SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ܪܕ܀ વૈરાગ્ય જમાવવા માટે પણ ક્ષણિકવાર વગેરે જરૂરી નથી સ્થિર પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ વિષયોમાં રહેલા દોષોના દર્શન દ્વારા વિવેકીઓને વૈરાગ્ય થાય છે જ; વૈરાગ્ય જન્માવવા માટે શૂન્યવાદ આદિનું પ્રતિપાદન કરવું એ તે વાંકો આડે અને છેતરપી ડીભર્યો માર્ગ છે. પ્રાસ મુમુક્ષુ તે ઊલટું “સર્વ ક્ષણિક છે, ‘સવ નિરાત્મક છે', 'સર્વ શૂન્ય છે વગેરે વચનેને તકબધિત જાણી છેતરપીંડીભર્યો તે ઉપદેશ હોવાની આશકા કરે છે. 201. સ ષ યુદ્ધિાવાનાં વાપરિપ્રઃ | __ प्रतारणपराणां वा न तु तत्वार्थदर्शिनाम् ।। [20]. જેમનામાં બુદ્ધિ નથી તેઓએ અથવા તો બીજાઓને છેતરવામાં રક્ત જનોએ શુન્યવાદને સ્વીકાર કર્યો છે, પરંતુ તવાર્થને સાક્ષાત્કાર જેમણે કર્યો છે તેમણે શુન્યવાદને સ્વીકાર કર્યો નથી. 202. તમાGરીક્ષામાળો શાર્દૂતાવતા विज्ञानाद्वैतपक्षोऽपि गन्धर्वनगरायते ।। 202. તેથી પરીક્ષા કરાતાં શબ્દાદ્વૈત આદિ પક્ષની જેમ વિનાદ્વૈતપક્ષ પણ ગંધર્વનગરની જેમ મિથ્યા છે. 203. તહેવમધૈતદશા ન દત્ત जनस्य निःश्रेयससम्पदागमः । अतो यथोक्तात्मसुतत्त्वचिन्तया कृती व्यवस्येदपवर्गसिद्धये ॥ . 203. આમ અતદષ્ટિવાળાઓ નિઃશ્રેયસની સંપત્તિની માણસને થતી પ્રાપ્તિને દેખતા નથી. માટે ડાહ્યા માણસે ન્યાયદર્શનમાં જણાવ્યા મુજબ આત્મારૂપ સુતત્વનું ચિતન કરી અપવગને સિદ્ધ કરવા નિચય (= સંક૯૫) કરો. 204. સાંભૈરવવાઘનવિઘાડુ: કાયામનો अन्यत्वाधिगमोऽभ्युपाय इति स प्रागेव निर्वासितः । अज्ञा शक्तिमती विकारबहुला बध्नात्यकिञ्चित्करं __ भूयो न प्रकृतिः पुमांसमिति वा कस्तां नियन्तुं क्षमः ॥ पुंसा न किञ्चिदपि बन्धनिदानभूत- . ___ मत्यल्पमात्रमपि कर्म कृतं कदाचित् । मथ्नाति तं प्रकृतिरेव निरङ्कुशेषा ___ मत्ता करेणुरिव पद्मवनानि भूयः ।।. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy