SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષોની પદભાવ અને વાયભાવને પામવાની પ્રક્રિયા વ્યાખ્યાતાઓના મતે પ. જાય. અત્યપદજ્ઞાનની વિનશ્યત્તા સંકેતસ્મૃતિ વખતે હોય છે જેથી પાર્થ જ્ઞાન વખતે તે તે વિનાશ પામી ગયુ હોય છે જ. જે કહે કે ન અનુભવાતું હોવા છતાં અત્યપદ ત્યારે અતિત્વ ધરાવે છે જ તે તમે ન્યાયશાસ્ત્રને તિલાંજલિ આપી દીધી ગણાય. વળી, તે વખતે ન અનુભવાતું પણું અસ્તિત્વ ધરાવતું અન્ય પદ શું કરે છે? તેનું ફરીથી જ્ઞાન થશે એમ જે કહે તે શેનાથી તેનું જ્ઞાન થશે ? શ્રેત્રથી તેનું જ્ઞાન નહિ થાય કારણ કે શ્રેત્રને વ્યાપાર તે અટકી ગયો હોય છે. મનથી પણ તેનું જ્ઞાન નહિ થાય કારણ કે મનનું સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં સામએ નથ; હોય તે પણ, ફરીથી તેનું જ્ઞાન માનતાં જ્ઞાનયૌગપદ્ય દૂર નહિ થાય. અત્યપદના અનુભવ પછી તરત પદાર્થ રહિત હોવાથી શુષ્ક નીરસ શરીરવાળા પૂર્વપદોના સ્મરણથી પણ શે લાભ ? [અન્યપદના અનુભવ પછી તરત પૂર્વપદનું સ્મરણ કરવાથી પણ શે લાભ છે, કારણ કે તે પૂર્વપદે પદાર્થ શૂન્ય હાથી નીરસ શુષ્ક શરીરવાળા છે.] તેવા પદનું સ્મરણ વાકયાર્થનું જ્ઞાન કરાવવામાં કારણ નથી. જો કહે કે પદાર્થવાળા પૂર્વપદનું સ્મરણ કરવામાં આવે છે, તે સંકેતસમયનું સ્મરણ, પદાર્થનું જ્ઞાન વગેરે કાર્યોના સાંકર્યાકૃત, અનેક શાખાઓ વધુ જ્ઞાનજ્યોગપદ્ય પ્રત્યેક પદને સાંભળતી વખતે ઉત્પન્ન થાય, માટે આ કલ્પના ખેટી છે, [આ પ્રક્રિયા દૂષિત છે.] 122. વ્યાવ્યાતારતુ શિયાત્તરમાવક્ષુ: | વન મરઘા તાવતું પ્રથમपदज्ञानुमुत्पद्यते । ततः संकेतस्मरणम् । तेन विनश्यदवस्थेन च पदज्ञानेन स्वविषयावच्छेदेन पदार्थज्ञानमाधीयते, यत्र वाचकावच्छिन्न वाच्यखरूपमवभासते । तथाविधपदार्थज्ञानात् संस्कारः । ततस्तथैव क्रमेण द्वितीयपदज्ञानं, तदनु समयस्मरणम् । तेन विनश्यदवस्थेन च द्वितीयपदज्ञानेन तथैव स्वावच्छेदेन स्वार्थज्ञानम् । तेन प्रथमपदार्थज्ञानाहितेन च संस्कारेण दृढतर: संस्कारः । पुनर्वर्णक्रमेण तृतीयपदज्ञानम् । पुनः संकेतस्मरणम् । संकेतस्मृतिसहायेन तेन विनश्यदवस्थेन स्वार्थे तथैव स्वावच्छिन्नं ज्ञानम् । तेन प्राच्येन च संस्कारेण दृढतरः संस्कारः । एवं तावद्यावदन्त्यपदज्ञानात् स्वावच्छिन्नार्थप्रतीतिः । ततः पूर्वोपचितात् महतः संस्काराद्विशिष्टसर्वविषयमेकस्मरणं, यस्य स्वाभिधानावच्छिन्नास्सर्वे पूर्वपदार्था विषयतां प्रतिपद्यन्ते । तस्मिन् स्मरणे तथान्त्यपदार्थज्ञानेऽवच्छेदकत्वेन प्रस्फुरत्पदसमूहो वाक्यम् , अवच्छेद्यत्वेन प्रकाशमानोऽर्थसमूहो वाक्यार्थः । एवं स्मर्यमाणानुभूयमानौ पदपदार्थसमूही वाक्यवाक्यार्थावुक्तौ भवतः । 122. વ્યાખ્યાતાઓ ( = ભાગ્યવિવરણકરે પ્રવર આદિ યાયિકો) બીજી પ્રક્રિયા જણાવે છે. વર્ણાનુપૂવરૂપે પ્રથમપદનું જ્ઞાન થાય છે પછી સંકેતનું સ્મરણ થાય છે. [સંકેતસ્મરણ વખતે પેલું પદજ્ઞાન વિનશ્યત અવસ્થામાં હોય છે). તે સંકેતસ્મરણ સહિતનું વિનશ્યત અવસ્થાવાળું પદજ્ઞાન પદના પિતાના વાગ્યરૂપ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જે જ્ઞાનમાં વાચક પદથી વિશિષ્ટ વાચનું સ્વરૂપ પ્રકાશે છે તેવા પદાર્થજ્ઞાનમાંથી સંસ્કાર થાય છે. પછી તે જ તમે બીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતનું સ્મરણ થાય છે તે સંકેતસ્મરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy