SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ કિવિધ ફળ એમ અમે કહીએ છીએ. “અથ"પદને સૂત્રમાં મૂક્યું છે તે ગૌ-મુખ્યને ભેદ દર્શાવવા માટે. સુખ અને દુઃખ એ મુખ્ય ફળ છે. તે સુખદુઃખનાં સાધન શરીર, ઇન્દ્રિય, વિધ્ય વગેરે ગણું ફળ છે. પ્રવૃત્તિ અને દેશથી ઉત્પન્ન આ બધું ફળ છે એમ અમે કહ્યું છે. અનાદિ પર પરાથી થતું રહેતું ફળ જીવ ફરી ફરીને ભોગવે છે, એટલે ફળ મેટા ખેદનું કારણ છે એમ ભાવવામાં આવતું ફળ નિર્વેદ, વૈરાગ્ય વગેરે માર્ગે અપવર્ગ માટેની ઉપયોગિતા પામે છે ફળને ગ્રહણ કરી કરીને છેડતા અને છેડી છોડીને ગ્રહણ કરતા પુરુષને આ ફળનું ઘટીયન્ટ (રેંટ કષ્ટરૂપ પરિશ્રમ કરાવે છે. ( 166. તત પુન: ૮ નર્મળા ëિ સંય gવ સમgવતે, વાતરેન વા ? उच्यते । द्विविधं कर्म - विहितं निषिद्धं च । तत्र विधिफलानां कालनियमो नास्ति । क्रियाफलं 'दोग्धि' 'पचति' इति समनन्तरमुत्पद्यमानं दृश्यते । विधिफलानां तु नैष नियम इति शब्दपरीक्षायां चित्राक्षेपपरिहारावसरे निरूपितमेतत् । 166. શંકાકાર – તે ફળ કર્મથી તરત જ પ્રાપ્ત થાય છે કે કાલાન્તરે પ્રાપ્ત થાય છે ? નયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. કમ બે પ્રકારનું છે – વેદવિહિત અને વેદનિષિદ્ધ. તેમાં વેદવિહિત કર્મના ફળની બાબતમાં કોઈ કાળનિયમ નથી. “દોહે છે' રાંધે છે એવી ક્રિયાઓનું ફળ તે તરત પછી ઉત્પન્ન થતું દેખાય છે. વેદવિહિત કર્મના ફળની બાબતમાં કાળનિયમ છે જ નહિ એ અમે શબપરીક્ષામાં ચિત્રક્ષેપ પરિહારપ્રસંગે નિરૂપ્યું છે. ___167. विधिफलमपि च किञ्चन चोदनावचनपर्यालोचनया सद्य इति निश्चीयते, वृष्टिरिव कारीर्याः । किञ्चदैहिकफलमपि कर्म वस्तुबलात् कालान्तरापेक्षं भवति पुढेष्टयादि । न हि सहसैव निधिलाभवत् पुत्रलाभः सम्भवति, गर्भसम्भवहेतुभूतभार्यापरिरम्भणादिक्रमापेक्षत्वात् । ज्योतिष्टोमादि तु स्वर्गफलं कर्मफलस्वरूपमहिम्नैव पारलौकिकफलमवतिष्ठते । स्वर्गो हि निरतिशया प्रीतिः । तदन्यथानुपपत्तिपरिकल्पितः, कनकगिरिशिखरादिर्वा भोगदेशः । उभयथाऽपि नैतदेहोपभोगयोग्यतां प्रतिपद्यते । अनियतफलं तु चित्रादि कैश्चिदुक्तम् । तच्च युक्तमयुक्त वेति तत्रौव परीक्षितम् । 167. વિહિત કમનું કઈક ફળ પણ તરત જ પ્રાપ્ત થાય છે એમ વેદવચનની પલેચના દ્વારા નિર્ણત થાય છે, જેમકે કારીરિકમમાંથી વૃષ્ટિ. કોઈક વિહિત કર્મનું ફળ આ જન્મમાં જ થતું હોવા છતાં પણ વસ્તુબલાત્ તિરત જ નહિ પણ કાલાન્તરે થાય છે, જેમકે પુત્રેષ્ટિ વગેરે. નિધિલાભની જેમ સહસા પુત્રલાભ સંભવ નથી, કારણ કે ગર્ભોપત્તિમાં કારણભૂત ની પરિરંભણ વગેરે કર્મની અપેક્ષા છે. તિષ્ઠોમાદિ વિહિત કર્મનું સ્વર્ગ ફળ તે ફળના સ્વરૂપની મહિમાથી જ પારલૌકિક સ્થિર થાય છે સ્વર્ગ એ. નિરતિશય પ્રીતિ છે, આવી પ્રીતિ સ્વર્ગની કલ્પના કર્યા વિના ઘટતી ન હોઈ, સ્વર્ગની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy