SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધ અને મેક્ષ પ્રકૃતિને જ છે ૨૮૧ दृष्टा मयेत्युपेक्षक एको दृष्टाऽहमित्युपरमत्यन्या। सति संयोगेऽपि तयोः प्रयोजनं नास्ति सर्गस्य ।। [सां०का० ६६] 74. પ્રકૃતિ-પુરુષને એકબીજામાં રસ ઊડી જવાથી, તે બન્ને વ્યાપક છે તેમને સંગ હોવા છતાં, સગ ઉત્પન્ન થતું નથી જ. એટલે જ કહ્યું છે કે “મેં તેને દેખી લીધી છે' એમ વિચારી પુરુષ ઉપેક્ષા કરે છે, જ્યારે તેણે મને દેખી લીધી છે' એમ જાણી પ્રકૃતિ વિરમી જાય છે, તેથી તેમને સંયોગ હોવા છતાં સગનું કોઈ પ્રોજન નથી [સાં. કા. ૬૬]. 75. अपरिम्लानकुतूहला हि पुमान् वञ्चयितुं शक्यते, न दृष्टतत्त्वमिति मत्वा सत्यामपि योग्यतायां निवर्तते प्रकृतिर्नटीव रङ्गभूमौ प्रदर्शितनिखिलनिजनृत्तवृत्तान्तनैपुणा तत इत्याह रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्ततेः प्रकृतिः ।। [सां. का. ५९] 75. જેનું કુતૂહલ શમ્યું નથી એવા પુરુષને છેતરવો શકય છે, પરંતુ જેને તત્ત્વ દર્શન થયું છે એવા પુરુષને છેતરે શક્ય નથી એમ સમજીને રેગ્યતા હોવા છતાં, પિતાના સકલ નૃતપ્રાગનું નૈપુણ્ય રંગભૂમિ પર પ્રદર્શિત કરી ચૂકેલી નટીની જેમ પ્રકૃતિ વિરમે છે, એટલે જ કહ્યું છે કે જેમ નર્તકી પ્રેક્ષકોને પિતાની જ દેખાડી નૃત્યમાંથી વિરમે છે તેમ પ્રકૃતિ પુરુષ સમક્ષ પોતાની જાત પ્રગટ કરી વિરમે છે. [સાં. કા. ૫૯] 16. સર્વ પ્રકૃતિરેવ સંસારે પ્રવર્તતે, પ્રકૃતિદેવ મોક્ષમતુમવર્તી€– तस्मान्न बध्यतेऽद्धा नापि मुच्यते नापि संसरति कश्चित् । સાંસતિ વધ્યતે મુદતે ૨ નાનાડડઝયા પ્રતિઃ [સાં.. ૬૨] - 16, આ રીતે પ્રકૃતિ જ સંસારમાં પ્રવૃત્ત થાય છે અને પ્રકૃતિ જ મેક્ષ અનુભવે છે. એટલે જ કહ્યું છે, નિષ્કર્ષ એ કે કોઈ પુરુષ બંધાતું નથી કે સંસરણ કરતું નથી. નાનાશ્રયા (ધમ આદિ આઠના આશ્રયભૂત કે દેવશરીર આદિ શરીરના આશ્રયભૂત) પ્રકૃતિ સંસરણ કરે છે, બંધાય છે અને મુક્ત થાય છે” સાં છે. ૬૨]. 77. किमर्थं पुनरसावे चेष्टते प्रकृतिरिति ? किं क्रियते ? स्वभाव एवैष दैवहतिकायास्तस्याः - नानाविधैरुपायरुपकारिण्यनुपकारिणः पुंसः ।। गुणवत्यगुणस्य सतस्तस्यार्थमपार्थकं चरति ।। [सां० का० ६०] 77. શંકાકાર – આ પ્રકૃતિ આમ કેમ વતે છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy