SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવ્યક્તિ એ શું છે ? ૨૯૧ યાયિક – તે ઘટતું નથી અભિવ્યકિત પણ ઘટસ્વરૂપથી ભિન્ન છે કે અભિન્ન, સત છે કે અસત? એવા પ્રશ્નો ઉભા કરી અભિવ્યકિતને વિચારવામાં આવતાં પૂર્વોક્ત તેથી તે અસ્કૃષ્ટ રહી શકતી નથી. 100. વ ચેરમથ્યા ? કિં કામનાવસ્થાનમ્, શક સંસ્થાનविशेषः, उत प्रतीतिरिति ? यदि कार्यात्मनाऽवस्थानं, तत् पूर्व नाभूत् , तदधुना भूतमित्यसत्कार्यम् । पूर्वमपि वा यदि तदासीत् , तदा पुनः कारकवैफल्यम् । संस्थानमप्यवयवसन्निवेशविशेषः । स चासन्नेव क्रियते । अवयवास्तु सन्तीति कस्यात्र विवाद: ? न खलु परमाणवोऽस्माभिर्नाङ्गीकृताः ।। 100. અ, અભિવ્યકિત શું છે ? શું અભિવ્યક્તિ એ કાર્યરૂપે અવસ્થાન છે કે સંસ્થાનવિશેષ છે કે પ્રતીતિ છે ? જે કાર્યરૂપે અવસ્થાન એ અભિવ્યક્તિ હોય તે તે પહેલાં ન હતું અને હવે થયું, એટલે કાર્ય ઉત્પત્તિ પૂર્વે અસત્ થયું. જો પહેલાં પણ તે હતું તે ફરી પાછું કારકવૈફલ્ય આવી પડયું. સંસ્થાન પણ અવયવરચના વિશેષ છે. તે સંસ્થાન જે ઉત્પત્તિ પૂર્વે અસત્ હતું તેને જ ઉત્પન્ન કરવામાં આવે છે, અવયવો તો કાર્યની ઉત્પતિ પહેલાં સત હોય છે જ એમાં અહીં કોને વિવાદ છે ? અમે પરમાણુઓને સ્વીકાર નથી કર્યો એમ નહિ. 101. પ્રતીતિસ્તુ ઘટશ્ય વક્ષરઢિારસામપ્રયધીના, ન કૃત્પિાદpeત્રदिकारकचक्रसाध्येति, सा चक्रमूर्धनि घटस्य नास्त्येवेत्यसन् घटः । दर्शनादर्शनाधीने सदसत्त्वे हि वस्तुनः । दृश्यस्यादर्शनात् तेन चक्रे कुम्भस्य नास्तिता ।। चक्रमूर्धवत् प्रध्वंसदशायामप्यनुपलम्भाद् घटस्य नास्तित्वमेवेति । अतश्च 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' [गीता २. १६] इत्यप्रमाणकं, पूर्वापरान्तयोर्भावस्वरूपादर्शनात् । 101, ઘટની પ્રતીતિ ચક્ષુ વગેરે કારકોની સામગ્રીને અધીન છે, તે મૃપિંડ, દંડ, ચક્ર વગેરે કારોથી ઉપાઘ નથી, ચાકડાના માથા ઉપર (અર્થાત ઉત્પત્તિ પહેલાં) ધટની પ્રતીતિ થતી નથી જ, એટલે ત્યારે ઘટ અસત્ છે. વસ્તુનું સતત્વ અને અસતત્વ કમથી દર્શન અને અદર્શનને અધીન છે. તેના દર્શન માટે આવશ્યક બધી સામગ્રી ઉપલબ્ધ હેવા છતાં તેનું દર્શન થતું ન હવાથી ચાકડા ઉપર (અર્થાત ઉત્પત્તિ પૂવે) ઘરનું અસત્ત્વ છે. જેમ ચાકડાના માથા ઉપર (અર્થાત ઉત્પત્તિ પહેલાં) તેમ પ્રવંસદશામાં પણ ઘટ દેખાતો ન હેઈ, ઘટનું અરાતત્વ જ છે. અને એટલે જ “અસતને ભાવ થતો નથી અને સતને અભાવ થતો નથી' [ ગીતા ૨.૧૬ ] એ વચન પ્રમાણભૂત નથી, કારણ કે પૂર્વ અન્ત (= પ્રાગભાવ) અને અપર અન્ત પ્રર્વસાભાવ)નું ભાવસ્વરૂપે દેખાતું નથી. 102. शक्त्यात्मनाऽपि यदस्तित्वमस्योच्यते, तत्रापि चिन्त्यम्-केयं शक्ति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy