SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ , વ્યાકરણ શિષ્ટ પ્રયાગમૂલક નથી આનુષગિક પ્રયજનોથી જુદાં બીજાં ઘણાં પ્રયજને દર્શાવ્યાં છે, એટલે કોઈ ઠપકાને પાત્ર નથી. શંકા – વ્યાકરણ અંગ કેવી રીતે ? તે શું ઉપકાર કરે છે ? નૈયાયિક – આ કોને પ્રશ્ન છે ? વેદની જેમ અંગે અનાદિ હેઇ, કે ઈશ્વરપ્રણીત હેઇ, આ પ્રશ્ન ઘટતું નથી. સંક્ષેપ વિસ્તારની વિવક્ષાથી પાણિનિ, પિંગલ, પરાશર ત્યાં ત્યાં કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરમાર્થ દૃષ્ટિથી તે વેદની જેમ વેદને અર્થ પણ અને તે અર્થને જાણવાના ઉપાય પણ–બધું જ–અનાદિ છે કે પ્રજાપતિનિમિત છે, એટલે તેમની બાબતમાં કોઈ પ્રશ્ન ઊઠાવો યોગ્ય નથી. તેથી જ વેદ અને વેદાંગે સહિત ચૌદ વિશ્વાસ્થાને ગણાવવામાં આવે છે– [૭] અંગે, ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર આ ચૌદ વિદ્યાઓ છે. 1 262. ડ િશવ્વલંવારાવિવિપા: કૃતી, તેડી ટુમાવિવાઘરમારनिर्मिता एव, न वस्तुस्पृशः । शिष्टा एवात्र प्रष्टव्याः । त एव च जानन्तिકે સંસ્કૃત: શા: ? કે વ તારીતા: ? વ તેવાં સંસ્કાર: ? રૂતિ | चेतावता - शिष्टप्रयोगमूलमेव व्याकरणं बमो, वेदवदनादित्वस्य दर्शितत्वात् । अन्धपरम्पराप्रसङ्गदोषपरिजिहीर्षया तु शिष्टप्रयोगमूलत्वमभिधीयते, वैद्यकस्मृतेरिवान्वयव्यतिरेकमूलत्वात् । ये हि व्याकरणस्मृतौ साधव इत्यनुशास्यन्ते शब्दास्ते शिष्टैस्तथैव प्रयुज्यमाना दृश्यन्ते, हरीतकीभक्षणादिवारोग्यम् । न तु शिष्टेभ्यः शब्दसमाम्नायमधिगम्य पाणिनिर्ग्रन्थं कृतवान् , न चान्वयव्यतिरेकाभ्यां द्रव्यशक्तीरवगम्य चरकः प्रणीतवानिति, विद्यानामनादित्वाभिधानात् । एतेनेतरेतराश्रयमपि प्रत्युक्तम् । न हि शिष्टेभ्यो व्याकरणस्य प्रभव इति । 262. શબ્દસંસ્કાર આદિ જે વિષે કરવામાં આવ્યા તે પણ બહુભાષિતા અને અપસ્મા ને (= સનેપાતને કારણે થયા છે, વસ્તુને સ્પર્શતા નથી. શિષ્યોને જ અહીં પૂછવું જોઈએ અને તેઓ જ જાણે છે કે કયા સંસ્કૃત શબ્દ છે અને કયા અસંસ્કૃત શબ્દ છે અને તેમને સંસ્કાર એ શું છે. આટલા માત્રથી એમ કોઈ ન માને કે અમે વ્યાકરણને શિબ્દપ્રયોગમૂલક કહીએ છીએ, કારણ કે અમે વ્યાકરણને વેદની જેમ અનાદિ દર્શાવ્યું છે. અધપર પરદોષને દૂર કરવાની ઈચ્છાથી જ તેનું શિષ્ટપ્રયોગમૂલત્વ જણાવાય છે, કારણ કે વૈવસ્મૃતિની જેમ તે અન્વયવ્યતિરેકમૂલક છે. વ્યાકરણસ્મૃતિમાં સાધુ એમ કહી જે શબ્દનું અનુશાસન કરવામાં આવ્યું છે તે શબ્દ શિષ્ટ વડે તે રીતે જ પ્રયોજાતા દેખાય છે– જેમ હરડેના ભક્ષણના કારણે આરોગ્ય થતું દેખાય છે તેમ. પરંતુ શિષ્યો પાસેથી સમાપ્નાય જાણીને પાણિનિએ ગ્રંથની રચના કરી નથી તેમ જ અન્વયવ્યતિરેક દ્વારા દ્રવ્યની શક્તિઓ જાણીને ચરકે વૈદ્યકશ્રુતિ રચી નથી, કારણ કે વિદ્યાઓ અનાદિ છે એમ જણાવવામાં આવ્યું છે. આનાથી ઇતરેતશયદે પણ પ્રયુક્ત થશે, કારણ કે શિષ્યોમાંથી વ્યાકરણને પ્રભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy