SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કેટલાક બૌદ્ધો ક્ષણિકતાને પ્રત્યક્ષગમ્ય માને છે -9. વળી, કાપી નાખેલા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં સાદને કારણે દેખાતી પ્રત્યભિજ્ઞા સ્તન્મ આદિમાં પણ તે જ રીતે સ્થિરતાને ઘટાવશે નહિ જે તમે કહે કે કાપી નાખેલા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તે બાધક છે એટલે કેશ નખની સ્થિરતા તે ઘટાવશે નહિ [ પ સ્તંભ આદિમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તો કોઈ બાધક નથી એટલે સ્તંભ આદિની સ્થિરતાને પ્રત્યભિજ્ઞા ઘટાવશે, તે તે બરાબર નથી ], કારણ કે અહીં પણ બાધક છે એમ અમે કહ્યું છે, કારણ કે પરસ્પર વિરોધી ભૂતકાળ આદિ કાળોને એમાં સમાવેશ દુર્ઘટ છે. તેથી પ્રત્યભિજ્ઞારૂપજ્ઞાનને બાધક સંભવતો હોઈ, વસ્તુઓનું આનુ માનિક ક્ષણિકત સિદ્ધ થયું. 80. શારે પુનઃ પ્રત્યક્ષTખ્યત્ર ક્ષવિમાનક્ષત્તે | नातीतानागतौ कालौ विचारयति चाक्षुषम् । वर्तमानक्षणश्चक इति तन्निष्ठमेव तत् ।। यदि वर्तमानताव्यतिरिक्तग्राहि प्रत्यक्षमिष्यते तद्वक्तव्यम्-किं पूर्वविज्ञानमनागतकालावच्छिन्नपदार्थग्रहणनिपुणम् उत उत्तरविज्ञानमतीतकालालिङ्गितभावाकलनकुशलमिति ? तत्राद्यविज्ञानसमुपजननसमये तत्क्षणातिरिक्तभाविकालासन्निधानात् न तेन तद्ग्रहणम् , अनागतग्रहणे वा कथमागामिजन्मग्रहणं न स्यात् ? उत्तरविज्ञानप्रसवसमयेऽपि भूतकालस्य भूतत्वादेव न सन्निधानम् ,असन्निहितभूतकालग्रहणे वा पूर्वजन्मग्रहणप्रसङ्गः । ___ अथ वर्तमानानुप्रवेशेन भूतभाविनोः कालयोर्ग्रहणं मन्यसे तर्हि वर्तमानानुप्रवेशात् वर्तमान एव स कालः गृहीतः स्यात् , न भूतो भावी वा । अथ न कश्चिदेव कालः कचिद् गृह्यते, अर्थ एव प्रकाशते केवल इति । ____ तदयुक्तं, तदनवच्छिन्नभावग्रहणस्य भवद्गृहे चानभ्युपगमात् । 80. બીજા ક્ષણિકત્વને પ્રત્યક્ષગમ્ય જણાવે છે. ચાક્ષુષ પ્રત્યક્ષ અતીત અને અનાગત કાળને વિચાર કરતું નથી. એક ક્ષણ જ વર્તમાન છે એટલે પ્રત્યક્ષ પણ તે એકક્ષણનિષ્ઠ છે જે પ્રત્યક્ષને વતમાનતાથી જુદા ભૂતતા કે ભવિષ્યત્તાનું ગ્રહણ કરતું તમે ઈચ્છતા હે તે તમારે કહેવું જોઈએ કે શું પૂર્વ વિજ્ઞાન અનાગતકાલવિશિષ્ટ પદાર્થોને ગ્રહણ કરવામાં નિપુણ છે કે ઉત્તરવિજ્ઞાન અતીતકાલવિશિષ્ટ પદાર્થનું આકલન કરવામાં કુશળ છે ? તેમાં પૂર્વ વિજ્ઞાનની ઉત્પત્તિ વખતે તે ક્ષણથી અતિરિક્ત અનાગતકાલનું સન્નિધાન ન હોવાથી પૂર્વ વિજ્ઞાન અનાગતકાલનું ગ્રહણ કરતું નથી; અથવા જે પૂર્વવિજ્ઞાન અનાગત કાલનું ગ્રહણ કરતું હોય તે આગામી જન્મનું ગ્રહણ કેમ ન થાય? ઉત્તરવિજ્ઞાનની ઉત્પત્તિ વખતે પણ ભૂતકાળ અતીત થઈ ગયું છે તેનું સન્નિધાન નથી, અને જો અસન્નિહિત ભૂતકાળનું ગ્રહણુ ઉત્તરવિજ્ઞાનથી થતું હોય તે પૂર્વજન્મના ગ્રહણની આપત્તિ આવે. જો તમે એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy