SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ યાયિક મત ધાન કરે છે. પરંતુ પ્રકૃતિ પ્રત્યયાર્થનું અભિધાન નથી કરતી, કારણ કે નિયોગ (=આજ્ઞાર્થ) વગેરે ધાતવાચ્ય નથી, અને પ્રત્યય પ્રકૃતિના અર્થનું અભિધાન કરતા નથી કારણ કે ત્યાગ વગેરે લિવાચ્ય ઘટતા નથી. વળી તે બંને જુદા જુદા તિપિતાનું કાર્ય કરતા નથી. આ રીતે પદે પણ એકબીજાની અપેક્ષા રાખતા હેઈ સાથે મળીને કાર્ય કરશે, એક પદ બીજા પદના અર્થનું અભિધાન નહિ કરે કે તિપિતાના અર્થનું અભિધાન કરીને જ નહિ અટકે. પ્રકરણમાં આવેલાં વાગ્યો પણ સ્વતંત્રપણે પિતપોતાના અર્થનું જ્ઞાન કરાવીને નહિ અટકે કે એક વાક્ય બીજા વાકયના અર્થનું જ્ઞાન નહિ કરાવે પરંતુ બધાં વાપો પ્રકરણને અતલક્ષી એક સંસ્કૃષ્ટ અર્થનું જ્ઞાન કરાવશે. જેમ પ્રકૃતિ અને પ્રત્યય એકબીજાની અપેક્ષા રાખે છે તેમ એક પદ બીજા પદની અને એક વાક્ય બીજા વાક્યની અપેક્ષા રાખે છે. પદે સાથે મળીને એક કાર્ય (= વાક્યાથ) કરે છે છતાં પદેના પિતાના અર્થે અસંકામાં રહે છે, સેળભેળ નથી થઈ જતા. આ જ પક્ષ વધુ સારે છે. 178. નિરપેક્ષકોનેડા:શાવાપૂના મવેત્ | तदन्विताभिधाने तु पदान्तरमनर्थकम् ।। संहत्यकारिपक्षे तु दोषो नैकोऽपि विद्यते । तेनायमुपगन्तव्यो मार्गो विगतकण्टकः ॥ अभिधात्री मता शक्तिः पदानां स्वार्थनिष्ठता । तेषां तात्पर्यशक्तिस्तु संसर्गावगमावधिः ॥ तेनान्विताभिधानं हि नास्माभिरिह मृष्यते । अन्वितप्रतिपत्तिस्तु बाढमभ्युपगम्यते ॥ 178. એકબીજાની અપેક્ષા ન રાખતાં પદોને પ્રયોગ થાય છે એમ માનતાં છૂટી લોખંડની સળીઓની કલપના જેવું બને અને પદ અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ માનતાં બીજાં પદેને પ્રયોગ નિરર્થક બની જાય પરંતુ પદે, સાથે મળીને એક કાર્ય (વાક્યાથ) કરે છે એમ માનતાં એક પણ દેષ રહેતો નથી. તેથી આ નિષ્ફટકા માર્ગ સ્વીકાર જોઈએ. પદેની અભિધાત્રી શક્તિ પદના અર્થોમાં જ પર્યાવસિત થાય છે. એથી ઊલટું પદની તાત્પર્યશક્તિ સંસર્ગનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી અહીં અમે અન્વિતાભિધાનને સહન કરતા નથી, સ્વીકારતા નથી, પરંતુ અન્વિતને જ્ઞાનને તે અમે અવરય સ્વીકારીએ છીએ. 179. संहत्यकारकत्वाच्च पदानां न स्वार्थाभिघित्सयौव समुच्चारणम् , अपि तु प्रधान कार्यमेव कर्तुम् । तदुक्तम् - वाक्यार्थप्रत्यये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ।। इति [श्लो०वा०वाक्या० ३४३] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy