SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ મેક્ષના ઉપાયો વિચાર પામે છે. જેના મત અનુસાર શબ્દ પૌત્રલિક છે, તે પુગલને એક પર્યાય છે. અર્થાત, તે દ્રવ્ય છે (કાયંદ્રવ્ય છે), ગુણ નથી - આકાશને ગુણ નથી. આ બંને માન્યતાઓ નાયિકના મતથી વિરુદ્ધ છે. યાયિક અભાને ફૂટસ્થનિત્ય અને વિભુ માને છે, અને શબ્દને આકાશને ગુણ માને છે. અલબત્ત, જૈન અને નૈયાયિક બને શબ્દને અનિત્ય ગણે છે.] 25. તમાન વેઢાન્તવિદ્દો વનિતા माझं न सांख्या न च सौगताद्याः । इत्यक्षपादाभिहितोऽपवर्गः श्रेयांस्तदत्यन्तविमोक्ष एव ।। 25. નિષ્કર્ષ એ કે વેદાન્તીઓ, સાંખ્યો અને સૌગત વગેરેએ મોક્ષનું સમ્યફ પ્રતિપાદન કર્યું નથી. એટલે બુદ્ધિ આદિ નવ ગુણના અત્યત ઉદ રૂ૫ જ, અક્ષપદે કહેલે અપવર્ગ વધુ શ્રેયસ્કર છે. 26. શાહે – મયવયમીદાવોઃ | સ તુ મfઘનશ્યતે રૂદ્યુતામ્ उक्तमेव भगवता सूत्रकारेण - 'दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तरापायादपवर्गः' इति न्यायसूत्र १.१.२] । दुःखोच्छेदस्तावदपवर्ग इति कथितम् । कार्यत्वाच्च दुःखस्य कारणोच्छेदात् तदुच्छेदः । कारणं चास्य जन्म । जन्मनि हिं सति दुःख भवति । जायते इति जन्म देहेन्द्रियादिसम्बन्ध आत्मनः । तदपि जन्मकारणोच्छेदादेवोच्छेद्यम् । अतस्तत्कारणं प्रवृत्तिरुच्छेद्या । तस्या अपि उच्छेदो हेतूच्छेदादिति तद्धतवो दोषा उच्छेद्याः । तेषां तु निमित्तं मिथ्याज्ञानम् । तस्मिन्नुच्छिन्ने दोषा उच्छिन्ना भवन्तीति मिथ्याज्ञानमुच्छेतव्यम् । तदुच्छित्तये च तत्वज्ञानमुपायः । प्रसिद्धो ह्ययमर्थः समर्थितश्च पूर्व विस्तरतस्तत्त्वज्ञानं मिथ्याज्ञानस्य बाधकमिति । तस्मात् तत्त्वज्ञानान्मिथ्याज्ञानदोषप्रवृत्तिजन्मदुःखनिवृत्तिक्रमेणापवर्ग इति । 26. શંકાકાર – ભલે, આ અપવગે છે પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે કહે. નૈયાયિક - ભગવાન સૂત્રકારે કહ્યું જ છે કે “દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેવું અને મિથ્યાજ્ઞાન એ બધામાં ઉત્તર ઉત્તરને નાશ થતાં તેના અનન્તર પૂર્વ પૂર્વવતી'ને નાશ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે' [ન્યાયસૂત્ર ૧.૧ ૨]. દુઃખને નાશ અપવર્ગ છે એમ તેમણે કહ્યું છે. દુઃખ કાય હોઈ તેના કારણના ઉચ્છેદથી તેને ઉચ્છેદ થાય છે. દુ:ખનું કારણ જન્મ છે. જન્મ હોતાં દુઃખ થાય છે. પેદા થવું તે જન્મ; આત્માને દેહ, ઇન્દ્રિય વગેરે સાથે સંબંધ તે જન્મ. તે જન્મને વિનાશ પણ જન્મકારણના વિનાશથી થાય છે. તેથી જન્મના કારણભૂત પ્રવૃત્તિને નાશ કરે જઈ એ. પ્રવૃત્તિને વિનાશ પણ પ્રવૃત્તિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy