્યાં નિરતિશય દુઃખના ભાગ થાય છે તે સ્થાનની – કલ્પના કરવામાં આવી છે, કારણ કે તે ભાગ આ શરીરથી ભાગવાવાને ચેાગ્ય થી. 169. तीव्रसंवेगनिर्वृत्तं कर्म विहितमितरद्वा प्रत्यासन्नविपाकमिहैव भवति, नन्दीश्वरनहुषयोरिवेत्यागमविदः । चौर ब्रह्मध्नादयश्च केचित् प्रत्यासन्नप्रत्यवायाः प्रायेण दृश्यन्ते एवेत्येवमेषां विचित्रः कर्मणां विपाकः । વિહિત હોય કે ઇતર હાય 169 તીવ્રસ વેગપૂર્ણાંક કરાયેલુ કમ' ઇહલામાં જ તરત ફળ આપે છે, જેમકે નન્દીશ્વર અને નુહુનુ` ક્રમ”, એમ આગમના નણુકાર કહે છે. કેટલાકને અર્થાત્ ચોર, બ્રહ્મહ તા વગેરેને તરત જ વિઘ્ન આવી પડે છે એવુ' પ્રાયઃ દેખાય છે જ. આમ આ કર્માંના વિપાક વિચિત્ર છે, અકળ છે. 170. यदपि चोच्यते कर्मकाले फलं नास्ति, फलकाले कर्म नास्ति, कालान्तरे च फलस्यान्यत् प्रत्यक्षं कारणमुपलभ्यते सेवादिकम् इति, तदपि पूर्व परिहृतम्, कर्मणां विनाशेऽपिं तज्जनितस्यात्मसंस्कारस्य धर्माधर्मशब्दवाच्यस्य भावात्, दृष्टस्य च सेवादेः कारणस्य व्यभिचाराददृष्टकल्पनाया अवश्यं भावित्वात् । 170, વળી એવા જે આક્ષેપ કરવામાં આવ્યો કે ક`કાળે ફળ ઢાતું નથી અને ફળકાળે કમ હેતુ નથી, તથા કાલાન્તરે થતા ફળનુ સેવા આદિ અન્ય પ્રત્યક્ષ કારણ્ દેખાય છે, તે આક્ષેપના પરિહાર પણ અમે અગાઉ કરી દીધા છે. તે આક્ષેપ ખરાખર નથી કારણ કે કર્મો નાશ પામી જાય છે ત્યારે પણ કજનિત સંસ્કાર – જે ધર્માધ*શબ્દનાચ્ય છે તે – આત્મામાં હોય છે જ. વળી, [કેટલીક વાર] દૃષ્ટ કારણ સેવા આદિ હોવા છતાં તેનું ફળ ન મળતુ' હાવાથી અદૃષ્ટની કલ્પના અવશ્યપણે કરવી પડે છે જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy