SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય નથી અર્થજન્ય પ્રત્યભિજ્ઞા ઇન્દ્રિયજ પણ છે કારણકે ઈન્દ્રિય હોતાં તે થાય છે અને ઇન્દ્રિય ન હોતાં તે થતી નથી. 125. નવતતેડર્ષે નિદ્રાં પ્રવર્તતે? સ્વૈપ ર્થનુયોગ ? નેન્દ્રિય, अचेतनत्वात् । पुरुषस्त्वविस्फारिताक्षो नेदशी प्रतिपत्तिं लभते विस्फारिताक्षस्तु लभते इति सोऽपि नानुयोज्यः । 125. બૌદ્ધ - અતીત અર્થમાં ઇન્દ્રિય કેવી રીતે પ્રવર્તે ? યાયિક- આ પ્રશ્ન કોને પૂછે છે ? ઈન્દ્રિયને તો નહિ જ કારણ કે તે અચેતન છે એટલે આને જવાબ તે આપી શકે નહિ. પુરુષને આંખો બંધ હોય તે આવું જ્ઞાન થતું નથી અને ઉઘાડી હોય તો આવું જ્ઞાન થાય છે એટલે તેને પણ આ પ્રશ્ન પૂછી ન શકાય. 126. નવતનપ્રાહિવાતું પ્રામાર્થ વાક્વયિતુ યુfમસ્યા યુ / નિદ્રિાस्यातीतेऽपि सामर्थ्य दृष्टपूर्वमिति । मैवम् , अप्रामाण्यं नाम बाधकप्रत्ययात् कल्प्यते, न चासावस्ति प्रत्यभिज्ञायाम् । अनुमानं तु बाधकं प्रतिक्षिप्तम् । 126. બદ્ધ– અતીતનું ગ્રહણ કરતું હોવાથી આ જ્ઞાનનું અપ્રામાણ્ય કલ્પવું યોગ્ય છે. ઇનિદ્રયનું અતીતમાં પણ સામર્થ્ય પહલાં કદી જોયું નથી. | નેયાયિક – ના એવું નથી. બાધક જ્ઞાનને કારણે અપ્રામાણ્ય કલ્પાય છે, અને એવું બાધક જ્ઞાન તો પ્રત્યભિજ્ઞાનું છે નહિ. અનુમાનને બાધક તરીકે પ્રતિષેધ અમે કરી દીધું છે. 127. નનુ કારગોવા િળ્યતે ઘવાણામાઇથમ્ | ગાયુષ્મન ! તોડવુંच्यताम् । उक्त एवेन्द्रियस्यातीतविषयग्रहणे सामर्थ्यविरहः । वत्स ! न सम्यगुक्तवानसि । नायमिन्द्रियस्य तिमिरादिरिव दोषः । अतीते काले स्वतन्त्रो तस्यासामर्थ्य, न तद्ग्राह्यवर्तमानवस्तुविशेषणीभूते । संस्कारसचिवस्य चास्य सामर्थ्य, न केवलस्येत्युक्तम् । तस्मादतीतकालविशेषितपुरोवर्तिवर्तमानस्तम्भादिपदार्थविषयमिन्द्रियादिसन्निकर्पोत्पन्नमेवेदं प्रत्यभिज्ञाज्ञानमिति सिद्धम् । 127. બૌદ્ધ– પ્રત્યભિજ્ઞાના કારણના દેવને લીધે પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય કલ્પવામાં આવ્યું છે યાયિક– હે આયુષ્મન ! તે દેપને આપ જણાવો. બોદ્ધ – અતીતને ગ્રહણ કરવામાં ઈન્દ્રિયના સામર્થના અભાવરૂપ દેષને અમે જણાવ્યો જ છે યાયિક – હે વત્સ ! તમે તે દેષ વિશે જે કહ્યું છે તે બરાબર નથી. ઇન્દ્રિયને તિમિર આદિ દેષના જેવો આ દેષ નથી. સ્વતંત્ર અતીતકાળમાં ઇન્દ્રિયનું અસામર્થ છે અને નહિ કે ઇન્દ્રિયગ્રાહ્ય વર્તમાન વસ્તુનું વિશેષણ બનેલા અતીત કાળમાં. વળી, સંસ્કારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy