SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાણિક્તા પુરવાર કરવું અનુમાન ૧૮૧ છે, સવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ નથી. પરંતુ બધાં નિર્વિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ નથી, જે નિવિકલ્પ પ્રત્યક્ષ સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે તે જ પ્રમાણ છે. જે વસ્તુમાં ક્ષણિક્તા હેય તે તેને નિર્વિકલ્પ પ્રત્યક્ષ ગ્રહણ કરે અને તે નિવિકલ્પક પ્રત્યક્ષ ક્ષણિકતાનું સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરે જ. પરંતુ “આ ઘટ છે' “આ રક્ત છે' આદિ વિકલ્પ ઉપન્ન થાય છે પરંતુ “આ ક્ષણિક છે' એવો વિકલ્પ ઉત્પન થતું નથી. આનો અર્થ એ કે નિવિકલ્પ પ્રત્યક્ષ ક્ષણિક્તાને ગ્રહણ કરતું નથી, ક્ષણિકતા નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય નથી. ] અથવા અવિનાભૂત હેતુનું જ્ઞાન ઘટતું ન હોવાથી, અવિનાભાવાત્મક (= વ્યાપ્તિ૩૫) વિકલ્પમાં જેની સ્થિતિ છે તેવા અનુમાન વડે ગ્રહીત થવાને યોગ્ય ક્ષણિકતા નથી. વળી, સ્મરણ અને પ્રત્યભિજ્ઞા તે ઐયંસાધક છે. આમ ક્ષહિ કતાનો ઉપદેશ કેવળ વંચના છે. 60. उच्यते । प्रत्यक्षगम्यं क्षणिकत्वं भवति न भवतीत्येष करिष्यते विचारः । अनुमानं तु संप्रत्येवमभिधीयते-सत्त्वात् क्षणिकाः पदार्था इति । सस्वं तावदर्थक्रियाकारित्वमुच्यते । यथोक्तम् _ 'अर्थक्रियासमर्थ यत् तदेव परमार्थसत्' इति [प्रमाणवार्तिक] ॥ सत्प्रत्ययगम्यत्वे हि सत्त्वे केशोण्डूकादेरपि सत्त्वप्रसङ्गः । सत्तासम्बन्धित्वे तु सत्त्वे सामान्यादीनां तदसम्बन्धादसत्त्वं स्यात् । अर्थक्रियासामर्थ्य सत्त्वानुवर्ती च लौकिको व्यवहारः । सत्यपि पुत्रो तत्कार्यादर्शनात् 'अपुत्रा वयम्' इति व्यपदिशन्ति ૌતિક પુત્રાપદ્મિના તાર્યવાહિ સતિ ‘સપુત્રા વય” રૂતિ ૨ ગવતે | तस्मादर्थक्रियाकारित्वमेव सत्त्वम् । 60. બૌદ્ધ— આને ઉત્તર અમે આપીએ છીએ. ક્ષણિકતા પ્રત્યક્ષને વિષય બને છે કે નહિ એને વિચાર પછી કરીશું. પરંતુ અત્યારે તે ક્ષણિક્તાને પુરવાર કરતું અનુમાન અમે જણાવીએ છીએ—પદાર્થો ક્ષણિક છે કારણ કે તેઓ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વને અથક્રિયાકારિત્વ કહેવામાં આવે છે. જેમકે [ પ્રમાણુવાર્તિક ૧.૩૨. માં ] કહેવામાં - આવ્યું છે જે અર્થક્રિયા કરવા સમર્થ છે તે જ પરમાર્થ સત્ છે'. છે' એવા જ્ઞાનને જે વિષય તે સત એમ જે હોય તે કેશેડૂક આદિ પણ સત બની જવાને પ્રસંગ આવે. સત્તા સાથે સમવયસંબંધ જેને હવે તે સત એમ જ હોય તો સામાન્ય વગેરેને સત્તા સાથે સમવાયસંબંધ ન હોવાથી સામાન્ય વગેરે અસત બની જાય. વળી, ‘જેનામાં અથક્રિયા કરવાનું સામર્થ્ય હેય તે સત' એ વ્યાખ્યાને અનુસરીને લૌકિક વ્યવહાર થાય છે. પુત્ર હોવા છતાં પુત્રનું કાર્ય ન દેખાવાથી અને અપુત્ર છીએ' એમ લેકે કહે છે. પુત્રથી અન્ય બીજુ કોઈ પુત્ર કાર્ય કરનારું હોય તે “અમે સપુત્ર છીએ' એમ કહે છે તેથી અર્થ ક્રિયાકારિતા જ સત્ત્વ છે. 61. મવવું, તસ્ય તુ પુત્ર સાથે વા ક્ષળિકન્વેન વ્યાક્ષિપ્રાન્ ? कुठोति यत् पृच्छसि, यत्र रोचते महाभागाय घटे पटे वा गृह्यतां व्याप्तिः । किं साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपद्यते ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy