SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ મીમાંસક મતમાં મેક્ષ દુર્લભ જ્ઞાનકર્મસમુચ્ચયવાદી – શું તમે એમ જાણ્યું છે કે અત્યારે જ “હુંકૃતિ'મંત્રથી વિલંબ વિના જ મોક્ષ મળે ? આ એક્ષપુરુષાર્થ ખરેખર સુલભ નથી. શું આપે વ્યાસનું આ વચન સાંભળ્યું નથી કે “અનેક જન્મોથી સંસિદ્ધ બની પછી તે મોક્ષ પામે છે” ગીતા ૪. ૬૫]. જ્ઞાનાગ્નિથી કર્મદહનની વાત તે જ્ઞાનની પ્રશંસા માટે જ છે તેથી આ મેક્ષ જ્ઞાનકર્મના સમુચ્ચયથી જ થાય છે એમ કહેવાયું છે. 58. ગત્રામીયતે | ન વહુ ટોપમો દ્વારા મેળાં રક્ષાઃ માતૈરવિ રાઝિય: | ૩ હિ– एकमेवेदृशं कर्म कर्तुमापतति क्वचित् । जन्मायुःशतेनापि यत्फलं भुज्यते न वा ॥ देहैस्तत्कर्मभोगाथै : कर्मान्यन्न करिष्यते । बन्धसाधनमित्येषा दुराशैव तपखिनाम् ॥ तदीदृशमेनं मोक्षपथमुपदिशद्भिर्याज्ञिकर्मोक्षापेक्षणमनक्षरमुपदिष्टं भवतीति । तस्मात् पूर्वोक्तनीत्यैव कर्मणां बन्धहेतुत्वमपाकरणीयम् । 58. નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ફળના ઉપભોગ દ્વારા કર્મને ક્ષય કરે જન્મ પણ થવો શક્ય નથી. કહ્યું છે કે કોઈક વાર એક જ એવું કર્મ કરવાનું આવી પડે છે કે જેનું ફળ સેંકડે જન્મના આયુષોથી ભગવાય અથવા સેંકડે જન્મના આયુષથી પણ ન ભોગવાય, તે કર્મોને ભોગ કરવા માટેના શરીરે વડે બંધના કારણભૂત બીજુ કમ કરાશે નહિ એ તે બિચારાઓની દરાશા જ છે. આવો આ મોક્ષમાર્ગ ઉપદેશાતા યાજ્ઞિકોએ (=ભાદોએ) મોક્ષની ઉપેક્ષાને અનક્ષર ઉપદેશ આપે છે. તેથી તે પૂર્વોક્ત રીતે જ કર્મોની બંધહેતતા દૂર કરવી જોઈએ. 59. Rનું પૂક્ષવાદવિ છેપ ૩m: | ન, ચતુર્થપક્ષી નિરવાવાતા सहकारिवैकल्यात् कुसूलावस्थितबीजवत् कर्मणामनारम्भकत्वे सति न कश्चिद्दोषः । एष एव च तेषां दाहा यत् कार्यानारम्भकत्वम् । 59. શંકાકાર – તમે તે ચારે પક્ષમાં દોષ દર્શાવ્યું છે. યાયિક – ના, કારણ કે એથે પક્ષ નિર્દોષ છે. સહકારીવૈકલ્યને કારણે કઠીમાં રહેલા બીની જેમ કર્મો ફળાજનક ન હોવાથી કોઈ દેષ આવતો નથી. આ જ તે કને દાહ છે જે કર્મોનું ફલાજનકત્વ છે. 60. नन्वविनष्टस्वरूपाणि कुसूलबीजवदेव कदाचिदारप्स्यन्ते कार्यम् । तस्माद् वरमुच्छिद्यन्तामेव । किमिदानीं नित्यमात्मानमप्युच्छेत्त यतामहे ? स हि पुरा भोक्ताऽभूदिति मुक्तोऽपि पुनक्तृितां प्रतिपद्यतेति वरमुच्छिद्यन्तामेव । 60. શંકાકાર – સ્વરૂપ વિનષ્ટ ન થયું હોવાથી કઠીના બીની જેમ કએં લાંબા સમયે કાર્ય ( ફળ) ઉત્પન્ન કરશે. માટે વધુ સારું તો એ છે કે તેઓ ઉછેર જ પામે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy