SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વર્ષો વાયાબેધજનક નથી એ મીમાંસક મત 102. વળી, એક જ સંસ્કાર પાડતા વર્ણો પદાર્થ જ્ઞાન અને વાક્યર્થજ્ઞાન કરાવે છે કે અનેક સંસ્કાર પાડતા વહેં ? ( અર્થાત પૂર્વવર્ષોથી જનિત એક જ સંસ્કાર પદાર્થજ્ઞાન અને વાક્યર્થજ્ઞાન બન્નેને ઉત્પન્ન કરે છે કે પૂર્વવર્ણોથી જનિત અનેક સંસ્કારોમાંથી કોઈ સંસ્કાર પદાર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને કોઈ સંસ્કાર વાક્યાÉજ્ઞાનને ઉત્પન્ન કરે છે?) આ બાબતે કહેવામાં આવ્યું છે કે એક જ સંસ્કાર કેવી રીતે બે કાર્યો ઉત્પન્ન કરી શકે ? પૂર્વ વર્ષે જે એક સંસ્કાર પાડે છે તે જ સંસ્કારથી અન્ય બીજો કોઈ સંસ્કાર તે છે નહિ. [ અને એક જ સંસ્કાર તો એક જ કાર્યને-પદાર્થજ્ઞાનને- ઉત્પન્ન કરી શકે, તે ઉપરાંત બીજા કાર્યને વાક્યાથજ્ઞાનને ઉત્પન્ન ન કરી શકે ] વાક્ષાર્થનું જ્ઞાન બીજી રીતે (અર્થાત્ પદાર્થો દ્વારા) પણ થાય છે, તેથી અનેક સંસ્કારોની કલપના કરવાનું કઈ કારણ નથી. ઉપરાંત પદની બાબતમાં, પૂવવ ઘણાં વખત પહેલાં નાશ પામ્યા નથી હોતા અને પરિણામે સંકલનાજ્ઞાન વડે તેમને ભેગા કરવા શક્ય છે, એટલે જ્યારે અંત્ય વર્ણ સંભળાય છે ત્યારે તે પૂર્વવર્ણોનું અનુસંધાન થાય છે; જ્યારે વાક્યની બાબતમાં, તે વણે ઘણું વખત પહેલાં નાશ પામી ગયા હોય છે અને પરિણામે એવા તે વર્ગોનું અનુસંધાન અત્યંત કલેશ કરનારું અને અદષ્ટપૂર્વ હોઈ દુર્ઘટ છે; પરંતુ થોડા થોડા સમયના અંતરે પદો બેલવામાં આવતાં વાક્યાથની પ્રતીતિ થતી દેખાય છે, જ્યાં પૂર્વવર્ણના અનુસંધાનની ગંધ સરખી પણ નથી. તેથી વર્ણો વાક્યાથજ્ઞાનનું કારણ નથી. 103. મણિ ૧ gવાર્થ વાયાથે જ પ્રતિપાતો યુનિ પ્રતિપાદ્રयेयुः क्रमेण वा ? तत्र सकृदुच्चारितानां युगपदुभयकरणमनुपपन्नम् , अशक्यत्वात् । क्रमपक्षेऽपि पूर्व चेद् वाक्यार्थप्रतिपादनं, तदयुक्तम् , अनवगतपदार्थस्य वाक्यार्थ પાર્શનાત | ય પૂર્વ વાતિવાદનું, તને વાવયાર્થઘવાયર્ન, હૃત્ત ! तर्हि पदार्थप्रत्ययादेव वाक्यार्थबुद्धेः सिद्धत्वात् किमिति पुनर्व्यापारान्तरे श्रम आश्रीयते ?. तस्मात् पदार्थप्रतिपादनपर्यवसितसामर्थ्यानि पदानि, पदार्थेभ्यस्तु वाक्यार्थप्रत्यय इति सिद्धम् । _103. વળી પદાર્થને અને વાકવાથને જણાવતા વર્ષે તે બનેને યુગપત જણાવે છે કે કમથો જણાવે છે ? તેમાં એક વાર ઉચ્ચારાયેલ વર્ષે યુગપત બનેને ઉત્પન્ન કરે એ ઘટતું નથી કારણ કે તે અશકય છે. ક્રમપેક્ષમાં પણ જે પહેલાં વાકયાથનું જ્ઞાન હોય તો તે અયોગ્ય છે, કારણ કે પથિને જાણ્યા વિના વાયાણંનું જ્ઞાન થતું દેખાતું નથી જે પહેલાં પદાર્થનું પ્રતિપાદન હેય અને પછી વાયાથને જણાવાતે હોય તો તે અરે ! પદાર્થજ્ઞાનમાંથી વાક્યર્થજ્ઞાન સિદ્ધ થયું, તે પછી શા માટે ફરી બીજા વ્યાપારની બાબતમાં કામ કરે છે ? નિષ્કર્ષ એ કે પદાર્થનું પ્રતિપાદન કરવામાં જ પદેનું સામર્થ્ય ખર્ચાઈ જાય છે, પરંતુ પદાર્થોમાંથી તે વાક્ષાર્થનું જ્ઞાન પુરવાર થાય છે. 104. अपि च अन्वयव्यतिरेकाभ्यामेवमवगम्यते यत् पदार्थपूर्वको वाक्यार्थ इति । यो हि. मानसादपचारात् श्रुतेष्वपि पदेषु पदार्थान्नावगच्छति, नावगच्छत्येव Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy