SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ફેટવાદે પસંહાર 31. ઢું ત્રેતાવર્તવ પુન: યોગન– વવપૂર્યો વ્યવહારો ન આવતાંતિ, वाक्येन लोके व्यवहारात् । तस्य चावयवावयविव्यवस्थानुपपत्तेर्निर्भागमेव तद्वाचकं, निर्भागश्च तस्य वाच्योऽर्थ इति । अवान्तरवाक्यमपि प्रयोगयोग्य व्यवहारकारणमिति तन्न निहूनूयते । अविद्यावस्थेयं वर्तते । तत्रेयं व्यवहारवर्तनी यथादृश्यमानैवास्तु । विद्यायां सर्वमेवेदमसारमिति । पदेन वर्णेन वा व्यवहाराभावात् तस्य केवलस्याप्रयोगात् तत्स्वरूपमस्यामपि दशायां न वास्तवमिष्यते इति । ( 31. અહીં તે આટલું જ પ્રયોજન છે–વર્ણપદપૂર્વક વ્યવહાર થતો નથી, કારણ કે લેકમાં વાક્યથી વ્યવહાર થાય છે; વાક્યને વિશે અવયવ-અવયવીની વ્યવસ્થા ઘટતી ન હોઈ તે વાક્યરૂપ વાચક નિભંગ જ છે અને તેને વાચ્ય અર્થ પણ નિભંગ છે. અવાન્તર વાક્ય પણ પ્રયોગગ્ય છે અને વ્યવહારનું કારણ છે, એટલે તેને પ્રતિષેધ કરવામાં આવતો નથી. આ તે અવિદ્યાની અવસ્થા છે. અવિદ્યાવસ્થામાં આ વ્યવહારમાર્ગ જેવો દેખાય છે તે ભલે છે. વિદ્યામાં તે આ બધું અસાર છે. પરંતુ પદથી કે વર્ણથી વ્યવહાર થતો નથી, કારણ કે કેવળ પદને કે કેવળ વર્ણને પ્રયોગ થતો નથી, પદ કે વર્ણનું સ્વરૂપ તે અવિઘાની અવસ્થામાં પણ વાસ્તવિક ઈચ્છવામાં આવ્યું નથી. 32. તમાવે: ત્રવિરહિત: સરિતાદ્રિમાળો वाक्यस्फोटो जनयति मतिं तादृशीं स्वाभिधेये । वर्णास्त्वेते प्रकृतिलघवः कल्पनैकप्रतिष्ठाः तस्मिन्नर्थे विदधति धियं नेत्यलं तत्कथाभिः ।। 32. નિષ્કર્ષ એ કે એક, કમરહિત, જેના મિથ્યાભાગની કલ્પના કરવામાં આવી છે એ વાક્યસ્ફોટ પિતાના વાચનું તેવું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આ વર્ષે તે સ્વભાવથી જ અસાર છે, અસ્થિર છે, કેવળ કલ્પનામાં જ તેઓની સ્થિતિ છે; તેવા આ વર્ષે તે અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. હવે તેની ચર્ચા રહેવા દઈએ. 33. અત્રમથી તે . વિનયમનુમાનમહિમ્ના સ્પોટાડવુપમ:, પ્રત્યક્ષપ્રતીતિबलवत्तया वा ? न तावदनुमानतः स्फोटस्वरूपमुपपादयितुं पार्यते, परिदृश्यमानविशिष्टानुपूर्वीकवर्णकलापकरणेनार्थप्रतीतेर्घटमानत्वात् । ननु व्यस्तसमस्तादिविकल्पैरुत्सादितं वर्णानां वाचकत्वम् । 33. યાયિક - અહીં અમે પૂછીએ છીએ કે શું અનુમાનના મહિમાથી સ્ફોટને સ્વીકાર કરે છે કે પ્રત્યક્ષપ્રતીતિના બળે તેને સ્વીકાર કરે છે ? અનુમાન દ્વારા ફેટનું સ્વરૂપ ઘટાવવું શક્ય નથી, કારણ કે દેખાતી વિશિષ્ટ આનુપૂર્વીવાળા વર્ગો દ્વારા અર્થજ્ઞાન ઘટે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy