SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ પૂર્વવર્ણજનિત સંસ્કારવાળે અંત્ય વર્ણ અર્થપ્રત્યાયક નથી જ્ઞાનેનું સામસ્ય [ અર્થનું જ્ઞાન કરાવે ] છે કે અનેક પુરુષોએ બેલેના વર્ષોના જ્ઞાનનું સામા ? તેમાં એક સમયે અનેક પુરુષોએ બેલેલા વર્ષે લાહલરૂપ હોઈ તેમને સ્વરૂપભેદ જાણ મુકેલ છે, એટલે કોનું સામત્ય કે અસામત્ય વિચારીએ? તે પ્રકારનું સામાન્ય હેય તે પણ અર્થની પ્રતીતિ તે થતી જ નથી. એક વક્તાએ બેલેલા વણેને કેમ અવસ્થંભાવી છે, કારણ કે એક વક્તાએ બેલેલા વણે પ્રયત્ન (ઈષસ્પષ્ટતા આદિ), સ્થાન (તાલ આદિ) અને કરણના (જિહવામૂલ આદિ) ક્રમને છેડતા નથી. વને કમ હતાં એક એક વણે પેદા કરેલી અર્થ પ્રતીતિ પ્રાપ્ત થાય, પરંતુ એક એક વર્ષો પેદા કરેલી અથ પ્રતીતિ દેખાતી નથી. એટલે વર્ષો કાં તે એક એક (અર્થાત વ્યસ્તપણે) અર્થ પ્રતીતિ ઉત્પન્ન કરે કાં તો ભેગા મળીને ( અર્થાત સમસ્તપણે), પરંતુ એ બેમાંથી એક પણ વિકલ્પ ઘટતે ન હોઈ વર્ષો અર્થવાચક નથી. વર્ણવિષયક જ્ઞાનની બાબતમાં પણ આ બે વિકલ્પો કરવા જોઈએ. તે જ્ઞાને પણ યુગપત સંભવતા નથી. તે જ્ઞાનેને ક્રમ હેતાં એક એક વર્ણજ્ઞાનમાંથી અર્થજ્ઞાન થવાની આપત્તિ આવે. ____10. यदप्युच्यते पूर्वपूर्यवर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः प्रत्यायक इति तदप्ययुक्तम् । संस्कारो हि नाम यदनुभवजनितस्तद्विषयमेव स्मरणमुपजनयति, न पुनरर्थान्तरविषयं ज्ञानमिति । स्मृतिद्वारेण तर्थप्रत्यायकोऽसौ भविष्यतीति चेत् , एतदपि नास्ति, ज्ञानयोगपद्यप्रसङ्गात् । अन्त्यवर्णज्ञानानन्तरं हि पूर्ववर्णस्मरणमिव समयस्मरणमपि तदैवापतति, ततश्च ज्ञानयोगपद्यम् । न च क्रमोत्पादे किञ्चित् कारणमुत्पश्यामः । अथापि तेन क्रमेण भवेतां, तथाऽपि तदानीमन्त्यवर्णज्ञानमुपरतमिति कस्य साहाय्यकं पूर्ववर्णस्मृतिर्विदधातीति ? एतच्चानेकपूर्ववर्णविषयामेकां स्मृतिमभ्युपगम्योक्तं, न पुनरेकाऽनेकपूर्ववर्णगोचरा ‘स्मृतिः । कुतः - भिन्नोपलम्भसंभूतवासनाभेदनिर्मिताः । भवेयुः स्मृतयो भिन्ना न त्वेकाऽनेकगोचराः ॥ अथ वदेत् संकलनाज्ञानमेकं सदसद्वर्णगोचरं भविष्यति, तदुपारूढाश्च वर्णा अर्थ प्रत्याययिष्यन्तीति तदपि दुराशामात्रम् , तथाविधज्ञानोत्पत्तौ कारणाभावात् । न चेन्द्रियमतीतवर्णग्रहणसमर्थम् । न संस्कारो वर्तमानग्राही भवति । न च युगपदिन्द्रिय संस्कारश्चेमा बुद्धिं जनयतः । संस्कारस्य सहचरदर्शनाधाहितप्रबोधस्य सतः स्मरणमात्रजन्मनि नितिसामर्थ्यस्येन्द्रियेण सह व्यापाराभावात् । तस्मान्न वर्णा વાવ: | 10. પૂર્વ પૂર્વ વર્ષે ઉત્પન્ન કરેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અને પ્રત્યાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અયોગ્ય છે, કારણ કે સંસ્કાર જેવસ્તુના અનુભવથી પડે છે તે વસ્તુનું જ સ્મરણ ઉત્પન્ન કરે છે, તેનાથી અન્ય વિષયનું જ્ઞાન (રસ્મરણ) ઉત્પન્ન કરતા નથી. જો કહે કે સ્મૃતિ દ્વારા અન્ય વર્ણ અને પ્રત્યાયક બનશે તે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy