SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણનું શિષ્ટપ્રયોગમૂલત્વ પણ ઘટતું નથી ૧૦૭ इति, "तस्मादशेषा व्याकृता वागुच्यते” इत्यादिवचनान्तरमूलताऽपि व्याकरणस्मृतेः પ્રયુi | 201. “તેથી બ્રાહ્મણે સ્વેચ્છિત (અશુદ્ધ) બેલિવું જોઈએ નહિ, કારણ કે જે પ્લે (અશુદ્ધ) શબ્દ છે તે અપશબ્દ (અસાધુ શબ્દ ) છે, બરાબર જાણે અને સારી રીતે પ્રજાયેલે એક રાબ્દ સ્વર્ગમાં અને લેકમાં ઈચ્છા પૂરનાર બને છે, “આહિતાગ્નિ (= અગ્નિહોત્ર કરનારે) અપશબ્દનો પ્રયોગ કરીને પ્રાયશ્ચિત્તરૂપે સારસ્વતી ઇષ્ટિ કરેતેથી સંપૂર્ણપણે વ્યાકૃત વાણુને વાન્ કહેવામાં આવે છે વગેરે અન્ય વચમાં પણ વ્યાકરણસ્કૃતિનું મૂળ હેવાને પ્રતિષેધ અમે કર્યો છે, કારણ કે તે વાક્યો અથવાદરૂપ છે.] 202. શિષ્ટાથોનમૂળ તર્દિ કયારબરકૃતિરતુ | જે શિષ્ટા રૂતિ gછો वक्तुमर्हसि । किमभिमतगवादिसाधुशब्दव्यवहारिणो, गाव्याद्यपशब्दवादिनी, द्वये वा ? आये पक्षे दुरुत्तरमितरेतराश्रयत्वम् , शिष्टप्रयोगमूलं व्याकरणं व्याकरणविदश्च शिष्टा इति । न ह्यशिक्षितव्याकरणास्तत्संस्कृतगवादिशब्दप्रयोगकुशला भवन्ति । मध्यमपक्षे गाव्यादिव्यवहारिणः शाकटिकाः शिष्टाः, तत्प्रयोगमूलं गवादिशब्दसंस्कारकारि व्याकरणमिति व्याहतमिव लक्ष्यते । तृतीये तु पक्षे गोगाव्यादिशब्दयोगसांकर्यात् किंफलं व्याकरणं भवेत् । 202. તમે કહેશે કે, તે પછી વ્યાકરણસ્મૃતિનું મૂળ શિષ્ટપ્રયોગમાં છે. અમે જ્યારે પૂછીશું કે શિષ્ટ કે ત્યારે તમારે તેને ઉત્તર આપવો જોઈએ; શું તમને અભિમત ગો' આદિ સાધુ શબ્દો બોલનારા શિષ્ટ છે કે “ગાવિ વગેરે અપશબ્દ બોલનારા અશિક્ષિત શિષ્ટ છે કે બને ?' પ્રથમ પક્ષ સ્વીકારતાં ન પાર કરી શકાય એવો ઇતરેતરાશ્રયદોષ આવે શિષ્ટપ્રગમૂલાક વ્યાકરણ છે અને વ્યાકરણવિદો શિષ્ટ છે, કારણ કે વ્યાકરણ ન ભણેલે વ્યાકરણથી સંસ્કૃત “ગૌ આદિ શબ્દોનો પ્રયોગ કરવા કુશળ નથી. બીજ વચલા પક્ષમાં ગાવિ' આદિ શબ્દ બેલનારા ગાડું હાંકનારા શિષ્ટ છે અને તે શિષ્ટોના પ્રયોગમાં વ્યાકરણનું મૂળ છે જે વ્યાકરણ “ગ” આદિ શબ્દને સંસ્કાર કરનારું છે, એમ માનતાં તે વદવ્યાઘાત જેવું જણાય છે. ત્રીજા પક્ષમાં ગ” ગાવિ આદિ શબ્દપ્રયોગોની સેળભેળ થઈ જવાને કારણે વ્યાકરણનું ફળ શું બનશે? 203. વૈદ્યકશ્રુતિરિવાવંયતિરેવામૂતિ ત, વૈચામૃતેતુ યુમન્વયંव्यतिरेकमूलत्वं तथादर्शनादिति । तदनयाऽपि दिशा न प्रयोजनवत्तामुपयाति વ્યાજખમ્ | 203. જે વૈદ્યકશ્રુતિની જેમ વ્યાકરણસ્મૃતિ અન્વય-વ્યતિરેકમૂલક છે એમ તમે કહે તે અમારે કહેવું જોઈએ કે વૈદ્યકમૃતિનું તે અન્વય-વ્યતિરેકમૂલત્વ છે કારણ કે તેવું દેખાય છે [ પરંતુ વ્યાકરણનું અન્વય-વ્યતિરેકમૂલત્વ નથી કારણ કે તેવું દેખાતું નથી.] નિષ્કર્ષ એ કે આ રીતે પણ વ્યાકરણ પ્રજનવાળું બનતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy