SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ અસરકાયવાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપોને પરિહાર र्नामेति ? यदि घटस्वरूपाद्भिन्नासौ, तर्हि पररूपेण घटोऽस्ति, स्वरूपेण च नास्तीत्यसत् कार्यमुक्तं स्यात् । घटादभिन्नत्वे तु शक्तेः शक्तिरूपेण घटोऽस्तीति स्वरूपेणैव घटास्तित्वमुक्तं भवेत् । तच्च प्रत्यक्षविरोधान्निरस्तम् ।। 102. ઉત્પત્તિ પહેલાં કાર્યનું શકિતરૂપે જે અસ્તિત્વ તમે કહે છે તેની બાબતમાં પણ વિચારવું જોઈએ કે આ શકિત શું છે? જે તે ઘટસ્વરૂપથી ભિન્ન હોય તે પરરૂપથી ઘરનું સત્વ અને સ્વરૂપથી ઘટનું અસતવ થાય, પરિણામે ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે એમ તમે કહ્યું ગણાય. જે શક્તિ ઘટસ્વરૂપથી અભિન્ન હોય તો ઉત્પત્તિ પર્વે સ્વરૂપથી જ ઘટનું સતત્વ તમે કહ્યું ગણાય; પરંતુ તે વખતે સ્વરૂપથી ઘટના સતત્વને અમે નિરાસ કર્યો છે, કારણ કે તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. 103. નારાપક્ષે થવોહિત “વિષાનાથ તિ’ તિ, તન, वचनव्यक्त्यपरिज्ञानात् । 'यदसत् तत् क्रियते' इति नेयं वचनव्यक्तिः, अपि तु 'यत् ત્રિાયતે ત ” રૂતિ ! स्वरूपसहकार्यादिहेतवो यद्विधायिनः । दृश्यन्ते जन्यते तद्धि न व्योमकुसुमादिकम् ॥ * 0િ3. અસતને ઉત્પન્ન કરવામાં આવે છે એ પક્ષમાં જે આપત્તિ આપવામાં આવી કે “તે શશવિષાણ વગેરેની પણ ઉત્પત્તિ કરાય', તે બરાબર નથી, કારણ કે અમારા વચનને ન સમજવાથી તમે તે આપત્તિ આપી છે જે અસત છે તે કરાય છે એવું અમારું વચન નથી, પરંતુ જે કરાય છે તે અસત છે' એવું અમારું વચન છે. ઉપાદાનકારણ. સહકારી કારણ વગેરે કારણે જેને ઉત્પન્ન કરવા વ્યાપાર કરતાં દેખાય છે તે જ ઉત્પન્ન થાય છે, આકાશકુસુમ વગેરે ઉત્પન્ન થતાં નથી. 10. પ્રામાવાયાં જ હેતુષાપારર્શનમ્ | __ न तु प्रध्वंसवेलायामतः कमनुयुज्महे ।। 104. કાર્યની પ્રાગભાવદશામાં ઉત્પાદક કારણોને વ્યાપાર દેખાય છે, પ્રધ્વંસ વખતે ઉત્પાદક કારને વ્યાપાર દેખાતે નથી; તેથી અમે તેને પૂછીએ [કે આમ કેમ ?], કારણ કે અસતત્વ તો બને દશાઓમાં છે. [ઉત્પત્તિ પૂર્વેનું અસત્ ઉત્પન્ન થાય છે, વંસ પછીનું અસત ઉત્પન્ન થતું નથી. ઉત્પત્તિ પહેલાં જે ઘટ અસત્ છે તે કારણવ્યાપારથી ઉત્પન્ન થાય છે, નાશ પછી જે ઘટ અસત થઈ ગયો છે તે ફરી ઉત્પન્ન થતું નથી, તેને ઉત્પન્ન કરવા કારક વ્યાપાર કરતા નથી. આવું દેખાય છે. “આમ કેમ ?' એવો પ્રશ્ન ઊઠાવ નિરર્થક છે. જે દેખાતું હોય, જે પ્રત્યક્ષ હેય તેને સ્વીકારવું જ જોઈએ, તેની બાબતમાં પ્રશ્ન ઊઠાવવો ગ્ય નથી.] 105. કપાવાને તુ ન સર્વત્ર દફતે | तन्न कार्यस्य सद्भावादपि त्वेवं निरीक्षणात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy