SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ માનવશરીરે પાર્થિવ છે પથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ સમવયીકારણથી શરીર રચાયું છે એમ કેટલાક માને છે કારણ કે ગંધ વગેરેની જેમ આકાશના કાર્યરૂપ અવકાશનું દર્શન પણ શરીરમાં થાય છે. શરીર છિદ્રાળું દેખાય છે અવકાશ એ આકાશને એક ભાગ હોવા છતાં શ્રેત્રની જેમ અવસછેદાભિપ્રાયથી ઉપચારથી આકાશનું કાર્ય કહેવાય છે. 11 तदत्र किं तत्त्वम् ? पार्थिवमेवास्मदादिशरीरमिति, विजातीयकार्यस्यावयविनोऽनुपपत्तः, पार्थिवावयवसमवेतशरीरावयविग्राहिणश्चाभेदप्रत्ययस्य तृणपर्णपाषाणमूलकाद्यभेदप्रत्ययवदपवादासम्भवात् । न च वयमिह भूतान्तराणां कारणभावनिषेधं शिक्ष्मः, केवलपार्थिवतया निर्विवादसिद्धेऽपि कुम्भादावम्भःप्रभृतीनां कारणत्वानपायात् तद्व्यतिरेकेण घटादेर्घटयितुमशक्यत्वात् । किन्तु घटादौ इव शरीरेऽपि समवायिकारणतां पथिव्यवयवानामेवाचक्ष्महे, तदाश्रितत्वस्यास्य प्रत्यक्षेण ग्रहणात् । सहकारिंकारणत्वानुप्रविष्टभूतान्तरसम्बन्धनिबन्धनस्तुः तस्मिन् क्लेदोष्मव्यूहावकाशसम्प्रत्ययः । तद्यथाऽऽगमपठितेषु वरुणलोकादौ केवलजलादिजन्येषु शरीरेषु सहकारित्वानुप्रविष्टपार्थिवावयवावष्टम्भवशेन स्थैर्याद्यपलम्भ इति । तस्मादस्मदादिशरीरं પાર્થિવ | 11. શંકાકાર – તે અહીં સાચી વાત શી છે? તૈયાયિક – આપણું માનવશરીરે પાર્થિવ છે, કારણ કે જેમાં પરસ્પરવિરોધી જાતિઓ રહેતી હોય એવું એક કાર્યરૂપ અવયવી ઘટતો નથી. વળી, તૃણમૂલક, પર્ણમૂલક, પાષાણુમૂલક, વગેરેના અભેદજ્ઞાનની જેમ પાર્થિવ અવયવોમાં સમવાય સંબંધથી રહેતા શરીરરૂપ અવયવીનું ગ્રહણ કરનાર અભેદજ્ઞાનમાં કોઈ અપવાદ સંભવતા નથી. અનેક જાતિના અવયવોથી બનેલા અવયવીમાં એકવગ્રાહી જ્ઞાન સંભવે નહિ. પરંતુ અવયવીમાં એકવગ્રાહી જ જ્ઞાન થાય છે – અનેકત્વગ્રાહી જ્ઞાનને સંભવ જ નથી. તેથી અવયવીના આરંભક – સમવાયીકારણરૂપ – અવયવો એક જાતિના જ હોવા જોઈએ, અનેક જાતિના નહિ. કઈ પણ વસ્તુના આરંભક પરમાણુઓ એક જ જાતિના હોય છે. એક વસ્તુના આરંભક પરમાણુઓ અનેક જાતિના માનતાં સંકરદેજ આવે છે.] અમે અહીં અન્ય ભૂતોને કારણ તરીકે નિષેધ કરવાનું શિખવતા નથી, કારણ કે કુંભ વગેરે નિર્વિવાદપણે કેવળ પાર્થિવ હેવા છતાં કુંભ વગેરેમાં પાણી વગેરેનું કારણ પણું નથી એમ નહિ. પાણી વગેરે વિના ઘટ વગેરેને ઘડવા અશકય છે. પરંતુ ઘટ વગેરેની જેમ શરીરનું પણ સમવાયીકારણ પાર્થિવ અવયવે છે એમ અમે કહીએ છીએ, કારણ કે શરીરનું પાર્થિવ અવયવોમાં સમવાયસંબંધથી રહેવું એ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે. સહકારી કારણરૂપે [સમવાયીકરણ સાથે જોડાયેલા અન્ય ભૂતના લીધે શરીરમાં ભીનાશ, ઉષ્ણુતા, રચનાવિશેષ અને અવકાશનું જ્ઞાન થાય છે. આગમવર્ણિત વરુણલેક, [આદિલે ક] વગેરેમાં પ્રાતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy