SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી ૧૦૫ ઉપદેશ કરવાનું સામર્થ્ય વ્યાકરણમાં સંભવતું ન હોઈ અને વેદના અંગ તરીકે તેને સમજાવવામાં આવતું હાઈ વ્યાકરણને કોઈ પ્રોજન હેવું ઘટતું નથી. વ્યાકરણના પ્રોજન તરીકે કર્મ પ્રયોગના નિયમના દ્વારરૂપ ધર્મને નિરાસ અમે કરી દીધું છે. વાર્તા અને દંડ. નીતિનું પ્રયોજન અર્થ પ્રસિદ્ધ છે, વ્યાકરણનું પ્રયોજન અર્થ પ્રસિદ્ધ નથી. વ્યાકરણ ભણેલા પણ મેટ ભાગે દરિદ્ર દેખાય છે, એટલે વ્યાકરણનું પ્રયોજન અર્થ નથી. કામ તે વારલાયનપ્રણીત કામશાસ્ત્રનું પ્રયોજન છે, તે વ્યાકરણનું પ્રયોજન બિલકુલ નથી. આત્મા વગેરેના જ્ઞાનને અને કલેશના ક્ષયને અધ્યાત્મવિદે મોક્ષનું દ્વાર કહે છે. ત્વનું જ્ઞાન અપવગનું સાધન છે એવો વાદ કંઈ વધુ સાર નથી. તેથી, આમ ધમ વગેરે ચારના સમુદાયમાંથી એક પણ વ્યાકરણનું સાધ્ય – પ્રોજન - નથી એ સ્થિર થયું. 206. अथोच्यते सकलपुरुषार्थसार्थसाधनोपदेशविधेर्वेदस्य व्याकरणमवलग्नकमङ्गमतस्तत्प्रयोजनेनैव प्रयोजनवदिति न पृथक् प्रयोजनान्तरमाकाङ्क्षतीति, तदपि परिहृतम् । या हि साधुशब्देतरोपदेशदिशा तस्य तदङ्गता, सा व्युदस्तैव । न चाङ्गस्यापि सतस्तस्य तत्सेवाद्वारमपरमस्तीति, निष्प्रयोजनमेव । न चेदृशमनुपकारकमप्यङ्गः भवितुमर्हति । न हि तत् प्रधानेनाङ्गीक्रियते । नियोगगर्भो हि विनियोग इति न्यायविदः। 206, અહીં તમે કહેશે કે, બધા પુરુષાર્થોના સાધના ઉપદેશવિધિરૂપ વેદનું સલગ્ન અંગ રાકરણ છે, તેથી વેદના પ્રજન દ્વારા જ તે પ્રજનવાળું છે, તે પૃથફ પ્રયજનની આકાંક્ષા રાખતું નથી અને પરિવાર પણ અમે કરી દીધા છે. સાધુ-અસાધુ શબ્દને ઉપદેશ આપતું હોવાને કારણે વ્યાકરણ વેદનું અંગ છે અને તે નિરાસ અમે કરી દીધો છે જ. વેદનું અંગ હોવા છતાં વ્યાકરણ વેદની બીજી કઈ સેવા કરતું નથી. એટલે વ્યાકરણ નિપ્રજન જ છે. આવું વેકને કંઈ ઉપકાર ન કરનારું વ્યાકરણ વેદનું અંગ બનવાને લાયક નથી, કારણ કે અનુપકારકને પ્રધાન પિતાનું અંગ બનાવતું નથી. નિગને વિનિગની અપેક્ષા હોય છે, અર્થાત વિનિયોગ નિગને ઉપકારક છે, એમ ન્યાયવિદો કહે છે. [ નિગ પ્રધાન છે અને વિનિયોગ અંગ છે. અંગ પ્રધાનને ઉપકાર કરે છે. તેથી પ્રધાનને અંગની અપેક્ષા છે. ] 207. ચાન્ય રક્ષાઢીનિ પ્રયોગનાનિ થાવાસ્ય વ્યાયાZમિરમિતિનિ, तेषामन्यतोऽपि सिद्धेने व्याकरणशरणता युक्ता । रक्षा तावदध्येतृपरम्परात एव सिद्धा । मनागपि खरतो वर्णतो वा प्रमाद्यन्तं कञ्चिदधीयानमन्येऽध्येतारः 'मा विनीनशः, श्रुतिमित्थमुच्चारय' इत्याचक्षाणाः शिक्षयन्तीति रक्षितो भवति वेदः । 207 વેદની રક્ષા, વગેરે જે પ્રજને વ્યાકરણનાં વ્યાખ્યાતાઓએ કહ્યાં છે તે પ્રોજને બીજાથી પણ સિદ્ધ થતાં હોવાથી તેમને માટે વ્યાકરણને શરણે જવું યોગ્ય નથી. વેદની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy