SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પદોની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે એ યાયિક મત ૫૫. सप्तमं प्रमाणमवतरति पारायं नामेति । तच्च नेष्टम् । अतो न पदार्थनिमित्तको वाक्यार्थप्रत्ययः । 16. ‘પદે પિતા પોતાના અર્થનું અભિધાન કરીને વ્યાપાર કરતાં અટકી જાય છે એમ કહેતા શાબરભાષ્યકારે અભિધા વ્યાપારમાં જ શકિતની વિરતિ કહી છે (અર્થાત અભિધાત્રી શક્તિની જ વિરતિ કહી છે.) તાત્પર્યશકિતની વિરતિ કહી નથી. અભિધાન કરીને વ્યાપાર કરતા અટકી ગયેલા પદો જે અર્થપરક હોય છે તે અર્થમાં તે તેમને વ્યાપાર અટકી ગયે હેતે નથી જ. આમ વાકયાર્થજ્ઞાનની શાખતા ચાલી જતી નથી. શબ્દ (૫૬) સર્વથા સર્વાત્મના વ્યાપાર કરતો અટકી જતો હતો તે વાક્યર્થજ્ઞાનની શાબ્દતા અવશ્ય નાશ પામત. શબ્દના જ્ઞાનમાં તેનું મૂળ હોવાથી વાક્યર્થજ્ઞાનના શબ્દમાં શ્રી નવ પણ હેય કારણ કે વાકયાથંજ્ઞાનનું મૂળ પરંપરાથી શ્રેત્રમાં છે. જે શબ્દને વ્યાપાર સર્વથા અટકી જતું હોય તે પછી તે કર્યું પ્રમાણ છે કે જેનું ફળ વાક્યર્થજ્ઞાન છે એ અમે જાણતા નથી. તે પ્રત્યક્ષ નથી, કારણ કે વાક્યર્થ અતીન્દ્રિય છે. તે અનુમાન નથી, કારણ કે “અને આ વાયાર્થજ્ઞાન અનુમાન નથી” વગેરે ગ્રંથવિસ્તર દ્વારા તમે પોતે જ તેને નિરાસ કર્યો છે. તે શબ્દ નથી કારણ કે શબ્દને વ્યાપાર તે અટકી ગયું છે. સામાન્ય (= પદાર્થો) વિશેષ ( = વાક્ષાર્થ) વિના ઘટતા ન હઈ વિશેનું જ્ઞાન કરાવે છે. એ ન્યાયે એ પ્રમાણે અથપત્તિ છે એમ જે તમે કહે તે અમે પૂછીએ છીએ કે આ વાક્યર્થ એ શું અર્થપત્તિગમ્ય ધર્મ છે ? એને અર્થપત્તિ ગમ્ય ધર્મ માનવો યુકત પણ નથી કે ઈષ્ટ પણ નથી [ કારણ કે તમારે મીમાંસકને મતે ધર્મ તો કેવળ શબ્દપ્રમાણગમ્ય છે-વેદગમ્ય છે]. તેથી પરિણામે આ સાતમું પારાર્થ નામનું પ્રમાણ ઊતરી આવે છે અને તે પણ ઇષ્ટ નથી, [ કારણ કે તમે ભાદ મીમાંસકો છ પ્રમાણને જ સ્વીકારે છે ] નિષ્કર્ષ એ કે વાક્યર્થનું નિમિત્ત પદાર્થ નથી. 117. यदप्युक्तम् अन्वयव्यतिरेकाभ्यां पदार्थनिमित्तकत्वं वाक्यार्थस्यावगम्यते इति, तत्र पदार्थसंसर्गस्वभावत्वाद्वाक्यार्थस्य सत्यं तत्पूर्वकत्वमिष्यते एव, वाक्यप्रतिपत्तेस्तु न तज्जन्यत्वं, शब्दव्यापारानुपरमात् । मानसे चापचारे सति पदानामपि ग्रहणं नास्त्येव, यतः क्षणान्तरे समाहितचेतास्स वक्ति 'नाहमेतदश्रौषम् अन्यत्र मे માડમૂત, પુનર્ટૂરિ તિ | રૂતરથા હૈિ પઢાને સૂવા તમેવાવ છે , ન पुनः पृच्छेत् । तस्मात पदानां ग्रहणमेव तत्र वाक्यार्थावगमे निमित्तम् । 17. વળી, તમે જે કહ્યું કે અત્ય-વ્યતિરેક દ્વારા વાકયાર્થીનું પદાર્થનિમિત્તક હેવાપણું અનુમિત થાય છે તેમાં અમારે કહેવાનું કે વાકયાર્થ પદાર્થસંગ સ્વભાવ હોઈ સાચે જ વાક્યાÁજ્ઞાનને પદાર્થપૂર્વક અમે ઈચ્છીએ છીએ જ, પરંતુ વાકયાર્થજ્ઞાનને અમે પદાર્થ જન્ય ઈચ્છતા નથી, કારણ કે વાકયાર્થજ્ઞાન વખતે શબ્દને વ્યાપાર અટકી ગયો હતો નથી. માનસ અનવધાન હોય ત્યારે પદનું પણ ગ્રહણ નથી જ હેતું, કારણ કે પછીની ક્ષણે સમાહિત ચિત્તવાળા કહે છે, “મેં આ સાંભળ્યું ન હતું, મારું ચિત્ત બીજે હતું, ફરી બેલે.” જો માનસ અનવધાન વખતે પદનું ગ્રહણ તેણે કહ્યું હોત તો પદેનું સ્મરણ કરી તેમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy