SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિએ કરેલી અવયવીની સ્થાપના तथा चाहुः-'वर्तते इति ब्रूमः अनाश्रितस्यानुपलम्भात्' । . वृत्तिरेवंविधाऽन्यत्र क्व दृष्टेति यदुच्यते । प्रत्यक्षदृष्ट एवार्थे दृष्टान्तान्वेषणेन किम् ॥ तस्मात् प्रत्यक्षत एवावयववृत्तेरवयविन उपलब्धेर्न तवृत्तौ विकल्पानामवसरः । स्रक्सूत्रादिवृत्तिरपि तथा दर्शनादभ्युपगता। तदियमवयविवृत्तिरपीदृशी दृश्यमाना किमिति निहूनूयते ? न चावयविग्राहिणः प्रत्यक्षस्य कश्चिदपवादः समस्ति । अदुष्टकरणोद्भूतमनाविर्भूतबाधकम् । असन्दिग्धं च विज्ञानं कथं मिथ्येति कथ्यते ॥ न च सेनावनवदवयविग्रहणमभिघातुमुचितम् , अबाधितत्वात् , सेनादौ च बाधकसद्भावात् । अपि च गजवाजिपदातिपीलुपलाशशिंशपादिदर्शनस्य तत्र घटमानत्वात् तत्समुदाये सेनावनादिप्रतीतिरुत्पचेतापि, इह तु किं समुदायविषयः पटप्रत्यय इति चिन्त्यम् । तन्तुसमुदायालम्बन इति चेत् , तन्तुप्रत्यय इदानीं किमालम्बन: ? सोऽपि स्वावयवालम्बन इत्येवमवयवावयवनिरूपणे परमाणवः पत्यश्वशमीशिंशपादिस्थानीया वक्तव्याः । तेषां च तद्वद्ग्रहणमनुपपन्नम् , अतीन्द्रियत्वादिति न तदालम्बनोऽवयविप्रत्ययः । तस्मादवयवी प्रत्यक्षग्राह्योऽस्तीति सिद्धम् । __197. अवयवान शिथी पृथ६ देशमा अवयवी गृहीत यते। न हावाथी अने सवયતીના અગ્રહણને કારણે અવયવીના જ્ઞાનને પણ અભાવ હોવાથી [અવયવી નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં અમારે જણાવવાનું કે અવયવોના દેશથી પૃથફ દેશમાં અવયવી ગૃહીત ન થવાનું કારણ અવયવી અવયમાં આશ્રિત છે એ છે અને નહિ કે અવયવીન અસવ, અવયવે જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહેતા હોવાથી અવયના દેશથી પૃથક દેશમાં અવયવીનું જ્ઞાન કેવી રીતે થાય ? અવયવો જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહે છે કારણ કે અવયવી સ્વતંત્ર નથી પરંતુ અવયવોમાં આશ્રિત છે. જેટલા અવયવોનું ગ્રહણ થાય છે તેટલા અવયવોમાં અવયવીનું જ્ઞાન થાય છે, તેને પિતાના ગ્રહણ માટે બધા અવયના ગ્રહણની અપેક્ષા નથી. અવયવોને ટા પાડતાં (અર્થાત તેમને વિભાગ કરતાં, અવયવીનું અગ્રહણ થાય તે યોગ્ય જ છે, કારણ કે ત્યારે તે અવયવીને નાશ બુદ્ધિમાં ઘુમરાયા કરે છે. અ ને વિભાગ એ અવયવીના નાશનું કારણ છે. જ્યારે બુદ્ધિ વડે અવયવવિભાગ કંડારાતે હોય ત્યારે અવયવીને વિનાશ બુદ્ધિ વડે કંડારાયા વિના ન રહે, એટલે તે વખતે અવયવીનું જ્ઞાન કેમ થાય? જેમ જાતિ દરેક વ્યક્તિમાં સમગ્રપણે રહે છે તેમ અવયવી દરેક અવયવમાં સમગ્રપણે રહે છે એવું પ્રત્યક્ષ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy