SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ જેને અર્થકાર માનવામાં આવે છે તે જ્ઞાનને જ આકાર છે એ મતનું ખંડન ૪૦૧ 167. જે જ્ઞાન નિત્યપરાક્ષ હોય તે તેનું અનુમાન કરવું પણ શક્ય નથી એ આપણે વિચાર્યું છે જ, એટલે એ ચર્ચા રહેવા દઈએ. શા માટે બૌદ્ધોને છોડી આપણે અત્યારે મીમાંસકોને પ્રશ્ન કરવા માંડ્યા? [અર્થાત હવે આપણે બૌદ્ધો સાથે ચર્ચા કરીએ.] અને એટલે તમે બૌદ્ધોએ જે કહ્યું કે જ્ઞાન પછી ઉત્તરકાળે “મારા વડે આ અર્થ જ્ઞાત છે એ પ્રત્યવમર્શ થતે દેખાતું હોવાથી જ્ઞાનપ્રહણ પહેલાં અને અર્થગ્રહણ પછી થાય છે એ સાર્વત્રિક નથી પરંતુ ક્યારેક જ જ્ઞાન વિશિષ્ટ અર્થના અનુવ્યસાયરૂપ સવેદન ઉપરથી એવું સ્વીકારાય છે. તેથી અર્થગ્રહણ પહેલાં જ્ઞાનનો પ્રતિભાસ ન હોવાથી તેમ જ નિરાકાર અવસાયને ( = જ્ઞાનનો અભાવ હોવાથી, જ્ઞાનને જ આ આકાર છે એમ કહેવું એ તો બૌદ્ધોને ખોટી આશાથી પ્રેરાઈ કરાતો લવારો છે. 168. વત પુનરખ્યધાર “જ્ઞાનાવરપક્ષે સપનાકપરી તિ, તત્ર શોक्तनीत्या प्रत्यक्षगम्ये बाह्ये ग्राह्येऽर्थाकारे कल्पनोक्तिः कीदृशी ? कीदृशं वा तदल्पत्वं महत्त्वं वा इति । 168. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે જ્ઞનાકારપક્ષમાં અલ્પ કપનાને આશરે લેવો પડે છે (અર્થાત ગૌરવભેષ નથી), તો ત્યાં ઉક્ત રીતિ અનુસાર પ્રત્યક્ષગમ્ય બાહ્ય અર્થકારની કલ્પનાની વાત કરી અને કલ્પનાનું અ૫ત્વ મહત્ત્વ કેવું? 169. કુમારિદ્રવમપિ યવાઢિ જ્ઞાનશ્ય, તત્ર વઢિ પ્રમાTયરા વસ્તુસ્થિતિ: अर्थोऽप्युभयसिद्ध एव । इच्छाद्वेषनिबन्धनायां तु वस्तुस्थितौ ज्ञानमपि कथमुभयसिद्धं स्यादिति यत्किञ्चिदेतत् । 169 જ્ઞાન વાદી પ્રતિવાદી બંનેને સિદ્ધ છે એવું આપ બૌદ્ધોએ જે કહ્યું તે બાબતમાં કહેવાનું કે જે વસ્તુસ્થિતિ પ્રમાણાયત્ત હોય તે અર્થ પણ વાદી-પ્રતિવાદી બંનેને સિદ્ધ જ છે અને જે વસ્તુસ્થિતિ ઇરછા દ્વેષને અધીન હોય તે જ્ઞાન પણ કેવી રીતે વાદીપ્રતિવાદી બનેને સિદ્ધ બને ? એટલે, તમારી ( = બૌદ્ધોની) વાત તુ છ છે. 170. યત પુનરિમિતિમપાખ્યા વધમર્થનઘાટ્યૂઃ પ્રતિકર્મચवस्थासिद्धये ज्ञानस्याकारयोग इति, तदपि न साम्प्रतम् , प्रतिकर्मव्यवस्थायाः प्रकारान्तरेणाप्युपपत्तेः । यद्यप्यनेकसन्निधाने नीलज्ञानमुपजायते, यद्यपि च बोधरूपत्वमशेषसाधारणं, तथाऽपि नीलेनैव कर्मकारकेण तदुपजनितमिति नीलनिष्ठमेवावतिष्ठते । चक्षुरादिनाऽपि तज्जनितमिति चेत् , सत्यं जनितं, न तु कर्मणा सता । नीलेन तु कर्मभूतेन तदुत्पाद्यते इति तदेकविषयमेव भवति । कुत एष नियम इति चेत् , वस्तुस्वभावकृत एव, आकारपक्षेऽपि समानोऽयं पर्यनुयोगः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy