SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમભાવી વણે સાથે મળી વાચક બને છે ફોટવાદી – વર્ગો એકે એકે અર્થજ્ઞાનના જનક છે કે બધા સાથે મળી અર્થજ્ઞાનના જનક છે, ઈત્યાદિ વિકલ્પ વડે વણેનું વાચકવ નિરસ્ત થઈ ગયું છે. 34. નૈતત | વિંજરાતે | વ્યસ્તાનાં તાવહૂાવવં નેધ્યતે વનામૂ | समस्ता एव ते वाचकाः । यत्त तत्साभस्त्यं नास्ति क्रमभावित्वादिति तदसत् , क्रमभाविनामपि समस्तानां कार्यकारिणामनेकशो दर्शनात् । यथा युगपद्भाविनः समस्तास्त्रयो ग्रावाणः एकामुखां धारयन्तो दृश्यन्ते तथा क्रमभाविनोऽपि समस्ता ग्रासा एक तृप्तिमुत्पादयन्तो दृश्यन्ते । एकस्मिन्नपि हि ग्रासे हीयमाने न भवति तादृशी तृप्तिः । अतः समस्ता एव ने ग्रासाः तृप्तेः कारगम् । न च समस्ता अपि ते ग्रासाः युगपत् प्रयोक्तुं शक्या: । तथै कानुवाकग्रहणे संस्थानां क्रमभाविनीनामपि सामस्त्ये सति सामर्थ्यम् , एकया संस्थया तदामुखीकरणासम्भवात् । एवं तावल्लोके सामस्त्वं क्रमभाविनां दृष्टम् । 34 નયાયિક - ના, એમ નથી. તે વિકપિ બેટા છે. વર્ષો એકે એકે અથના વાચક છે એમ ઈચ્છવામાં આવ્યું જ નથી. વર્ષો સાથે મળીને જ અર્થના વાચક છે. તેમનું ભેગા થવું સંભવતું નથી કારણ કે તેઓ કમભાવી છે એમ જે તમે કહ્યું તે ખોટું છે, કારણ કે આપણે ક્રમભાવીઓને પણ સાથે મળી કામ કરતા અનેક વાર દેખ્યા છે. જેમ યુગદ્ભાવી પથરાઓ સાથે મળી એક તપેલીને ધારણ કરતા દેખાય છે, તેમ કમલાવી કળિયાઓ સાથે મળી એક તૃપ્તિને ઉત્પન્ન કરતા દેખાય છે. એક પણ કેળિયો ઓછો ડેય તે તેવી તૃપ્તિ થતી નથી. તેથી તે કોળિયાઓ ભેગા મળીને તૃપ્તિનું કારણ બને છે તે ભેગા મળેલ કેળિયાઓને યુગપત પ્રયજવા શક્ય નથી. વળી, ક્રમભાવી સંસ્થાઓ પુનઃ પુનઃ ઉચ્ચારણે)' સાથે મળીને એક અનુવાકના (મંત્રસમૂહના) પ્રહણમાં (મોઢે કરવામાં) સમર્થ બને છે. એક સંસ્થાથી પુન: ઉચ્ચારણથી) એક અનુવાકને મોઢે કરી શકતા નથી. આપણે અનુભવ છે કે એક કને અનેક વાર ઉચ્ચારવામાં – ગોખવામાં આવે છે ત્યારે જ તે મેઢે થાય છે. આને અર્થ એ કે બધા ઉચ્ચારણે ભેગા મળી કને મોઢે કરાવે છે. આ રીતે અહી ક્રમભાવીઓનું સામર્સ્ટ સંભવે છે.] આમ લેકમાં કમભાવીઓનું સામસ્ય દેખાય છે. 35. વેડ પૂરતામ્યા' રૂતીતરેતરોનસિના દૂન સમર્પિતરાદિत्यानामाग्नेयादियागानां पक्षद्वये प्रयोज्यत्वेन चापरिहार्यक्रमाणामेकाधिकारसम्पादकत्वं दृष्टम् । तथा ऐ दवायवं गृह्णाति' 'आश्विनं गृह्णाति' इति सोमग्रहणाभ्यासानां समस्तानां क्रमभाविनां चैकप्रधाननिर्वर्तकत्वं दृष्टमिति । अतश्च नायं विरोधः सामस्त्यं च क्रमभावित्वं चेति । एवं क्रमवर्तिनोऽपि वर्णा एवार्थाभिधायिनो भविष्यन्ति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy