SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનનું મેક્ષકારણપણું વિધિસિદ્ધ છે ૩૫૯ દમ આટલામાં જ પર્યવસાન પામે. આ તે મેટા વાંસમાંથી તુચ્છ રમકડું કરી કાઢવા જેવું આ આવી પડે છે. તેથી અર્થવાદે જણાવેલ અપુનરાવૃત્તિરૂપ ફળને જ આત્મજ્ઞાનવિધિ અવલંબે છે એમ કેટલાક કહે છે. 10. સૂક્ષ્મનિરંવાદુ-રૂમ મતી યુતિવર્થવાદમુવિમોमधिकारविधेः । विश्वजिति रात्रिसत्रो वा किमन्यत् क्रियताम् ? न हि विश्वजिद्रूपपर्यालोचनातः कश्चिदधिकारी लभ्यते इति बलात् स्वर्गकामादि: कल्प्यते वा, अर्थवादसमर्पितो वाऽवलम्ब्यते । यत्र तु विधिस्वरूपमहिम्नैव तदुपलम्भः तत्र किं कल्पनया, किमर्थवादवदनावलोकनदैन्येन वा ? 70. સુહમદશી કહે છે – અધિકારવિધિ અર્થવાદની અપેક્ષા રાખે છે એમ કહેવું એ પણ મોટી દુર્ગતિ છે. વિવજિતમાં કે રાત્રિ સત્રમાં બીજુ શું તમે કરે ? વિવજિની પર્યાલચના દ્વારા કોઈ અધિકારી ઉપલબ્ધ થતું નથી એટલે ન છૂટકે કે તે સ્વર્ગકામ વગેરેની કલ્પના કરવામાં આવે છે કાં તો અર્થવાદસમર્પિત અધિકારીનું અવલંબન લેવામાં આવે છે પરંતુ જ્યાં વિધિસ્વરૂપના મહિમાથી જ અધિકારી ઉપલબ્ધ હોય ત્યાં કલ્પનાની શી જરૂર કે અર્થવાદના મુખ સામે જોઈ રહેવાના સૈન્યની પણ શી જરૂર ? 71. इह च 'स्वाध्यायोऽध्येतव्यः' इतिवत् 'अग्नीनादधीत' इतिवद्वा कृत्येन द्वितीयया वेप्सिततमनिर्देशात् तन्निष्ठत्वमेवावतिष्ठते । तत्र यथाऽग्न्यर्थतयाऽऽधानविघिरवगम्यमानोऽग्नीनामनेकविधपुरुषार्थी पयिककर्मकलापोपयोगात् तदर्जनेनैव कृतार्थत्वमुपगत इति न फलान्तरमपेक्षते, यथा वा 'स्वाध्यायोऽध्येतव्यः' इत्यक्षरग्रहणार्थत्वात् अस्य विधेरक्षरग्रहणस्य च फलवकर्मावबोधद्वारेण परमपुरुषार्थत्वावधारणान्न तदतिरिक्तघृतमधुकुल्यादिफलान्तरापेक्षित्वं, न चाध्ययनविध्यङ्गत्वं स्वमहिम्नैवेप्सिततमसंस्कारद्वारकाधिकारलाभात् , एवमिहाप्यपहतपाप्माद्यात्मस्वरूपपरिज्ञानमेव तस्य परमपुरुषार्थतामवबोधयन्नस्य विधेरन्यप्रयोजनतामापादयति । 71. અને અહી દવા જોઇતની જેમ કે “ઝીન માઘી’ની જેમ વિધ્યથ. પ્રત્યય કે દ્વિતીયા વિભકિત વડે ઈસિતતમત્વને નિર્દેશ હેઈ, આત્માનું ઈસિતતમતાનિષ્કપણું અવસ્થાન પામે છે, ત્યાં જેમ અગ્નિઅર્થતાથી જણાતો આધાનવિધિ, અગ્નિઓ અનેકવિધ પુરુષાર્થોના ઉપાયભૂત કર્મોને ઉપયે ગી હેઈ, અગ્નિની પ્રાપ્તિથી જ કૃતાર્થતા પામે છે એટલે તેને ફલાન્તરની અપેક્ષા નથી, અથવા જેમ “સ્વાધ્યાયનું (વેદનું) અધ્યયન કરવું જોઈએ” એ વિધિને અથ અક્ષરગ્રહણ હેઈ અને અક્ષરગ્રહણના ફલવકર્માવબોધ દ્વારા અક્ષરગ્રહણના પરમપુરુષાર્થપણુને નિર્ણય થતો હેઈ, તેનાથી અતિરિકન ઘતમધુકુલ્યા વગેરે ફલાન્તરની અપેક્ષા નથી, ન તે આ વિધિ અધ્યાપનવિધિનું અંગ છે કારણ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy