SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુઓની આરંભક ગતિને પ્રેરક ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. કાર્યના અવયવોને(=અવયવોના વિભાજનને) ક્યાંય અન્ત ન હોય એ પણ ગ્ય નથી, કારણ કે તે અવયવોને(=અવયના વિભાજનને) અને ન હે એ મેરુ. અને સર્ષપ બન્નેમાં સમાન હોઈ મેરુ અને સર્ષાનું પરિમાણ તુલ્ય બની જવાની આપત્તિ આવે. [જે વિભાજનને કોઈ અન્ત ન હોય તે, કલ્પનાની મદદથી નીચે મુજબ કણનું વિભાજન ચાલશે. ક >>>>>>> > > પારા-૨૪ . - આ પ્રમાણે અનંતની તરફ આગળ વધતા જ જશે અને વિભાજનની પ્રક્રિયાને કયાંય અત નહિ આવે આને અનવસ્થા કહેવાય. કારણ કે આમાં કયાંય વિરામની શક્યતા જ નથી. આવી અવસ્થામાં પર્વત અને રાઈ બન્નેનું પરિમાણ એકસરખું બની જશે. કેમ ? કારણ કે બન્નેના વિભાજનને ક્યાંય અન્ત નથી અને તેથી જેમ પર્વતના અવયવ પ> ? ????૮ ... અનંત છે, તેમાં રાઈના અવયવો પણ રા રા ર ર ર ર રાટે ? ? ? ? ૨૮ • • અનંત છે. તે પર્વત અને રાઇના પરિમાણમાં ભેદ કેવી રીતે ઘટી શકે ? ન જ ઘટી શકે.] તેથી કાયના અવયવોને (=અવયવોના વિભાજનન) અનત પરમ ણઓએ જ આવે છે એ ત્રીજી ગતિ એગ્ય છે. ___159. त इमे परमाणवश्चेतनेच्छाप्रेरणमन्तरेण विशिष्टक्रमकमितरेतरसंघटनमलभमानाः कार्यसिद्धये न पर्याप्नुयुः, अचेतनत्वादिति । चेतन एषामधिष्ठाता सकलभुवननिपुणनिर्माणमतिरीश्वरोऽभ्युपगतः । तसिद्धये च सकलकुतर्कतिमिरतिरस्कारपूर्वक पूर्वमेव निरवद्यमनुमानमुपपादितम् । ईश्वरोऽपि नानेकात्मवृत्तिविपाकोन्मुखधर्माधर्मसंस्कारवैचित्र्यमननुरुध्यमानो विचित्रस्य जगतो जन्म निर्मातुमर्हतीत्येतदपि दर्शितम् । 159. ચેતનની ઇચ્છાથી ચેતનની પ્રેરણા પામ્યા વિના આ પરમાણુઓ વિશિષ્ટ ક્રમવાળું અન્યનું સંધટન ન પામે અને પરિણામે કાર્યસિદ્ધિએ ન પહોચે, કારણ કે પરમાણુઓ અચેતન છે. પરમાણુઓને અધિષ્ઠાતા (=પ્રેરક) અને સકલ ભુવનનું નિર્માણ કરવા માટેની નિપુણમતિ ધરાવતો ચેતન ઈશ્વર અને સ્વીકાર્યો છે. ઈશ્વરને પુરવાર કરવા માટે સકળ કુતરૂપી અંધકારને તિરસ્કાર કરી નિર્દોષ અનુમાનને અમે આ અગાઉ રજુ કર્યું છે જ. ઈશ્વરે પણ અનેક આત્માઓમાં રહેલ, વિપાકે—ખ ધર્મધર્મરૂપ સંસ્કારના ચિચને ગણતરીમાં લીધા વિના વિચિત્ર જગતની ઉત્પત્તિ કરવી એગ્ય નથી એ પણ અમે દર્શાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy