SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આંગળીના ટેરવે...” જેવાં વાક્યોની બાબતમાં પણ અન્વિતાભિધાન ઘટે છે છ૭ વડીલે કયાંય સંસર્ગસંબંધનું વાચક પદ વ્યવહારમાં કહેતા નથી. કોઈક બાલિશ વ્યક્તિ એ પદને પ્રયોગ કરે તે પણ તે પદ અનન્વિતાથ જ થાય–દશદાડિમાદિવાક્યની જેમ તેથી અન્વિત હોય એવા જ અર્થોનું અભિધાન માનવું યોગ્ય છે. 158. શાહ – अङ्गल्यग्रादिवाक्येषु कथं तव समन्वयः ? । उच्यते उक्तानामपि संसर्गे कथं तव समन्वयः ? ॥ 158. અભિહિતાવયવાદી-“આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડો જ છે એવાં વાકયોમાં પદાર્થોને અન્ય તમે કેવી રીતે સમજાવશે ? અન્વિતાભિધાનવાદી-અમે પૂછીએ છીએ કે તમે ઉક્ત પદાર્થોના સંસર્ગમાં અન્વય કેવી રીતે સમજાવશે ? 159. બાહેં– नन्वत्र योग्यताभावादसंसर्ग उपेयते । आकाडक्षादित्रयाधीनः संसर्गो हि मयेष्यते ॥ ઉત્તે— मयापि योग्यासन्नादिसंसृष्टस्वार्थवाचिता ।। पदानां दर्शिता सा च तेषु नास्तीत्यनन्वयः ॥ 159. અભિહિતાન્વયવાદી અમારા મતમાં યોગ્યતાના અભાવને કારણે સંસર્ગને અભાવ સ્વીકારી લે છે. અમે આકાંક્ષા વગેરે ત્રણેને અધીન સંસ’ ઈચ્છીએ છીએ. * અનિતાભિધાનવાદી- અમે પણ દર્શાવ્યું છે કે યોગ્યતા, સન્નિધિ આદિને લીધે પિતાના સંસ્કૃષ્ટ અર્થે પદના વા છે પરંતુ તે વાક્યમાં આવા અર્થે પદો વડે વાચ્ય નથી, એટલે તે વાકયમાં અર્થોને અનન્વય છે. 160. બાહેં–ન્વિતામાનવાઢી હું મવાન્ ! તતર– भवतोऽनभिधानं स्यादन्वयासंभवादिह ॥ अहं त्वभिहितान्वयवादी । तेन मम ह्यनन्वितत्वेऽपि नाभिधानं विरुद्धयते । 160. અભિહિતાવવાદી – આપ તો અન્વિતાભિધાનવાદી છે, અને તેથી તે અન્વયના અભાવને કારણે આપના મતમાં અહીં ‘આંગળીના ટેરવે જેવાં વાક્યમાં અર્થોનું અનભિધાન થવું જોઈએ. હું તે અભિહિતાવાદી છું, તેથી મારા મનમાં તે પદાર્થો અનન્વિત હોવા છતાં તેમનું અભિધાન થાય તે તેમાં વિરોધ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy