SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વાગૈવિધ્ય 30. सा चेयं वाक त्रैविध्येन व्यवस्थितैवावभासते-वैखरी मध्यमा पश्यन्तीति । तत्रेयं स्थानकरणप्रयत्नक्रमव्यज्यमानगकारादिवर्णसमुदायात्मिका या वाक् सा वैखरीत्युच्यते । विखर इति देहेन्द्रियसंघात उच्यते। तत्र भवा वैखरी । तदुक्तम् स्थानेषु विधृते वायौं कृतवर्णपरिग्रहा । वैखरी वाक् प्रयोक्त णां प्राणवृत्तिनिबन्धना ॥ इति [વાયT૦ વો૦ ૨.૨૪] या पुनरन्तःसंकल्प्यमानक्रमवती श्रोत्रग्राह्यवर्णरूपाऽभिव्यक्तिरहिता वाक् सा मध्यमोच्यते । तदुक्तम् केवलं बुद्ध युपादाना क्रमरूपानुपातिनी । प्राणवृत्तिमतिक्रम्य मध्यमा वाक् प्रवर्तते ॥ इति [वाक्यप० स्वोप० १.१४४] या तु ग्राह्यभेदक्रमादिरहिता स्वप्रकाशसंविद्रपा वाक् सा पश्यन्तीत्युच्यते । તકુમ્-- अविभागात्त पश्यन्ती सर्वतः संहृतक्रमा । खरूपज्योतिरेवान्तः सूक्ष्मा वागनपायिनी ॥ इति [वाक्यप० खोप० १.१४४] तदलमतिप्रसक्तानुप्रसक्त्या । द्राघीयसी चर्चेयम् प्रकृतान्तरायकारिणीति न प्रतन्यते । 30. આ તે વાફ ત્રણ પ્રકારવાળી સ્થિર થયેલી દેખાય છે-વૈખરી, મધ્યમ અને પશ્યન્તી. તેમાં સ્થાન, કરણ, પ્રયત્ન અને ક્રમ દ્વારા અભિવ્યક્ત થનાર ગકાર આદિ વર્ણ સમુદાયરૂપ જે વાફ છે તે વૈખરી કહેવાય છે. દેહ અને ઇન્દ્રિયોને સમુદાય વિખર કહેવાય છે. તેમાં જન્મેલી તે વૈખરી, તેથી કહ્યું છે કે “જયારે વાયુ તાલ વગેરે સ્થાનેએ અથડાય છે ત્યારે પિતાની અભિવ્યક્તિને માટે વર્ણોને જે ગ્રહણ કરે છે અને આમ ઉચ્ચારણ કરનારાઓના પ્રાણરૂપ વાયુને વ્યાપાર જેની અભિવ્યક્તિનું નિમિત્ત છે તે વા વૈખરી છે” બીજી બાજુ, અંદર બુદ્ધિમાં પ્રાકટય પામતી. ક્રમવાળી અને શ્રેત્રગ્રાહ્ય વર્ણરૂપે અભિવ્યક્તિથી રહિત જે વાફ છે તે મધ્યમાં કહેવાય છે. તેથી કહ્યું છે કે કેવળ બુદ્ધિ જ જેનું ઉપાદાન છે અર્થાત બુદ્ધિમાં જ જે પ્રગટે છે [બહાર નહિ), ક્રમને જે પ્રાપ્ત કરે છે અને પ્રાણના વ્યાપારને પિતાના સ્વરૂપની નિષ્પત્તિ માટે જે અવગણે છે તે મધ્યમ વાફ છે. પરંતુ પ્રાથભેદ કમ, વગેરે રહિત સ્વપ્રકાશસંવિત રૂપ જે વાફ છે તે પશ્યનની કહેવાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે વિભાગ યા ભેદ વિનાની, સવંત્ર ક્રમ વિનાની, આંતર સ્વરૂપતિ રૂપ જ, સક્ષ્મ અને અવિનશ્વર એવી વાફ પશ્યન્તી છે. વધુ પડતું લંબાણ કરવાને રાગ રહેવા દઈએ. આ લાંબી ચર્ચા પ્રકૃત વિષયમાં બાધા કરનારી હોઈ તેને અમે લાવતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy