SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ i માત્ર વાસનાભેદ દ્વારા જ જ્ઞાનેને ભેદ સમજાવી ન શકાય ત્ર 184. જો તમે કહે કે એક રૂપ સમ્યક્પ્રમાણથી પરિનિશ્ચિત છે જ્યારે બીજુ રૂપ કાલ્પનિક છે એવું પ્રતીત થાય છે તે અમે કહીશું કે એમ હે, એમાં શે! દેખ છે ? ચિત્રરૂપમાં અનેક વર્ણના સમાવેશ દેખાય છે. એક ઠેકાણે વિરેધ કે અવિરોધ દેખી વિરાધ કે અવિરેશધની ૯પના કરવી ઉચિત નથી. અબાધિત જ્ઞાનને આધારે જ વસ્તુસ્થિતિએ વાસ્તવિક છે એ સિદ્ધ થાય છે, વસ્તુસ્થિતિ કલ્પનાનિર્મિત નથી વસ્તુના તારૂં ખભૂત સત્તા કે અસત્તાની અપેક્ષા રાખ્યા વિના શબ્દપ્રયોગની સાધુતાને કેવળ વ્યાકરણાનુસાર સમજાવાય છે . એક સ્ત્રી વ્યક્તિમાં પુત્વ કે બહુત્વ નથી હતું પરંતુ ‘દારા ' (દરનું પુ. બહુવચન ) શબ્દ એક સ્ત્રી વ્યક્તિમાં પ્રયોજાતે સાધુ છે. પરંતુ તેટલામાત્રથી શબ્દ અર્થાાંપશી' છે એવું સ્થિર થતું નથી. જેવી તદાત્મક ( = વહુવચનાદિયુક્ત) વસ્તુ છે તેવી જણવવાને માટે શબ્દ સમ છે. પરિવ્રાજક વગેરેને એક સ્ત્રી શરીરમાં થતી કુણુપ આદિની પ્રતીતિએ અથ શૂન્યતાને સિદ્ધ કરતી નથી, કારણ કે એક અર્થમાં અનેક શક્તિઓ છે. શું નારી કૂતરા વડે ભક્ષિત થવી શકય નથી ? શું નારી કામના કમ-૧૨ ૨માવતી નથી ? યાગીને માટે કયા રૂપે તે સ્ત્રી શબથી વિશેષતા હાય ! બધાંને આ ત્રણે પ્રતીતિએ થતી નથી કારણ કે સહકારીએ અભાવ છે. પ્રાણી દીઠ નિયત જુદા જુદા પ્રકારની વાસનાએરૂપ સહકારીની અપેક્ષા રાખીને તે તે પ્રાણીને તે તે જ્ઞાન થાય છે, એટલે બધાંને એક વસ્તુનુ બધી રીતે સરખું જ્ઞાન થતુ નથી. 185, ઘેવું વાસનામેક્ત્ર વિવિધપ્રતિમોદ્રઢેતુમૈતિ, किमर्थ कल्पनया ? अयि साधो ! किमद्यापि न परिहरसि सुचिरं गुणितां कल्पनावाचोयुक्तिम् ? न ह्यर्थः कल्प्यते, अपि तु प्रतिभासते एव । बहुरूपस्य तु तस्यैकतमरूपपरिच्छेदनियमे किमपि वासनादि कारणं क्वचित् कल्प्यते, कस्तावताऽर्थनिह्नवस्यावसरः ? 185, વિજ્ઞાનાદ્વૈતવાદી— જો એ રીતે વાસનાભેદ જ વિવિધ જ્ઞાનાના ઉદ્ભવનું કારણ હુંય તે અથની કલ્પના કરવાનું શું પ્રયેાજન ? વૈયયિક— અરે એ સજજન ! શુ હજુ પણ અકલ્પનાની લાંબા સમયથી અભ્યસ્ત વાચેયુક્તિ તમે છેાડતા નથી ? અથ'ની કલ્પના નથી કરવામાં આવતી પણુ અથ પ્રતિભાસે છે જ. અર્થાંના અનેક રૂપોમાંથી અમુક એક રૂપના જ્ઞાનનું નિયમન કરવામાં કોઈક વાસન!'ઃ કારણ કયારેક કલ્પવામાં આવે છે. પરંતુ તેટલામાત્રથી અથ'ના પ્રતિષધને અવાર કાં ઊભા થાય છે ? 186. યોń વાસનામેર્ત્ર જ્ઞાનવૈશ્વિયાળમ, તરતજાયવારળभावप्रबन्धश्च बीजांकुरवदनादिर्ज्ञानवासनयोः इति, तदप्यघटमानम् । केयं वासना नाम ? ज्ञानादव्यतिरिक्ता चेत्, साऽपि स्वच्छ रूपत्वान्न ज्ञानकालुष्यकारणं भवेत् । ज्ञानव्यतिरिक्ता चेद् वासना तद्वैचित्र्यहेतुश्च सोऽर्थ एव पर्यायान्तरेणोक्तः स्यात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy