SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ છ બ્રહ્મથી અભિન્ન હતાં છ પરસ્પર અભિન્ન બની જાય परमानुभवो नेतरत्रेति । एवमेकस्मिन्नपि परमात्मनि कल्पनामात्रप्रतिष्ठेष्वपि जीवात्मसु बद्धमुक्तव्यवस्था सिद्धयत्येवेति एकात्मवाद एवायमागमानुगुण उपगन्तुं युक्तः, नानन्त्यमात्मनाम् । ब्रह्मदर्शनमेवातो निःश्रेयसनिबन्धनम् । મેનમૂઢનાં સત્તાવિરતિઃ કુત: || રૃતિ | 86 નૈયાયિક - પરમાત્માથી છો અનન્ય હોવાથી, છે પણ અન્યોન્ય અનન્ય છે, એટલે એક બદ્ધ થતાં કે મુક્ત થતાં બધા બદ્ધ થાય કે મુક્ત થાય. અદ્વૈત વેદાન્તી – એ કતક કલુષિતમતિ ! કેમ સમજાવવા છતાં સમજતો નથી ? ઘટ કાશની બાબતમાં ઘટ ભાંગી જતાં પરમાકાશમાં ઘટાકાશ પ્રતિષ્ઠિત થઈ જાય છે, [પરંતુ તે વખતે પટાકાશ પણ પરમાકાશમાં પ્રતિષ્ઠિત થતું નથી. એક જ જીવને પણ ઉપાધિભેદે સુખદુઃખના અનુભવોને ભેદ થતે દેખાય છે – “મને પગે વેદના થાય છે' “મને માથામાં વેદના થાય છે” એમ. તીવ્રતર સૂર્યતાપને કારણે અત્યંત વ્યાકુળ બનેલા માણસના જે શરીરાવયવ ઉપર સેવકે શિશિરહરિચંદનને લેપ કરે છે ત્યાં જ તાપજનિત દુઃખના ઉપરમને અનુભવ થાય છે. અન્યત્ર થતો નથી તેવી જ રીતે, એક પરમાત્મામાં કલ્પનામાત્રથી પ્રતિષ્ઠિત જીવાત્માઓમાં બદ્ધમુક્તવ્યવસ્થા ઘટે છે જ. એટલે આગમસંમત એકામવાદને જ સ્વીકારો યોગ્ય છે, અનન્ત આત્માઓને સ્વીકારવા યોગ્ય નથી. તેથી બ્રહ્મદર્શન જ નિઃશ્રેયસૂનું કારણ છે. ભેદદશનથી મૂઢને સંસારને ઉપરમ (નાશ) કયાંથી થાય ? 87. अत्राभिधीयते । कपटनाटकरहस्यप्रक्रियाकूर्चीपरचने तदनुगुणदृष्टान्तपरम्परोपपादने च किमुच्यते परं कौशलं भवताम् ! प्रमाणवृत्तनिरूपणे तु तपस्विन एव भवन्तः । तथा हिं-भेदस्य प्रमाणबाधितत्वात् किमयमभेदाभ्युपगमो भवताम् , उत खिदभेदस्यैव प्रमाणसिद्धत्वादिति ? द्वयमपि नास्ति । प्रत्यक्षादीनि हि सर्वाण्येव भेदप्रतिष्ठानि प्रमाणानि । यत् तावद् भेदस्य परापेक्षत्वात् अक्षजज्ञानगम्यता नास्तीति तदयुक्तम् , अभेदस्य सुतरां परापेक्षत्वात् । मृत्पिण्डात् प्रभृति घटकर्परचूर्णपर्यन्तकार्यपरम्परापरिच्छेदे तदनुगतमृद्रपताग्रहणे च सति मृदस्तदभिन्नरूपत्वमवधार्यते, नान्यथा । भिक्षवश्चाचक्षते चाक्षुषं व्यावृत्तस्वलक्षणग्राहि, नाभेदविषयम् , अभेदस्य परापेक्षत्वादिति । 87. યાયિક – આનો ઉત્તર અમે આપીએ છીએ. કપટનાટકની રહસ્યપૂર્ણ પ્રક્રિયાઓ રચવામાં અને તેમને અનુરૂપ દૃષ્ટાતોની હારમાળા રજુ કરવામાં, શું કહીએ ?, આપનું પરમ કૌશલ છે પરંતુ પ્રમાણવૃત્તના નિરૂપણમાં તો આપ બિચારા જ છે તે આ પ્રમાણે - ભેદ પ્રમાણબાધિત હોવાથી શું આપે અભેદને સ્વીકાર કર્યો છે કે અભેદ જ પ્રમાણસિદ્ધ હોવાથી આપે અભેદનો સ્વીકાર કર્યો છે ? બને વિકલ્પ ઘટતા નથી, કારણ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેને પાયે ભેદ છે. ભેદ પરાપેક્ષ હોઈ તે પ્રત્યક્ષજ્ઞાનને વિષય નથી એમ તમે જે કહ્યું તે બરાબર નથી, કારણ કે અભેદ પણ સુતરાં પરાપેક્ષ છે. મૃપિંડથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy