SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૮ મોક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનું ખંડન જ્ઞાનને પણ આત્મામાં નિત્ય સ્વીકારવું જોઈએ. તેથી, સુખની જેમ જ્ઞાન પણ નિત્ય હેવાથી સંસારમાં પણ નિત્ય સુખને અનુભવ થાય, એને પરિણામે ધર્માધર્મના ફળરૂપ સુખ–દુખની સાથે નિત્ય સુખનું સાહચર્ય અનુભવાય. વળી, સુખની અને જ્ઞાનની જેમ આત્માનાં દેહ, ઇન્દ્રિય વગેરેને પણ નિત્ય ક, આમ મેક્ષ વધારે રમ્ય બને. જે કહે કે નિત્ય સુખનું જ્ઞાન(અનુભવ) કાય છે તે અમે કહીશું કે તેનું કારણ વિચારવું જોઈએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. જે ધર્મ તેનું કારણ હેય તે તે ધર્મની પણ ઉ૫ત્તિ શેમાંથી થાય છે તે જણાવવું જોઈએ. જે કહે કે ગસમાધિજન્ય તે ધર્મ છે તે સુખાનુભવ ધર્મનું પિતાનું કાય તેવાથી અને પિતાના કાર્યભૂત એ સુખાનુભવને નાશ થતું હોવાથી ધર્મોનું શાશ્વતપણું ન થાય. ધર્મને અવિનાશ પુરવાર કરવા કેઈ અનુમાન નથી. યોગસમાધિજન્ય ધર્મ નાશ પામતે નથી એમ પુરવાર કરતું કઈ જ અનુમાન નથી. ઊલટું, યોગમાધિજન્ય ધર્મ વિનાશી છે એ પુરવાર કરવા તે પ્રસિદ્ધ અનુમાન છે, કારણ કે જે કૃતક છે તે બધાં જ અનિત્ય દેખાય છે. ધર્મને ક્ષય થતાં ધમના કાર્યભૂત સુખજ્ઞાનને (=સુખાનુભવને) અભાવ થઈ જવાથી નિત્ય સુખ હેવા છતાં અનુભવાતું નથી, એટલે અસત સુખથી તેને કોઈ વિશેષ (=ભેદ) નથી. 14. સ્વાશ તત્ સુમિતિ રે , ન, સંસારેડપિ તદુપવિત્રતાત્ शरीरादिसम्बन्धः प्रतिबन्धहेतुरिति चेन्न, शरीरादीनामुपभोगार्थत्वात् । भोगार्थाः शरीरादयस्ते भोगप्रतिबन्धं विदधतीति न साध्वी कल्पना । अविद्यावरणात् संसारे स्वप्रकाशसुखानुपलम्भ इति चेन्न, प्रकाशस्य तुच्छेनावरीतुमशक्यत्वात् । 14. જે તમે વેદાન્તી કહે કે નિત્ય સુખ સ્વપ્રકાશ છે તે અમે તૈયાયિક કહીશું કે ના, કારણ કે તેમ માનતાં સંસારમાં પણ તેના અનુભવની આપત્તિ આવે. સંસારમાં તેને અનુભવ નથી થતો કારણ કે શરીર આદિ સાથેનો સંબંધ તેમાં પ્રતિબંધક કારણ છે એમ જે તમે વેદાન્તી કહે છે તે બરાબર નથી, કારણ કે શરીર વગેરે તો સુખના ઉપભોગ માટે છે. ભોગ માટેના શરીર વગેરે ભેગના પ્રતિબંધક બને એ કલાના સારી નથી. અવિદ્યારૂપ આવરણને કારણે સંસારમાં સ્વપ્રકાશ સુખને અનુભવ નથી થતું એમ જે તમે વેદાનતી કહે તે તે પણ બરાબર નથી કારણ કે તુચ્છ ચીજ પ્રકાશનું આવરણ કરે એ શક્ય નથી. ____15. न हि प्रकाशरूपं पारमार्थिकमात्मनः सुखं तद्विपरीततुच्छस्वभावेयमविद्या न परीतुमर्हति, मेघादिना दिनकरकिरणावरणावधारणात् । अविरलगवलमलीमसबलाहकव्यूहपिहितरविबिम्बम् । तदपि न रजनीसदृशं दिनमिति सहसा मोहमहिमा । 15. વેદાન્તી – આત્માના પ્રકાશરૂપ પારમાર્થિક સુખને તેનાથી વિપરીત એવી તુછ સ્વભાવવાળી અવિદ્યા ચારે બાજુથી આવૃત કરવા સમર્થ નથી એમ નહિ, કારણ કે મેઘ આદિ વડે સૂર્યકિરણે આવરિત થાય છે એ આપણને નિશ્ચય છે, સૂર્યબિંબ જગલી ભેંસ જેવાં ગાઢ કાળાં વાદળેથી ઢંકાયેલું હોવા છતાં [તે વખતે] “દિવસ રાત જે નથી હેત” એમ કહેવું એ મેહની પ્રબળ અસર દર્શાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy