SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ઇયિત પક્ષનિકાસ ૧૭૩ મેં દેખે હતા તે જ અને સ્પર્શનેન્દ્રિયથી પશું છું” “જેને હું સ્પર્શનેન્દ્રિયથી સ્પ હતે તેને જ અત્યારે ચક્ષુથી દેખું છુંએમ બેમાંથી કઈ ઇન્દ્રિય અનુસંધાન કરે? ચક્ષ ન કરે, કારણ કે સ્પર્શ ચક્ષુને વિષય નથી. ત્વગિયિ ન કરે, કારણ કે રૂપ વગિન્દ્રિયને વિષય નથી. તેથી બનેય વિષયને ગ્રહણ કરવામાં સમર્થ હોય એ કોઈ અનુસ ધાતા છે. એટલે ઇન્દ્રિોથી તે જુદે જણાય છે. આ જ પ્રસંગથી રૂપ આદિ ગુણોથી જુદા ગુણીની ( દ્રવ્યની) જે સિદ્ધિ કહેવી જોઈએ તે આ અનુસંધાનજ્ઞાનના આધારે થાય છે. ૩૫ આદિ ગુણો પોતે દ્રવ્ય સાથે સમવાયસંબંધ ન ધરાવતા હતા અને પરિણામે તદન] સ્વતંત્ર હોત તે આ અનુસંધાનજ્ઞાન ન થાત. આ જ્ઞાનને વિષય ન તે રૂપ છે, ન તે સ્પર્શ છે કે ન તે તે બે છે, અને તેથી ગુણથી અતિરિક્ત ગુણી નથી, કારણ કે ગુણથી અતિરિક્ત ગુણીનું ગ્રહણ થતુ નથી' એમાં બીજાઓએ (બૌદ્ધોએ ) જણાવેલ હતુ અસિદ્ધ છે, કારણ કે ગુણથી અતિરિક્ત ગુણીનું પ્રહણ અમે દર્શાવ્યું છે. ગુણે દ્રવ્યમાં એકદેશથી રહે છે કે કૃસ્નારે રહે છે એવા વિકલ્પોનું સમાધાન સામાન્યના સમર્થન વખતે અમે કર્યું છે અને અવયવીને પુરવાર કરતી વખતે અમે ફરી કરીશું, એટલે અવન્તર વિચારણા અહીં રહેવા દઈએ. 52. इतश्च नेन्द्रियाणां चैतन्यं, करणत्वात् , वास्यादिवत् । भौतिकानि चेन्द्रियाणि वर्णयिष्यामः । तेन य एष भूतचैतन्यनिराकरणे न्यायो वर्णितः, स તેવૃત્તિ યોગનાઃ | શતરંવમ્ “નિશાન્તવિકારાત’ રિલાયસૂત્ર રૂ.૨.૨ ] I आने हिं चक्षुषा दृष्टे रसनिष्यन्दसुन्दरे । रसनस्य विकारः स्यान्नु दन्तोदकसंप्लवः ॥ बहूनामिन्द्रियाणां च भिन्नाभिप्रायता भवेत् । " तेनैकत्रैव सन्ताने नानाचेतनता भवेत् ।। अतितुच्छश्चायमिन्द्रियचैतन्यपक्ष इति किमत्र बहु लिख्यते ।। 52 વળી, શૈતન્ય ઇન્દ્રિયને ધર્મ નથી, કારણ કે ઈ િકરણ છે, વાંસલાની જેમ. ઇન્દ્રિયો ભોતિક છે એ અમે વર્ણવીશું. એટલે ભૂતચેતન્યના ખંડનમાં જે તક અમે રજૂ કર્યો તે તર્ક ઇન્દ્રિમાં પણ યોજવો. તેથી જ આમ કહ્યું છે કે ઈ િયત જ્ઞાન આદિ કાર્યને આશ્રય નથી ] કારણ કે [ એક ઇન્દ્રિય વિષયગ્રહણ કરે છે ત્યારે ઘણી વાર પૂર્વાનુભૂત વિષયના સ્મરણને લીધે] અન્ય ઇન્દ્રિયમાં વિકાર થાય છે. જિ ઈન્દ્રિય જ્ઞાનાદિ કાર્યને આશ્રય હોય તો] મધુર રસવાળી સુંદર કેરીને ચક્ષુથી દેખતાં રસનાને વિકાર–છભમાં પાણી છૂટવારૂપન્ન થાય [કારણ કે એકના દેખવાથી બીજાને સ્મરણ થતું નથી]. વળી, જે ઈન્દ્રિય જ્ઞાન આદિ કાર્યને આશ્રય હોય તો ધણી ઈન્દ્રિને ભિન્ન ભિન્ન અભિપ્રાય (ઈચ્છાઓ ) થીય, પરિણામે એક જ સંતાનમાં અનેક ચેતને થાય ઈન્દ્રિયચૈતન્યપક્ષ ઘણે તુચ્છ છે એટલે અહીં બહુ શું લખીએ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy