SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યર્થશાત્પત્તિની પ્રક્રિયા બાબતે શંકરસ્વામીને મત ૬૧ 124. જે અન્ય પદ અર્થનું (= અર્થજ્ઞાનનું ) કરણ છે તેમ પિતાનું (= પિતાના જ્ઞાનેનું) પણ કણ છે, કારણ કે તે અન્ય પદ અર્થના અવછેદક (વાચક) તરીકે જ્ઞાત થાય છે એમ જે તમે માનશે તે તે પણ બરાબર નથી કારણ કે પિતાના જ્ઞાનમાં તે તેનું કર્મ પણ છે અને એક જ ક્રિયામાં તેની તે જ વસ્તુ કર્મ અને કરણ બને બનવાને યોગ્ય નથી. આ વાચકારિકન વચ્ચેના પ્રતિભાસને પ્રતિક્ષેપ અમે પ્રત્યક્ષલક્ષણ પ્રસંગે કર્યો છે, એટલે ફરીથી તેનું ખંડન કરવું જરૂરી નથી. 125. કપર ગાદું વ્રથમ દ્રજ્ઞાનમ્ ા તતઃ સંતરમાળr૬ / તત: પાર્થજ્ઞાનમ્ | पदार्थज्ञानात् पदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानमपेक्षमाणं श्रोत्रं प्रथमपदावच्छेदेन द्वितीयपदे ज्ञानमादधाति । द्वितीयपदज्ञानानन्तरं पुनः सम्बन्धस्मरणम् । ततः पदार्थज्ञानम् । तेन द्वितीयपदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानसहायात् श्रोत्रात तथैव तदवच्छेदेनोत्तरोत्तरपदज्ञानं तावद्यावदन्त्यपदज्ञानमिति । तज्ज्ञाना. નત્તર ૨ ગ્રાનયાત્રા નાત્ર પૂર્વમળમુvયુકતે તH૪શ્ય વિનારાपतितपदज्ञानकृतावच्छेदमहिम्नैव सिद्धत्वात । तस्य हिं फलमन्त्यपदावगमसमये सकलपूर्वपदोपस्थापनम् । तच्च विनश्यदवस्थपूर्वपूर्वपदज्ञानकृतोत्तरोत्तरपदानुरागवलादेव लब्धमिति किं तत्स्मरणेन ? तदभावाच्च नात्र ज्ञानयोगपद्यादिचोद्यावसरः समस्ति । यथोपदर्शितान्त्यपदज्ञानमेव च वाक्यार्थज्ञानमिति न चरितार्थत्वमस्यान्यत्र इत्येवं वाक्यादेव वाक्यार्थप्रत्ययः सेत्स्यति, न पदार्थेभ्य इति । 125. વળી બીજે કઈ કહે છે – પ્રથમ પદજ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે, પછી પદાર્થ જ્ઞાન થાય છે. પદાર્થજ્ઞાનથી પદજ્ઞાનની વિનશ્યત્તા (= વિનશ્યન્ અવસ્થા) થાય છે. વિનશ્યન્ અવસ્થાવાળા પદજ્ઞાનની સહાયથી શ્રેત્ર પ્રથમ પદના અવછેદ (= ઉપરાગ) પૂર્વક દિનીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. દ્વિતીય પદના જ્ઞાન પછી ફરી સંકેતસ્મરણ થાય છે પછી દ્વિતીય પદના અર્થનું જ્ઞાન થાય છે. આ પદાર્થજ્ઞાનથી દ્વિતીય પદના જ્ઞાનની વિનશ્યત્ત થાય છે. વિનશ્યત અવસ્થાવાળા, આ દ્વિતીય પદના જ્ઞાનની સહાયથી શ્રેત્ર તે જ પ્રમાણે દ્વિતીય પદના અવચ્છેદ ઉપરાગ) પૂર્વક તૃતીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, અને એ જ પ્રમાણે તે તે પદના અવછેદ (ઉપરાગ) પૂર્વક ઉત્તરોત્તર પદનું જ્ઞાન થતું રહે છે જ્યાં સુધી અંત્ય પદનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. અંત્ય પદના જ્ઞાન પછી, જેમ પહેલા જણાવેલી પ્રક્રિયામાં પૂર્વ પદોના સ્મરણની આવશ્યકતા છે તેમ અહીં પૂર્વપદેના સ્મરણની આવશ્યકતા નથી, કારણ કે પૂર્વ પઢના સ્મરણનું ફળ તે વિનાશદશા પન્ન પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અવછેદ (= ઉપરાગ)ના મહિમાથી જ સિદ્ધ થઈ જાય છે. પૂર્વ પદેને સ્મરણનું ફળ છે અંત્ય પદને જ્ઞાનના સમયે સકલ પૂર્વપદનું ઉપસ્થાપન, અને તે ફળ વિનશ્ય અવસ્થાવાળા પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અનુરાગના (=ઉપરાગના) બળે જ પ્રાપ્ત થઈ ગયું છે, તો પછી પૂર્વપદેના સ્મરણાની શી જરૂર ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy