SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાવાદની સ્થાપના प्रभावप्राप्तप्रकाशस्वभावत्वात् सर्वप्रत्ययानां शब्दानुविद्धं बोधकत्वमिति सर्व शब्दतत्त्वमित्यवधार्यताम् । न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते ।। અનુવિદ્ધવ જ્ઞાનં સર્વે ન ગમ્યતે || ત | [વાય. ૨.૨ ૨૨] एवमनभ्युपगमे तु संविदः प्रकाशशून्यतयाऽनधिगतविषयः सर्व एवान्धમુવાકયો છો: સ્થાત્ / ગાદૃ ૨–. : वापता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । પ્રારા પ્રણેત ના ઢિ પ્રયતમની | રૃતિ | [વાસ્થT. ?. ? ૨૨] 104. શબ્દાદ્વૈતવાદી – કહ્યું છે કે પદાર્થો શબ્દો પગાહી છે (અથત પદાર્થોનું ગ્રહણ હમેશાં શબ્દો વડે થાય છે, અને જ્ઞાન શબ્દ ગ્રાહ્ય છે (અર્થાત જ્ઞાન હમેશાં શબ્દ સાથે જોડાયેલું હોય છે), એટલે શબ્દતત્ત્વ વ્યાપક અને નિત્ય છે.” ઉપન્ન થતાં બધાં જ્ઞાને શબ્દના ઉલ્લેખ વિના ઉત્પન્ન થતાં નથી. શબ્દના ઉલ્લેખ વિનાનું [અને તેથી પ્રકાશવભાવને નહિ પામેલું જ્ઞાન અનુત્પન્ન જ્ઞાનથી કોઈ વિશેષતા ધરાવતું નથી. આમ, “આવું” વગેરે પરામર્શથી રહિત શરીરવાળા જ્ઞાનમાં જ્ઞાનાત્મકતા જ ન હોય. વૃદ્ધોના વ્યવહારને ઉપયોગ ન કર્યો હોવાથી શબ્દ-અર્થના સંબંધવિશેષને બોધ ન પામેલા, બાળક જેવા જે પ્રમાતાઓ છે તેઓ પણ ખરેખર “યત' “સત' “તત ' ‘કિમ' વગેરે સઘળા શબ્દોમાંથી કોઈ પણ શબ્દને ઉલ્લેખ કરતા નથી અને પરિણામે કોઈ પણ પ્રમેયને જાણતા નથી. તેથી શબ્દના ઉમેષને લીધે પ્રકાશસ્વભાવને પામેલા હોવાને કારણે બધાં જ્ઞાનનું બેધકત્વ શબ્દાનુવિદ્ધ છે, અર્થાત શબ્દ સાથે જોડાયેલાં જ્ઞાન જ બોધક બને છે. એટલે બધું જ્ઞાન શબ્દતત્ત્વ છે એ નિશ્ચય કરો એટલે જ કહ્યું છે કે “જગતમાં એવુ કઈ જ્ઞાન નથી જે શબ્દની સહાય વિનાનું હોય; બધું જ્ઞાન શબ્દ વડે અનુગ્રથિત (=વ્યા'ત) ભાસે છે' [વાક્યપદીય ૧.૧૩૧]. આ ન સ્વીકારો તે જ્ઞાન પ્રકાશશુન્ય બની જાય અને જ્ઞાનની પ્રકાશશૂન્યતાને કારણે સર્વ જનને કેઈ વિષયનું જ્ઞાન ન થાય, પરિણામે બધાં અન્ધ-મૂક જેવાં બની જાય. અને કહ્યું પણ છે કે “જ્ઞાન સાથે હંમેશની [પ્રાપ્ત થનારી] વાગૂરૂપતા જે ઉચ્છદ પામે તે જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશે નહિ. તે વાગરૂપતા જ જ્ઞાનની પ્રકાશિકા છે.” [વાક્યપદીય ૧.૧૩૨] 105. अतः क्रमेण तावदेवं बोध्यसे शब्दाख्यविशेषणानुवेधविशेषानुभवात् सर्व निर्विकल्पकमिन्द्रियजं सविकल्पकं वा ज्ञानं शब्दविशिष्टमर्थमवद्योतयति 'गौः शुक्लो गच्छति' इति जातिगुणक्रियावच्छिन्नविषयावभासिनि प्रत्यये शब्दविशिष्ट एवार्थः प्रस्फुरतीति बुद्धयस्व । एवं चेत्, बोद्धमवतीर्णोऽसी । शब्दाख्यविशेषणानुरक्तस्य तस्य विशेष्यस्य स्वरूपं पृष्टः शब्देनैव दर्शयसि, शब्दापरित्यागलब्धप्रकाशस्वरूपयैव Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy