SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પ્રકૃતિ આત્માને ભેગ અને અપવગ કેવી રીતે સાધી આપે છે ? 72. મહત આદિ વિકારોવાળી પ્રકૃતિ આત્માને ભોગ સાધી આપે છે. શંકાકાર - આત્માને ભોગ શું છે ? નૈયાયિક - [સાંખ્ય મતમાં] આત્માને ભોગ એટલે આત્માનું બુદ્ધિવૃત્તિને અનુસરવું તે અર્થાત બુદ્ધિની વૃત્તિની સરૂપતાને ધારણ કરવી તે. વિષયના આકારે પરિણમેલી ઇન્દ્રિયવૃત્તિથી અનુરક્ત બનેલી જ્ઞાનાત્મક બુદ્ધિવૃત્તિને પુરુષ દેખે છે. દર્શનમાં પણ તેનું ( આત્માનું) જરા પણ અન્યાય થતું નથી–તેને જરા પણ પરિણામ થતું નથી. પુરુષમાં બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ પડવું એ જ પુરુષનું દર્શન છે. આમ તે બુદ્ધિ-પુરુષને સગ થતાં ચેતપિતૃવલક્ષણ પુરુષને ધર્મ બુદ્ધિમાં ન હોવા છતાં જાણે હેય એમ જણાય છે અને ક્નત્વ વગેરે બુદ્ધિના ધર્મો સાક્ષસ્થાનીય આત્મામાં ન હોવા છતાં જાણે હેય એમ લાગે છે. તેથી કહ્યું છે કે તેથી તેમના સંગના કારણે અચેતન બુદ્ધિ જાણે ચેતનાવાળી હેય એવી જણાય છે અને ઉદાસીન પુરુષમાં કતૃત ગૌણ સેવા છતાં તેવી જ રીતે તે જાણે મુખ્ય કર્તા હોય એમ લાગે છે [સાં. કા. ૨૦]. ' . . 73. રથ પવય નથમાભના પ્રતિરવેણપતે? સ્વરૂપે પ્રકાશ યાચક્ષતા अनवधृतप्रकृतिस्वरूपः पुमान् प्रकृतिकृतमखिलमात्मकृतमिति मन्यमानस्तदुपार्जितं भुङ्क्ते । यदा तु पृथग्भूतामेनां मन्यते, तदा 'भवत्वियमायासहेतुरेव मम' इति યુદ્ધમાનસ્તતમનુપમુન્નાન: સ્વરપનિક વાવતિgતે, પ્રકૃતિરા “મવતુ, દેખાડદमनेन, पथङ् मामेष मन्यते' इति न तदभिमुखीभवितुमुत्सहते । तदाह प्रकृतेः सुकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति । या दृष्टाऽस्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ।। [सां. का. ६१] 73. શકાકાર – પ્રકૃતિ આત્માના અપવર્ગને (Fક્ષને કેવી રીતે સાધી આપે છે ? નિયાયિક – [સાંખ્ય મતમાં પિતાના સ્વરૂપને પ્રકાશિત કરતી પ્રિકૃતિ આત્માના અપવર્ગને સાધી આપે છે.] પ્રકૃતિના સ્વરૂપને ન જાણતો પુરુષ પ્રકૃતિ જે જે કરે છે તે બધું પિતે કર્યું છે એમ માનીને પ્રકૃતિએ ઉપાજિત કરેલું ભોગવે છે. પરંતુ જ્યારે પુરુષ પ્રકૃતિને પિતાનાથી જુદી માને છે ત્યારે ‘વારું, મારા દુઃખનું કારણ જ આ પ્રકૃતિ છે' એમ સમજતે તે પ્રકૃતિકૃત કર્મોને ન ભેગવતો પિતાના સ્વરૂપમાં જ અવસ્થિતિ પામે છે, ‘વારુ, એણે મને દેખી લીધી, એ મને એનાથી જુદી ગણે છે એમ સમજતી પ્રકૃતિ પણ પુરુષની સામે આવવા ઉત્સાહ ધરાવતી નથી. તેથી કહ્યું છે કે હું પુરુષને દેખાઈ ગઈ” એમ જાણે ફરીથી પુરુષના દર્શનને વિષય જે બનતી નથી તે પ્રકૃતિથી વધારે સુકુમાર બીજુ કંઇ જ નથી એમ મને લાગે છે [સાં. કા. ૬૧]. ___74. परस्परं च भग्नरसयोः प्रकृतिपुरुषयोर्व्यापकत्वात् सत्यपि संयोगे सर्गो न प्रवर्तत एवेत्याह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy