SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ નિત્ય આત્મા નથી, કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધ મત अन्येऽपि सर्वे संस्कारा अक्षणिका इति गृह्यताम् ॥ क्षणिकं चेष्यते कार्य न क्वचित् किञ्चिदाश्रितम् । स्वतन्त्र ज्ञानमेवातो नान्यस्तेनाऽनुमीयते ॥ ज्ञानस्यैव प्रभेदोऽयमिच्छाद्वेषसुखादिकः । न वस्त्वन्तरमित्येवं न ततोऽप्यन्यकपनम् ।। गुणत्वमपि नास्त्यस्य यतोऽधिष्ठानकल्पना । न गुणव्यतिरिक्तश्च गुणी नामास्ति कश्चन । નિરાશg વિજ્ઞાન ઘણુ સામgિ | कथं स्मृत्यादिकार्य वा परलोकोऽपि वा कथम् ।। सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतविप्रणाशौ पराक्रियेते ? येन हि ज्ञानेन चैत्यवन्दनादि कर्म कृतं, तस्य विनाशान्न तत्फलोपभोगः यस्य च फलोपभोगः तेन न तत्कर्म कृतमिति । 57. હવે બદ્રિો કહે છે— અમારે આત્માની કલ્પના કરવાથી શું ? કેવળ જ્ઞાનના આધારે પૂર્વોકત વ્યવહાર સિદ્ધ થાય છે. Rયાયિક- શું બૌદ્ધો જ્ઞાનને આત્માની જેમ નિત્ય સ્વીકારે છે કે જે પહેલાં દર્શાવેલ અનુસંધાન, સ્મરણ આદિ ક્રિયા કરવા સાથું હેય ? બૌદ્ધગૃહે જ્ઞાન નિત્ય ક્યાંથી હશે ? [જે તમે બૌદ્ધો જ્ઞાનને નિત્ય સ્વીકારો તે ] બીજા બધા સંસ્કારો પણ નિત્ય છે એમ તમે સ્વીકારે. [ પરંતુ તમે તે બધા સંસ્કારોને (કાર્યોને) ક્ષણિક ગણે છે.] પ્રત્યેક કાર્યોને તમે ક્ષણિક ઈરછા છે, પરિણામે તે ક્યાંય આશ્રિત નથી. તેથી જ્ઞાન સ્વતંત્ર જ છે અર્થાત ક્યાંય આશ્રિત નથી. એટલે તેના વડે અન્યનું (અર્થાત તેના આશ્રય આત્માનું ) અનુમાન થતું નથી. વળી બૌદ્ધમતે આ ઈછા, દ્વેષ, સુખ, વગેરે જ્ઞાનના જ ભેદે છે, જ્ઞાનથી જુદી વસ્તુ નથી, એટલે આમ ઈચ્છાદિ વડે અન્યની (= આત્માની) કલ્પના કરવામાં આવી નથી. [આશ્રયરહિત ગુણ હો અસંભવ છે, એટલે] જ્ઞાનમાં ગુણપણું પણ નક્કી જેથી તેના આશ્રયની કલ્પના કરવી પડે. ગુણથી અતિરિક્ત ગુણી નામને કોઈ છે નહિ. [આની સામે અમે યાયિકે બોદ્ધોને પૂછીએ છીએ કે] ક્ષણિક, નિરાશ્રય વિજ્ઞાન ય તો સ્મૃતિ વગેરે કાર્ય કે પરલેક પણ કેવી રીતે ઘટે છે અને પરલેક હેય તે પણ અકૃતાભ્યામ અને કૃતપ્રભુશ એ બે દેનું નિરાકરણ કેવી રીતે થાય છે જે જ્ઞાને ચૈત્યવંદન આદિ કર્મ કર્યું તે જ્ઞાનને નાશ થઈ જવાથી તે જ્ઞાન તે કર્મના ફળનો ઉપભોગ કરી શકશે નહિ. અને જે જ્ઞાન તે કર્મના ફળને ઉપભોગ કરે છે તે જ્ઞાને તે કર્મ કર્યું નથી. 58. नैष दोषः, कार्यकारणभावस्य नियामकत्वात् । अमादिप्रबन्धप्रवृत्तो हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । एष एव च सन्तान इत्युच्यते । तत्कृतश्चायमनुसन्धानादिकार्यनियमः । सन्तानानादित्वादविच्छेदाच परलोकोऽपि न क्लिष्टकल्पनः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy