SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્વય-યુક્તિરક દ્વારા અથ જ્ઞાનના જનક પુરવાર થાય છે ૪૦ર ઈચ્છનાર કાઇ, દેવદત્તના ઘેર જાય છે અને ત્યાં ધરમાં ન રહેલા તેને ઘેર જઈને પ દેખતા નથી, ખીજી ક્ષણે દેવદત્તને તે આવતા દેખે છે. ત્યાં દેવદત્તના હોવા ન હેાવા દ્વારા દેવદત્તનુ` હતુ`નહાવુ. પેલા માણસની બુદ્ધિએ નણે છે. દેવદત્ત આબ્યા ન હતા ત્યારે દેહત્તજ્ઞાન ઉત્પન્ન થયું ન‹િ અને દેવદત્ત આવ્યે ત્યારે તે ઉત્પન્ન થયુ, એટલે દેદત્તના ઢાતાં દેવદત્તનાન થતું હોવાથી દેવદત્તજ્ઞાન દેવદત્તથી જન્ય છે એવા હિશ્રય થાય છે અને આ રીતે અથ જન્યત્ર દ્વારા જ પ્રતિકમ વ્યવસ્થાના નિયમ સિદ્ધ થતા હું છું જ્ઞાનાકારની કલ્પનાનું કંઇ પ્રયે.જન નથી. આન દ્વારા (અર્થાત્ ઉપર જે કહ્યું એ દ્વારા) અમુક જ વિષયમાં પુરુષની પ્રવૃત્તિ કેમ થાય છે તેનું વ્યાખ્યાન થઇ ગયું. અને સામગ્રીતું સધકતમત્વ તેા પ્રમાણુસામાન્યલક્ષણમાં નિણી ત જ છે. 173. યસ્તુ ઢૌશિન્યપવેશ ૩વાદતા, સોવિ કમિશ્વરતિ । નીજોડर्थोऽयं यतस्तद्विषयं ज्ञानमुत्पन्नम्' इत्यपि न व्यपदिशन्ति लौकिका : ? । तस्मादर्थे सत्यपि साकारं ज्ञानमेषितव्यम् इति यदुक्तं तदनुपपन्नम् । 173, તમે બૌદ્ધોએ લૌકિક વાકયપ્રયાગનું જે ઉદ્દ હરણ્ આપ્યું તે પણ તૂટી પડે છે ‘આ નીત્ર અથ` છે, કારણ કે નીલવિષયક જ્ઞાન ઉત્પન્ન થયુ છે' એમ લેકે કહેતા નથી શુ ? તેથી, અથ` હાય તે। પશુ દાનતે તેા સાકાર ઇચ્છવુ જ જોઈએ એમ જે તમે કહ્યું તે ધટતુ નથી. : 174 यदप्यवर्णि 'सहोपलम्भनियमादभेदो नीलतद्धियो:' इति तदपि बालभाषितमिव नः प्रतिभाति, अभेदे सहार्थानुपपत्तेः । अथ 'एकोपलम्भनियमात् ' इति हे वर्थो विवक्षितः, तदयमसिद्धो हेतुः नीलादिग्राह्यग्रहणसमये तदूग्राहकानुपलम्भात् ग्राहकाकारानुवेधरहिततद्विच्छिन्न बाह्यग्राह्यमात्रप्रतिभास एवायं 'नीलमिद्रम्' इत्यादि दर्शितः । क्वचिच्च ग्राह्याकारानुपश्लिष्ट केवल ग्राहकावमर्शनमपि दृश्यते ' न स्मराणि मया कोsपि ગૃહીતોડથૅસ્તા' કૃતિ । तदेव मितरेतरवि. भक्तज्ञानार्थाकारसंवेदनात् कथम् 'एकोपलम्भनियमादभेदो नीलतद्धियोः' इत्युच्यते ? नीलनद्वियोरिति च वदता भवताऽप्येष भेद एव निर्दिश्यते । परमतानुवादमात्रमेतदिति चेत्, न, अभेदे पृथक् निर्देशस्याप्यघटमानत्वात् । तस्मादपि न ज्ञानस्यायमाकारः । 174 વળી, તમે જે કહ્યું કે નીલ અને નોલજ્ઞાન બન્નેની ઉપલબ્ધિ (= અનુભવ) સાથે (સદ્ધ) થતી હોવાને કારણે બન્નેને અભેદ છે તે પણ બાલભાષિત જેવું અમને લાગે ને અભેદ હાય તેા ‘સહુ' શબ્દના અર્થ ઘટે નહિ. જો તમે કહેા કે ‘એકની ઉપલબ્ધિ થતી હોવાને કારણે' એવા તે હેતુને અ` વિવિક્ષિત છે, તે અમે કહીશું કે છે. કારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy