Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai
Catalog link: https://jainqq.org/explore/005219/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ oળ. જેને ધમાં એ હાલના સંપ્રદા રે, મોત. ધર્મ ધ્યાન રૂપી કુપળ શુલ ધ્યાન રૂપી કુપળ // ક્ષમા ધર્મ ધ્યાન રૂપી ૬૫ળ. માર્દવ | છે. ધ્યાન રૂપી ફળ ( P ન છે જેમાં વાઈ, ની6િ 0. / / પર ઝાપનિક ગતિ 2 P Hfc heh - - - સત્ય - hી તટ, એશ સાઇE ' , - ભST Rશક Aીલાલ વ. સવ - - - આયના 0 4 ) લાગણે થતા પહિંહું મારી બત Rપણા સTE | તિઃાંગતા રેલી Col ના સહિત રૂપી લી) Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સિદ્ધાંત ગ્રંથમાળા મણકે કામ મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયો જૈન ધર્મ એક જ છે એજ ખરે મેક્ષ માર્ગ છે - તેમાં ફાંટા હોઈ શકે જ નહિ સં પ્ર દા ય વા દ અને સંપ્રદાય મેહ ભવ– ભ્રમણ વધારનાર છે મૂળ શુદ્ધ જૈન ધર્મ જ ત્રાણરૂપ, શરણરૂપ છે માટે મૂળ શુદ્ધ સત્ય ધર્મ સમજ અને અનુસરો એ જ જેનેનું કર્તવ્ય છે લેખક સંપાદક નગીનદાસ ગિરધરલાલ શેઠ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: જૈન સિદ્ધાંત સભા (રજીસ્ટર્ડ)ની વતી શેઠ નગીનદાસ ગિરધરલાલ શાંતિસદન, ૨૫૯, લેમિન્ટન રેડ, મુંબઈ–૭. પહેલી આવૃત્તિ ઑગસ્ટ ૧૮૬૨ વીર સં. ૨૪૮૮ શ્રાવણ ૨૦૧૮ કિંમત રૂા. છ મુક : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી સ્નાબહેન શુક્લ “પ્રતાપ પ્રિ. પ્રેસ, પ્રતાપ સદન, નાણાવટ, સુરત. Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ મહાનુભા (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) મિથ્યાત્વને એક અંશ પણ પિતાનામાં રહેવા દેવા ઈચ્છતા નથી અને મૂળ શુદ્ધ જૈન ધર્મને અનુસરવાને ઈચ્છે છે તે સર્વ મહાનુભાવેને સપ્રેમ અર્પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ, શ્રાવક, સર્વ જૈને યાદ રાખે કે – ભગવાનને સવજ્ઞ ન માને તેને જનધર્મ મિથ્યાત્વી ગણે છે. ભગવાનના વચનના બેટા અર્થ કરે અથવા સાચા અર્થ છુપાવે તેને જેનધર્મ મિથ્યાત્વી ગણે છે. ભગવાનના વચનેમાંથી એક વચન સ્વીકારી બીજું વચન ન સ્વીકારે તેને જનધર્મ મિથ્યાત્વી ગણે છે. પિતાની નિર્બળતાથી સંયમમાં લીધેલી છૂટ ભગવાનને નામે ચડાવે તેને જૈનધર્મ મિથ્યાત્વી ગણે છે. ભગવાનના વચનેમાં ઉમેરો કે ફેરફાર કરી ભગવાનની સર્વજ્ઞાતિને બાધા પહોંચાડે તેને જૈનધર્મ મિથ્યાત્વી ગણે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયની એકતા કેમ થાય તેને વિચાર કરવા માટે, ધર્મમાં જુદાઈ થવાના એટલે સંપ્રદાય થવાનાં કારણે જાણવાની જરૂર રહે છે. અને તે કારણોમાં સત્ય શું છે અને ભૂલ કોની છે તે જાણવાની જરૂર રહે છે. કારણ કે ભૂલની સમજ પડે ત્યારે ભૂલ કરનારને તે ભૂલ સુધારવાની ઈચ્છા થાય, જ્યાં સુધી સંપ્રદાયવાદીને પિતાની ભૂલની ખબર પડે નહિ ત્યાં સુધી તે પિતાની માન્યતાને સાચી જ માને તેથી ભૂલ સુધારવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. દરેક સંપ્રદાયને પિતાની ભૂલની ખબર પડે અને તેની ખાત્રી થાય તે પછી સત્યધર્મ તરફ વળવાનું તેનું દિલ થાય. અને ત્યારે બધા સંપ્રદાયમાં એકતા થવાનો સંભવ પ્રાપ્ત થાય. તેથી જૈન ધર્મની એકતા સાધ્ય કરવા માટે સંપ્રદાયમાં જે જે બેટી માન્યતાઓ ઘર કરી બેઠેલી છે તે બતાવવાની જરૂર રહે છે. બે વર્ષ પહેલાં “જૈન ધર્મ અને એકતા” નામનું પુસ્તક પ્રગટ કરીને મેં મતભેદના મુખ્ય ચાર મુદ્દાઓ સંબંધી વિવેચન કરીને એકતા અથવા સમન્વય કેમ થાય તે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઉપરાંત મતભેદના ઘણું મુદ્દાઓ બાકી છે અને તે દરેક મુદ્દાને શાસ્ત્રીય રીતે વિચાર કરીને સત્ય શું છે તે બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ પુસ્તકમાં કેટલાક મતભેદો સંબંધી અતિહાસિક વિગતો તથા શાસ્ત્રીય રીતે વિસ્તૃત વિવેચન સહિત છણાવટ કરવામાં આવેલ છે. અને તે દરેકમાં સત્ય શું છે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યોએ સૂત્ર શાસ્ત્રોમાં તેમની નવી નવી માન્યતા પ્રમાણે અનેક ફેરફાર અને ઉમેરા ર્યા છે તેથી મૂળ શુદ્ધ જૈન ધર્મ સમજવાની ઘણી મુશ્કેલી પડે છે તેથી સત્ય ધર્મ સમજવા માટે મેં કેટલાક નિયમો બનાવેલા છે તે વાંચકોની જાણ માટે અત્રે આપું છું. જૈનધર્મ જૈનધર્મ શાશ્વત છે. જૈનધર્મ એક જ છે. દરેક તીર્થકર એક જ જાતને અને એક જ સરખે જૈન ધર્મ પ્રરૂપે છે. સર્વજ્ઞ તીર્થંકર ભગવાનના વચનમાં ક્યાંય પણ વિરોધ, અસંગતતા કે વિસંવાદિતા હોય નહિ. સૂત્રોમાં જ્યાં જ્યાં પૂર્વાપર વિધતા ભાસે ત્યાં ત્યાં નવા ફેરફાર કે ઉમેરા થયેલા છે એમ નક્કી માનવું જોઈએ. જ્ઞાની જ્ઞાની પિતાના જ્ઞાનને આચારમાં ન મૂકે તે શુષ્ક જ્ઞાની કહેવાય. મતુભેદને ટાળે તે સાચે જ્ઞાની સાચે જ્ઞાની કદી મતભેદ ઉત્પન્ન કરે નહિ, મતભેદને પિષે નહિ કે વધારે નહિ. અને એવું કરે તે નિશ્ચયે અજ્ઞાની. જ્ઞાનીને તેમના જ્ઞાન માટે આદર હોય એટલે કે જ્ઞાનીના સત્યજ્ઞાન માટે આદર હોય. પણ છવાસ્થ જ્ઞાનીના જ્ઞાનમાં જેટલે અંશે અસત્યતા હોય તેટલા અંશને તે અનાદર જ હેય. પૂર્વાચાર્યો વિદ્વાન જ્ઞાની હતા તેની સાથે જ તેઓ સંપ્રદાય વાદી પણ હતા જ. તેમણે સંપ્રદાય મોહથી મૂળ સિદ્ધાંત વિરુદ્ધ લખ્યું હોય તો તે અસ્વીકાર્ય ગણાય. જ્ઞાનીના અસત્ય વચનને પણ સત્ય તરીકે સ્વીકારી લેવા તે તે અંધ શ્રદ્ધા અને મિથ્યાત્વ જ ગણાય. Page #8 -------------------------------------------------------------------------- ________________ [0] જ્ઞાની સાધુ જ્ઞાની સાધુ પેાતાની નિષ્ફળતાના કારણે પોતે લીધેલી છૂટ ભગવાને કહી છે એમ બતાવે ત્યારે તે જ્ઞાની સાધુ દંભી અસત્યવાદી કહેવાય. નાની સાધુ પાતે લીધેલી છૂટ નિ`ળતાના કારણે લીધી છે એમ કબૂલ કરે તે સાચા પ્રમાણિક સાધુ કહેવાય. સત્યાર્થીના લક્ષણા સત્યાર્થી ભગવાનને સન્ માને છે, સત્યાર્થી ભગવાનના વચનામાં વિધતા, વિસંવાદિતા, અસબËતા કે અસગતતા કયારેય પણ ન હોય એમ માને છે અને વિરોધતા ઢાય તેવા વચનને ભગવાનના વચન તરીકે સ્વીકારતા નથી. શ્વેતાંબર તેમ જ દિગબરના સર્વ પૂર્વાચાર્યા છદ્મસ્થ તેમજ સ ંપ્રદાયમેાહી હતા. તેથી તેમના વચનમાં સત્યાસત્યનું મિશ્રણ હોય તે સવિત છે. તેવા સત્યાસત્ય મિશ્રિત વચનને સત્યાર્થી સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારતા નથી, પણ પોતાને વિવેક વાપરી જેટલુ સત્ય લાગે તેટલુ જ સ્વીકારે છે. ભગવાનની સજ્ઞતાને બાધક થાય તેવું અથવા ભગવાનના વચનની વિરુદ્ધ જાય તેવા પૂર્વાચાના કચનને ભગવાને કહેલ સત્ય તરીકે સ્વીકારતા નથી. શ્વેતાંબર તેમ જ દિગમ્બર પૂર્વાચાર્યાંનુ તે બહુમાન કરે છે. પણ તે ત્યાં સુધી જ અથવા એટલા પૂરતું જ કે પૂર્વાચાનુ વચન સત્ય હોય. પૂર્વાચાર્યાંના વનેમાંથી સત્ય જણાય તે સ્વીકારે છે અને અસત્યના Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] અસ્વીકાર કરે છે. પૂર્વાચાર્યનું વચન અસત્યના મિશ્રણવાળું હેય, ભગવાનની સર્વજ્ઞતાને બાધક હેય તેવું વચન તે સ્વીકારતો નથી. સર્વ પૂર્વાચાર્યો સંપ્રદાયવાદથી ઓતપ્રેત હતા, માટે સત્યાર્થી તેમના વચનમાં સંપ્રદાયવાદનું ઝેર હોય કે તેમનું વચન સંપ્રદાયના એકાંત આગ્રહવાળું હોય તેને સત્યાર્થી સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારતો નથી. પરંતુ પૂર્વાચાર્યનું જે કથન તીર્થકર ભગવાનની પ્રરૂપણને અનુસરતું હોય તેટલું જ સત્ય તરીકે સ્વીકારે છે. પૂર્વાચાર્યને સત્ય જ્ઞાન માટે તેમને માન આપવું અને તેમના જ્ઞાનમાં અસત્યપણુનું મિશ્રણ હેય તેને અસ્વીકાર કરવો તેને સત્યાર્થી ધર્મ માને છે અને અંધશ્રદ્ધાથી પૂર્વાચાર્યના સત્યાસત્ય મિશ્રિત સર્વ વચનેને સંપૂર્ણ સત્ય તરીકે માનવા તેને સત્યાર્થી મિથ્યાત્વ ગણે છે. સત્યાર્થીના મનમાં કોઈ પણ ખેતી વાત, ખોટી માન્યતા ધુસી ગઈ હેય તેની તેને ખબર પડે કે તરત જ તે ખોટી માન્યતાને કાઢી નાખે છે. સત્યાર્થી હમેશ નવું સત્ય જ્ઞાન મેળવવામાં જ ઉદ્યમવંત રહે છે. સંપ્રદાયવાદીના લક્ષણે પૂર્વાચાર્યો છઘસ્થ હેઈને તેમના વચનમાં સત્યાસત્યનું મિશ્રણ હોય તે સર્વને સંપ્રદાયવાદી પરમ સત્ય તરીકે સ્વીકારી લીએ છે. પૂર્વાચાર્યોના સત્યાસત્ય મિશ્રિત વચનોને સંપ્રદાયવાદી સર્વજ્ઞના જેવા જ માની તેનું બહુમાન કરે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ [૯] પૂર્વાચાર્યો ભગવાનના વચનના ખોટા અર્થ કરે તે પણ સંપ્રદાયવાદી વગર વિચાર્યું સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારી લીએ છે. ગુરુએ જે કંઈ શબ્દ, વાક્ય કે સૂત્રનો અર્થ જે રીતે કહ્યા, બતાવ્યા કે સમજાવ્યા હોય તે અર્થને સંપ્રદાયવાદી તે રીતે જ સમજે કે માને છે અને તેના જ બીજા અર્થ થતા હેય તેને ગૌણ કરી દીએ અથવા માને નહિ. સંપ્રદાયવાદી સત્યાસત્યના વિવેક વિના અથવા અર્થની સત્યતાની ચકા સર્ણ કર્યા વિના ગુરુએ જે વસ્તુ જે રીતે સમજાવી હોય તે રીતે જ તેને સંપૂર્ણ સત્ય તરીકે માને છે. સંપ્રદાયવાદી ગુરુએ શિખડાવેલી રીતે જ વિચાર કરવાને ટેવાઈ જવાથી તે બીજી કોઈ રીતે વિચાર કરી શકતું નથી. એટલે સંપ્રદાયવાદી સત્યને કદી સત્ય તરીકે સમજી, માની કે ઓળખી શકતો નથી. સંપ્રદાયવાદી ગુરુએ શિખડાવ્યું હોય તેટલું જ અને તે રીતે જ વિચાર કરી શકે છે. પરંતુ સ્વતંત્ર રીતે સત્યાસત્યને વિવેક કરી શકતો નથી. સંપ્રદાયવાદી ભગવાનની સર્વજ્ઞતાને બાધ આવે તેવું પૂર્વાચાર્યનું વચન પણ સત્ય તરીકે સ્વીકારી લીએ છે. સત્યાસત્યના મિશ્રણવાળી માન્યતા મિથ્યાત્વ ગણાય એમ સંપ્રદાયવાદી માનતે કે સમજતો નથી. ઉપરના નિયમે ધ્યાનમાં રાખીને વાંચકો મૂળ સત્ય જૈન ધર્મ સમજવાનો અને તે પ્રમાણે અનુસરવાને પ્રયત્ન કરશે તો હું મારે શ્રમ સફળ થયેલે માનીશ. Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧૦] આ પુસ્તકના અગીઆરમા પ્રકરણમાં ચિત્ય શબ્દ ચિતા ઉપરથી ઉપજેલો હોવાથી તેને અર્થ મૃતક માટેનું કોઈ પણ જાતનું સ્મારક થાય છે એમ મેં બતાવેલું છે. પરંતુ અહીં આપણે જૈન પરંપરા પ્રમાણેને અર્થ જ વિચારે જોઈએ અને જૈન પરંપરામાં ચૈત્યને અર્થ મૂર્તિ કે મંદિર જ થાય છે. જૈન સૂત્રમાં પણ ચૈત્ય શબ્દ મૂતિ મંદિરના અર્થમાં જ બધે ઠેકાણે વપરાય છે પણ બીજા કોઈ અર્થમાં વપરાયેલ નથી. એ વાત આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિએ તેમના “તીર્થકર મહાવીર” પુસ્તક ભાગ ૨ માં “ચૈત્ય શબ્દ પર વિચાર” નામના પ્રકરણમાં સૂત્રોમાંના દાખલાઓ તથા અવતરણે આપીને લંબાણથી સમજાવેલ છે. માટે વાચકોએ જૈન સૂ અને જૈન સાહિત્યમાં ચૈત્ય શબ્દને અર્થ મંદિર કે મૂર્તિ જ થાય છે એમ સમજવું. આ પુસ્તકમાંના નંબર બાવીશથી સત્તાવીશ સુધીના છ પ્રકરણ બીજા લેખકના છે. પરંતુ તે છયે પ્રકરણે આ પુસ્તકના વિષયને અનુરૂપ હોવાથી અહીં લીધેલા છે અને તેનું સંપાદન મેં કરેલું છે. બાકીના પ્રકરણે મારા લખેલા છે. પરંતુ તેમાં જ્યાં જ્યાં બીજાના લેખને આધાર લીધેલ છે ત્યાં ત્યાં તેનું નામ દર્શાવેલ છે. દરેક જૈન સંપ્રદાયના વિદ્વાન મુનિઓ, શ્રાવકો, પંડિતે આ પુસ્તકમાં ચર્ચેલા વિષય બરાબર ધ્યાનમાં લેશે અને સત્ય તારવીને તેને અનુસરવા પ્રયત્ન કરશે તે હું મારે શ્રમ સફળ થયેલો માનીશ. નગીનદાસ ગિરધરલાલ શેઠ Page #12 -------------------------------------------------------------------------- ________________ અપણુ મિથ્યાત્વી કાણુ ? પ્રસ્તાવના અનુક્રમણિકા માંગલિક આજ્ઞાએ ધ અનુક્રમણિકા ... પ્રકરણ ૧. સ જૈન સંપ્રદાયેા માટે કટુ સત્ય ૨. પ્રાચીન ફાણુ ? --- મતભેદની શરૂઆત જિનકલ્પ ... ... : **** સ્થિતિ વસ્ત્રધારણ-ભાષ્યકાળની દિગંબર મત પ્રમાણે વિર ૩૫ મે શાખા થવાનાં કારણ... ઇતિહાસ ઉપરથી ઉપજતા ખેાધ આય રક્ષિતે કરેલા ફેરફારો... શ્વેતાંબરાના દાવા દિગંબરાના દાવા ૩. જૈન સૂત્રો ઉપલબ્ધ કે વિચ્છેદ ? ⠀⠀⠀ ... : ... ... ... : ... ... **** પહેલુ મુનિસ ંમેલન પાટલીપુત્રી વાચના... ખીજું મુનિસ ંમેલન ખીજી આગમ વાચના ત્રીજું મુનિસ ંમેલન ત્રીજી આગમ વાચના ચેાથુ મુનિસ ંમેલન માથુરી વાચના પાંચમુ મુનિસ’મેલન વાલભી વાચના ... ... ... 8000 :: ... : ... : : ... ... :: ... : : : ... .... પૃષ્ઠ ૩ ४ પ ૧૧ 27/08 ૨૭ ૨૮ 9 ટ ૧૧ ૧૨ ૧૬ ૧૮ ૨૦ ૨૦ ૨૨ ૨૩ ૨૮ ૩૩ ૩૫ ૩૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૨] છઠ્ઠું મુનિસ ંમેલન વાલભી વાચના ખીજી દેવદ્ધિ ગણિનું પુસ્તક લેખન સૂત્રેા કયારથી લખાવા માંડયા ? ૪ તીર્થંની મહત્તા ૫. મુહુપત્તિ ૐ, જૈનધમ માં એકતાની જરૂર શુદ્ધ જૈન ધમ એક જ છે... એકતાના અ ધર્મના એ પ્રકાર વ્યવહાર ધર્મમાં મતભેદ.... મૂળ સૂત્રેા જળવાયા નથી તે માટે દ્દિગ ંબરેાનાં કારણા... ૩૮ સૂત્રેા વિચ્છેદ ગયાની દિગંબરેની વાત તેમના જ ગ્રંથાથી ખેાટી કરે છે સૂત્ર વિચ્છેદ કહેવાતુ ખરૂં કારણ શ્વેતાંબર સૂત્રા માન્ય કે અમાન્ય ? સાધ્વી પ્રત્યેના વર્તનમાં ફેરફાર સૂત્રકર્તાના નામમાં ગોટાળા દિગમ્બર સાહિત્યમાં વૈદિક માન્યતાનુ મિશ્રણ સાંપ્રદાયવાદથી દૂર રહેવું ... ૭. મૂર્તિનું અસ્તિત્વ ... ... 040 ... ... ... 4004 સ્થાનકવાસીની માન્યતા મૂર્તિના વિચાર માટે ત્રણ મુદ્દા દેવલાકમાં શાશ્વતી મૂર્તિઓ મૂર્તિ એ વ્યવહાર ધર્મ છે ભગવાનની મૂર્તિ ભકિત ઉત્પન્ન કરે છે... મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી : ... ... ... :: ૐ ... ... ... .... : : ... .... ... ... : ... : ... ૩૬ ... .... ૪૧ ૪૩ ૪૪ ૪૯ ૫૪ ૫ ૫૭ ૫૮ ૬૭ ૭૫ ૭૫ ७७ ७८ ७८ ૨૧ ૮૧ ૮૨ ૮૨ ૮૩ ૮૪ ૮૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ૮૭ ૮૮ ૮૯ 9 , 0. ર સંસાર વ્યવહારમાં મૂર્તિને આદર .. મૃતિ એટલે શું ? .. મૂર્તિની હાંસી કરનારા વિચારે સ્થાનકવાસી પુસ્તકોમાં ચિત્રો સ્થાનકવાસી મુનિઓની મૂર્તિ સ્થાનકવાસીઓ વિચારે ... ૮. અવલંબન માટે મૂર્તિની જરૂર જડ પદાર્થના ત્રણ ગુણ... ધ્યાનમાં અવલંબન પ્રતિમા આરાધનાને હેતુ ... ૯. શાશ્વતી પ્રતિમાઓનું માહાભ્ય શાશ્વતી મૂતિ કયા તીર્થકરની ? દેવોને છત વ્યવહાર શેને માટે છે ?.. છત વ્યવહારમાં ભાવ પ્રમાણે ફળ - કલ્યાણકના છત વ્યવહારનું કારણ? ... છત વ્યવહાર એટલે વ્યવહાર ધર્મ .. ૧૦. પ્રાચીનકાળની મૂર્તિઓ ... .. પ્રાચીનકાળમાં મૂર્તિ હતી તે સાબિત કરતા ઉદાહરણ... મૂર્તિની માન્યતા તીર્થકર માન્ય કરે છે બૌદ્ધગ્રંથની સાક્ષી ... સ્થાનકવાસીઓ વિચારે ... ૧૧. સૂત્રમાં મૂર્તિ મંદિરના વિધાન ... • ૧૧ર ત્ય શબ્દનો અર્થ ... . . ૧૧૨ ચૈત્યને અર્થ જ્ઞાન થતું નથી ... . ૧૧૩ સ્થાનકવાસીઓનું વ્યાકરણના વિરોધનું કારણ •.. ૧૧૩ દેવ ને અર્થ ... ••• . ૧૦૧ . ૧૦૧ • ૧૧૦ . ૧૧૦ .. ૧૧૧ • ૧૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૪] , ૧૨૩ સ્થાનકવાસીઓના અર્થ ખોટા છે ... પ્રતિમા–પડિમા શબ્દ સૂત્રમાં પ્રતિજ્ઞાના ' અર્થમાં વપરાયેલ છે સ્થાનકવાસીઓએ પણ કેટલેક ઠેકાણે ચૈત્યને અર્ય મૂતિ કરેલ છે સૂત્રમાં વપરાયેલા શબ્દો અને તેના અર્થ ચાર નિક્ષેપ. સૂત્રમાં ચૈત્યના ઉલ્લેખ નગરનું વર્ણન અમરેન્દ્ર સમવાયાંગમાં ઉપાસક દશાંગની બેંધ આનંદ શ્રાવક અબડ શ્રાવક વિધાચરણ બંધારણ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર નંદી સૂત્ર ... વ્યવહાર સૂત્ર મૂર્તિની મહત્તા મૂર્તિનું કાર્ય.. મૂવિંદનને ફાયદો ... સ્થાનવાસીઓનું કર્તવ્ય ... ૧૨. સૂત્રોમાં દ્રવ્ય મૂર્તિપૂજાને ક્યાંય ઉલ્લેખ નથી પૂજા કોની અને શા માટે? પૂજા કોની છે... ... પૂજ્યને કલ્પતી વસ્તુથી જ પૂજા થાય.... થોડી પાડવાની ક્રિયા છે. હિંસાના ત્રણ પ્રકાર ૧૨૪ . ૧૨૬ • ૧૨૭ •. ૧૨૮ ... ૧૨૮ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ • ૧૩૨ • ૧૩૨ ... ૧૩૩ • ૧૩૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ફૂલ માટેની દલીલ ... • ૧૩૭ હિંસાની વ્યાખ્યા ૧૩૭ સમવસરણમાં સચેત વસ્તુને ત્યાગ ... - ૧૩૮ જિનપ્રતિમા જિન સરીખી એટલે શું? •. ૧૩૮ સૂત્રમાં સાવધ પૂજાનો નિષેધ ••• ૧૪૦ મહાનિશીથ સૂત્રને દાખલો ••• ૧૪૧ વિવાહ ચૂલિયા સૂત્રને દાખલ . ૧૪૫ પૂજને હેતુ - ૧૪૬ પૂજા શા માટે ? ૧૪૮ પૂજાને સાચે અર્થ .. ... ૧૫૦ મહિયા ... .. • ૧૫૦ કયબલિકમ્મા .. .. ૧૫ર મૂતિને પ્રાદુર્ભાવ કેમ થયો? ૧૫૪ દેવલોમાં મૂર્તિ પૂજા .. ... ૧૫૬ ઉવવાઈ સત્રમાં પ્રજાને દાખલો ૧૫૭ આનંદ શ્રાવક ૧૫૮ અંબડ શ્રાવક ... કેપટ સૂત્રોમાં પૂજાવિધિ નથી કારણ કે દ્રવ્ય પૂજા થતી નહતી. દ્રૌપદી ... પ્રક્ષેપ પાડે. .. ૧૬૨ પ્રાચીન મૂર્તિઓ શું બતાવે છે? ... મૂર્તિપૂજા નહતી તેના દ્રષ્ટાંત ... . ૧૬૪ પૂજાવિધિ નાની શરૂઆત પછી વધતી ગઈ ••• ૧૬૫ પૂજાવિધિથી કંટાળેલાઓએ પૂજા-વિધિ અપનાવ્યો. સાધુઓ માટે સમાધાન કરવું અશકય નથી ... ૧૬૭ પાંચમા આરાના અંત સુધી સંપદ્દાયો નહિ પણ શુદ્ધ જૈન ધર્મ ટકી રહેશે ... ૧૬૮ ... ૧૬૦ ૬૩. Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૬] , ૧૭૦ . ૧૭૧ - ૧૭૩ . ૧૭૪ . ૧૭૬ . ૧૭૭ . ૧૮૦ •.. ૧૮૨ મારી આલોચના ... ૧૩. કેટલુંક સ્પષ્ટીકરણ . આ પુસ્તકમાંના લેખોને હેતુ શો છે ?.. ૧૭૦ એવી સત્યની શોધ શા માટે ? .. પાંચમો સંપ્રદાય ઉમેરવે છે ? ૧૭૨ મિથ્યાત્વની વ્યાખ્યા . કે જૈન ધર્મ સત્ય ? ... સંપ્રદાય એ દુષમ કાળને પ્રભાવ છે..... ૧૭૫ ધમાં મુશ્કેલી . મૂતિ સંબંધી સ્પષ્ટીકરણ પૂજા સંબંધી સ્પષ્ટીકરણ... - ૧૭૮ બધિદુર્લભતાનું કારણ ૧૪, દશ પ્રશ્નો અને તેનું સમાધાન દશા પ્રશ્નો ... .. ૧૮૨ દશ પ્રશ્નોનું સમાધાન ... ૧૮૪ સત્યને નહિ ગેપવતાં સત્ય તરીકે જાહેર કરવામાં વાંધો છે ? ૧૮૫ પહેલા પાંચ પ્રશ્નોનું સમાધાન .. .. ૧૫ એતિહાસિક સત્ય ... ૧૮૬ વિક્રમની પહેલી સદી સુધી બધા સાધુએ નગ્ન જ રહેતા ૧૮૬ આચારાંગ સૂત્રમાં પ્રરૂપેલે સાધુ ધમ. . ૧૮૭ ફકત ઠંડીમાં ઓઢવા માટે જ ત્રણ વસ્ત્રની છૂટ ... ૧૮૮ લજજા માટે લંગોટની છૂટ ... આચારાંગ સૂત્રમાં મહાવીર ચરિત્રના અંતે સૂત્રકારની ભલામણ બીજા સત્રમાં ઉલ્લેખ ..... સાધુના દશ કલ્પ એકની એક વાત ત્રણ રીતે કહી શકાય - ૧૮૫ સામાં વિરોધાભાસ • . ૧૯૨ ... ૧૮૪ - ૧૯૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૦ •. ૨૦૩ ૨ ... ૨૦૮ [૧૭] અલકના પલટાયેલા અર્થ • ૧૦૭ ભગવાનનું સ્વરૂપ .. .. ૧૮૭. - સંપ્રદાયવાદીઓના તર્ક અને તેને સમાધાન તર્ક ૧. નગ્નભાવ મુંડભાવ .. ૧૦૮ તર્ક ૨. વસ્ત્રધારી પરિગ્રહી ગણાય ? ... . ૨૦૦ તર્ક ૩. આચારાંગમાં વસ્ત્ર ધારણનું વિધાન તર્ક ૪, ગણધર ચેલક હતા . તર્ક પ. ૨૨ જિનના સાધુઓ બહુમૂલ્ય વસ્ત્રધારી હતા તર્ક ૬. મૂચ્છ એજ પરિગ્રહ છે .. તર્ક ૭. વિશેષ આચાર. સામાન્ય આચાર ... ૨૧૨ તક ૮. પદ્માવતીના અધિકારમાં નગ્નભાવ શબ્દ ... ૨૧૪ તર્ક ૮. તીર્થકરનું દેવદૂષ્ય વસ્ત્ર ... પાંચ બેટા બચાવો ... પહેલા બચાવને જવાબ ... બીજા બચાવને જવાબ .. ભગવાન નગ્ન જ દેખાતા.... ત્રીજા બચાવને જવાબ ... ચોથા બચાવને જવાબ ... પાંચમા બચાવને જવાબ... શિષ્ટતાનું ધોરણ ગૃહસ્થની સાધુ પ્રત્યેની દૃષ્ટિ ... ૨૫ છઠા પ્રશ્નનું સમાધાન ... ... ૨૨૬ સાતમા પ્રસનું સમાધાન - ૨૨૭ આઠમા અને નવમા પ્રશ્નનું સમાધાન ૨૭ ભરત મહારાજે કેવળી થતાં નગ્નત્વ ધારણ કર્યું હતું. ર૨૮ ૧ ૦ ૦ ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૮] દેશમાં પ્રીનું સમાધાન.. ૧૫. જિનકપ ૧૬. દિગંબરની ઉત્પત્તિ આચારાંગ સૂત્રમાં જિનકલ્પની વાત જ નથી જિનકપ પાછળથી ઠરાવાયા જિનકલ્પ ઉગ્ર તપ પ્રધાન છે દિગબરાના જિનકલ્પી માટેના નિયમા... જિનકલ્પથી સર્વજ્ઞતાને માધા .... ... શિવભૂતિનું વૃતાંત શિવભૂતિના પિતાને વૃત્તાંત શિવભૂતિના વૃત્તાંત ઉપર શ્રી કલ્યાણુ વિજયજીની સમીક્ષા ૧૭, દિગથ્થર સાહિત્યનું મૂળ યુટ્યું ડાંગમ કષાય પાહુડ શ્વેતાંબરાએ લખેલી અતિશયાક્તિ ભરેલી વાત મતભેદની શરૂઆત છૂટા પડવાનું તાત્કાલિક કારણ ... 0.00 ... ... *** ... ... ભગવતી આરાધનાના ઉલ્લેખા દન પાહુડના ઉલ્લેખ પ્રાચીન દિગબરાચાયૅના ગ્રંથામાં ઉપધિના ઉલ્લેખા **** દક્ષિણમાં જવાનું કારણ દિગંબરામાં એકાંતિક આગ્રહની શરૂઆત દિગબરાએ બનાવેલી કાલ્પનિક પટ્ટાવલી ... : ... *** ૨૨૮ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ... ૨૩૮ ૨૩૯ ૨૪૨ ૨૪૩ ... ... ... ... ... ... ... ... 9.0 ... 8400 ... ... ... ... ... ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૫૦ ૨પર ૨૫૩ ૨૫૬ ૨૫૭ ૨૫૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભગવતી આરાધના તત્ત્વાર્થ સૂત્ર ૧૮. શ્વેતાંબરની ઉત્પત્તિ [ ૧૯ ] ... દેવસેન કૃત શ્વે.ની ઉત્પત્તિની કથા વામદેવની નવી વાત ભદ્રબાહુ ચરિત્ર પુસ્તકમાં શ્વે.ની ઉત્પત્તિની કથા દિગંબરોની વાતાને ખાટી કરાવતી ... .... પ્રાચીન દિગ ંબર ગ્રંથામાં ઉલ્લેખ નથી... ભદ્રબાહુ સંબધી મતભેદ... વ્યંતર દેવ સંબધી જુદી જુદી વાતા... સ્થાન અને સમયમાં એક મત શાંતિ વ્યંતર પૂજાનું રહસ્ય વામદેવની ચાર્સપટ્ટીનું રહસ્ય પર્યુંપાસન શબ્દને પત્તો નથી હાડકાંની પૂજાનું રહસ્ય વિક્રમ સં. ૧૩૬ ના કથનનું રહસ્ય ઉપસંહાર ૧૯. ભદ્રાહુ સ્વામી ( પહેલા અને બીજા ) : : : વલભી ક્યારે વસી ? વલભીના ઉલ્લેખનુ કારણ ગિખરાએ ઉલ્લેખેલા જિનચંદ્ર કાણુ ?... ... ... ૫. શ્રી કલ્યાણ વિજયજીની સમીક્ષા ... ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૬ ૨૭૦ ... **** .... ... ... .... .... ... ... પહેલા ભદ્રબાહુ સ્વામી ... નિયુક્તિકાર અને નિમિત્તવેત્તા ભદ્રબાહુ સ્વામી ભદ્રબાહુના ગ્રંથા નિશીથ, બૃહપ અને વ્યવહાર સૂત્રા... ... ... ::: .... ... ... **** ... ⠀⠀⠀⠀ ... ... ૨૭૦ .... ૨૭૭ ... ... ૨૭૮ : : : ૨૦૯ ૨૦૯ ... ૨૮૦ ૨૮૦ 0.00 **** ૨૬૦ ૨૬૨ ૨૬૫ ૨૬; ૨૬૮ ૨૮ .... .... ... ... ૧ ૨૮૨ ૨૮૩ ૨૮૩ ૨૮૫ २८० ર Page #21 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ર૮૮ . ૨૯૮ • ૨૯૮ o ૦ ! - ૩૦૪ ., ૩૦૫ છ ૦ ૮ ૦ = .. ૩૧૦ ૩૧૨ નિર્યુક્તિઓ ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત ... ભદ્રબાહુ શ્રુતકેવળી) અને ચંદ્રગુપ્ત સમકાલીન નહોતા તેના પુરાવા સોળ સ્વપ્નાની કલ્પિત વાત ... સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધાની વાત ... દિ. રનનંદીનું ભદ્રબાહુ ચરિત્ર બીજા ભદ્રબાહુને સમય ... . દુકાળ વખતે શ્રુતકેવળી ભદ્રબાહુ પૂર્વ તરફ બંગાળમાં હતા. દિગંબર ગ્રંથકાર શ્રુતકેવળી ભદ્રબાહુને સ્વર્ગવાસ ઉજજૈનમાં થયો માને છે બીજા ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત બાહુબળી ચરિત્ર, રાજાવલી કથા .. ૨૦. કુંદકુંદાચાર્ય કુંદકુંદાચાર્યના ગ્રંથો ... સમયસાર ગ્રંથની શ્રેષતા.. પરમાગમ કહેવાનું કારણ... ૫. શ્રી કલ્યાણ વિજ્યજીએ કરેલી મૂળાચાર ગ્રંથની સમાલોચના : કુંદકુંદાચાર્યને ગુરુ ... કુંદકુંદાચાર્યના વિદેહગમની વિચિત્ર વાત વિદેહગમન અવિશ્વસનીય હેવાનાં કારણે વિદેહગમન ઉપસ્થિત થવાનાં ત્રણ કારણે ચારણલબ્ધિ ત્રણ રીતે પ્રાપ્ત થાય . કુંદકુંદાચાર્યને સમય .. ર૧, લેકશાહ ૩૧૪ .. ૩૧૪ ૩૧૫ ૦ = ... ૩૧૭ ૩૨૩ ૩ર૩ ૩૨૫ ૩૨૮ ૩૩૦ ૩૩૨ ૩૩ર • ૩૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ [૨૧] જ ૫ ૩૫ લોંકાસાહ સંબંધી સ્થાનકવાસી સાહિત્ય - ૩૪૨ લોકાશાહ સંબંધી પ્રાચીન સાહિત્ય , • ૩૪૪ કાગ૭િય પ્રમાણુ વિશ્વાસપાત્ર કેમ નહિ ? . ૩૪૭ દિગંબરી વગેરે પ્રમાણે છે. • લોકાશાહને જન્મદિન, જન્મસ્થળ • ૩૫૦ લોકાશાહને વ્યવસાય .• • • ૩૫૩ લોકશાહનાં જ્ઞાન, વિકતા ૩૫૪ લોકાશાહ બત્રીશ સૂત્ર લખ્યા હતા. સ્થાનકવાસીઓમાં બત્રીસ સૂની માન્યતા કેમ પ્રસરી ?... લોકાશાહ અને ભસ્મગ્રહ... .. ૩૬૨ લોકશાહને ને મત કાઢવાનું કારણ? - ૩૬૪ લકાસાહને સિદ્ધાંત ... - ૩૬ લોકાશાહે ધર્મોપદેશ કર્યો હતો ? .. - ૩૭૧ મૂર્તિ પૂજા અને મુહપત્તિ સંબંધમાં લોંકાશાહનું મંતવ્ય લોકાશાહના મૃત્યુ સમયે તેમના અનુયાયી કેટલા ?.. ૩૭૬ લેકશાહનું ટૂંકું જીવનચરિત્ર લોંકાગચ્છ અને સ્થાનકવાસી માન્યતામાં ફરક ... ૨૨. રતિવિધિની પૃષ્ઠભૂમિ ... - ૩૮૪ (લેખકશ્રી કસ્તૂરમલજી બાંઠિયા) વિકમની ૧૧મી સદીમાં જૈન મંદિર વિષયને વિવાદ.. મંદિર સંબંધી જુદા જુદા મતભેદે ... વિવાદને લાભ સ્થાનકવાસીને મળે ... વય સર નિક્ષેપા . (લેખક–મુનિશ્રી ભદ્રંકર વિજયજી). ભાવનિક્ષેપાને જ માનનારાના વર્તનમાં વિરોધ ૩૯૬ ૩૭૩ ૩૮૦ ૩૮૨ ૩૮૬ ૩૦ • ૩૮ર Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨૨] આ છ છે છે ... ૪૦૦ ૦ ૦ ૦ ૦. ૪૧ નામ નિક્ષેપે .. ચાર તથા દશા પ્રકારના સત્ય .. સ્થાપના નિક્ષેપ .. સૂત્રે અક્ષરોની સ્થાપના જ છે ' સ્થાપના પૂજનીય દેવા માટે શંકા – સમાધાન - ૪૦૨ નિઈવ સ્થાપનાની જબ્બર અસર જડ્ડાવતા દૃષ્ટાતો... ૪૦૪ દ્રવ્ય નિક્ષેપ • ••• • ૪૦ ભાવ નિક્ષેપ ••• . ૪૧૩ હેય, ય, ઉપાદેયના નિક્ષેપાની સમજ ઉપાદેય વસ્તુના નિક્ષેપ... શંકા સમાધાન . ૪૧૬ ચારે નિક્ષેપ વંદનીય છે તે માટે સૂત્રને દાખલો .. ૪૧૬ ૨૪ સ્થાપનાની ઉપાસના . (લેખક–મુનિશ્રી ભદ્રકવિજયજી) મૂર્તિપૂજાના વિરોધીઓ મૂર્તિપૂજાને માને છે મુસલમાનો ... ખ્રિસ્તીઓ ... પારસી ... નાનકપંથી... દાદુપથી ... આર્ય સમાજ સ્થાનક્વાસીઓ ૨૫દેવપૂજા (લેખક–શ્રી જિનેન્દ્રકુમાર) દેવ કોણ?... ૪૨૯ પૂજા શું ? ... • ૪૨૮ પૂજાની આવશ્યકતા શા માટે ? ... ૪૩૦ • ૪૨ ૩ • ૪૨૩. ఈయననస 1. GK • ૪૨૦ • 22 Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૩] દેવના આશ્રયની શી આવશ્યકતા ? દેવથી મને શાંતિ કેવી રીતે મળે ? પૂજામાં કર્તાવાદ શા માટે ? પૂજામાં પ્રતિમાની આવશ્યક્તા શા માટે ? ... ચિત્રને મન ઉપર પ્રભાવ કલ્પનાઓનુ બળ પ્રતિમા શું આપે છે? ભીલ અને ગુરુ દ્રોણવું દૃષ્ટાંત મંદિરની આવશ્યકતા શી છે? શાંતિ માટે વિકલ્પને દુખાવવા વિકલ્પ ક્રમે ક્રમે દુખાય છે ૨૬, મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર (લેખક—મુનિશ્રી ભદ્ર કરવિજયજી ) .... ... : : ૧. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ સમયે એ હુન્નર વર્ષની સ્થિતિવાળા ભસ્યગ્રહ ખેસવાથી શાસનને ધક્કો લાગ્યા પણ તે ઉતર્યાં બાદ સત્ય ધમ પેદા થયા એમ કહેવાય છે. તે તેમાં તથ્ય શું છે? ૨. પત્થરની ગાય દોહવાથી જેમ દૂધ આપે નહિ તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું સિદ્ધ થાય ? કા ૩. જડને ચેતનની ઉપમા આપી શકાય ? ૪. અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે. તેમ મૂર્તિને જોવા માત્રથી જ્ઞાન થતુ કેમ દેખાતુ નથી ? ૫. સ્ત્રીની મૂર્તિ જોવાથી પ્રત્યેકને કામ વિકાર ઉત્પન્ન થતા દેખાય છે પણ પ્રતિમા જેઈ ને બધાને .... ... ... ... ... ... ... ... ... ... *** ... ૪૩૧ ૪૩૨ ૪૩૫ ૪૩૭ ૪૩૮ ૪૪૦ ૪૪૨ ૪૪૩ ૪૪૫ ૪૪૬ ૪૪૬ ૪૫૦ ૪૫૦ ૪૫ર ૪૫૩ ૪૫૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૪] વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતું નથી તેનું શું કારણ? ••• ૪૫૪ ૬. જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે પણ ભગવાનને નહિ . ૪૮ ૭. મૂર્તિમાં શું વીતરાગના ગુણે છે? ... ૮. પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આપણું શી રીતે થાય? છે. નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાન દ્વારા થઈ શકે છે તે પછી મૂર્તિપૂજા માનવાનું શું કારણ? ... ૪૬૦ ૧૦. નિરંજન નિરાકારની મૂર્તિ કેવી રીતે બની શકે? .. ૪૬૭ ૧૧. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના વીશ તીર્થકરોના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધર્મ કેવી રીતે સંભવે? ... ૪૬૮ ૧૨. મૂર્તિ તે એકેંદ્રિય પાષાણની હોવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચોથા પાંચમા ગુણ સ્થાનકવાળા શ્રાવક તથા છઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વદન કરે ? ... ... ..... ૪૬૮ ૧૩. મૂર્તિ તે પાષાણુમય છે. તેને પૂજવાથી શું ફળ મળે ? મૂર્તિને કરેલી સ્તુતિ મૂર્તિ થોડી જ સાંભળવાની હતી? ... • • ૪૭૦ ૧૪. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચ સંવર દ્વારમાં ચૈત્ય લખ્યા નહિ અને આસ્ત્રવારમાં ચૈત્ય લખ્યાં તેનું શું કારણ? ••• ૪૭૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૫] ૧૫. ચિત્ય શબ્દનો અર્થ કેટલાક સાધુ” કે “જ્ઞાન” ન કરે છે તે શું ઉચિત છે? .. ... ૪૭૨ ૧૮, 6 * ૧૬. શ્રી જિન પ્રતિમાથી જિન બિંબ નહિ લેતાં શ્રી વીતરાગ દેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજબી છે?.. - ૪૭૪ ૧૭. જિન પ્રતિમાને જેવાથી કે પૂજવાથી કોઈને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે? .... ૪૭૫ કોઈ વિધવા પિતાના મરણ પામેલા પતિની મૂતિ બનાવી પૂજા સેવા કરે છે તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય ? ન થાય. તે પછી પરમાત્માની મૂર્તિથી પણ શું ફાયદો થવાને? ... ૪૭૭ ૧૮. ભગવાનની મૂર્તિ એ જ ભગવાન હોય તે તેમના અલંકાર પાપી લોકો કેમ ચોરી જાય છે ? તેમની હજારોની રકમ લોકો હજમ કેમ કરી જાય છે ? તથા તેમની મૂર્તિને દુષ્ટ લોકો ખંડિત કેમ કરી નાખે છે ? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂતિને જમીનમાંથી ખોદીને કેમ કાઢવી પડે છે? શાસનદેવ એ કાર્ય કેમ કરતા નથી ? ... ૪૭૮ ૨૦. આનંદ આદિ શ્રાવકોએ જિનમંદિર કરાવ્યાને પાઠ કયા સૂત્રમાં છે? ... • ૪૮૦ ૨૧. દેવે તે પિતાને જીત આચાર સમજી પૂજા કરે છત આચાર સમજી ૫ તેમાં પુણય કેમ હોય? . . ૪૮૦ ૨૨. દેવો તે આખી જીંદગીમાં એક જ વાર મૂર્તિ પૂજા કરે છે, પછી નહિ. તથા સમ્યગદષ્ટિ બને Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૬] - જ૮) વગરના દેવ તેમ કરતા હોવાથી તે છત આસાર જ કહેવાય. તેને શુભ કરણી કેમ કહેવાય ? ... ૪૮૧ ૨૩. અસંખ્યાતા વર્ષોની પ્રતિમાઓ લેવાનું કહે છે પણ પુદગળની સ્થિતિ તેટલા વર્ષ ન હોવાથી શી રીતે રહી શકે છે. • ૨૭. પૂજા (લેખક–મુનિશ્રી વિજય) પૂજાને અર્થ . ૪૦ હાલની દર્શન પૂજનની ક્રિયા ... ઉઘાડા કમાડના મંદિરે સ્થાનકવાસી દેરાવાસીની ભૂલ સમજવણું દષ્ટાંત દૃષ્ટાંતને ઉપનય પૂજામાં એકાગ્રતા ૨૮ ને સંબોધન .. જા • VE: ૪૮૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ માંગલિક नमो अरिहंताणं नमो सिध्धाणं नमो आयरियाणं नमो उवझायाणं नमो लोए सव्व साहूण અરિહંત ભગવાન મોક્ષમાર્ગ બતાવે છે. સિદ્ધના ગુણને જાણીને જીવ મેક્ષ માટે પ્રયત્ન કરે છે. આચાર્ય પાસેથી ભવ્ય જીવ આચારનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પ્રમાણે આચરણ કરે છે. ઉપાધ્યાય પાસે ભવ્યાત્મા વિનયની આરાધના કરે છે. સાધુ સેક્ષ માર્ગની સાધનામાં સહાયક હોય છે. એ પ્રમાણે એ પાંચેય પદ મેક્ષ પ્રાપ્તિના હેતુરૂપ છે તેથી હું એ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરું છું. Page #29 -------------------------------------------------------------------------- ________________ મતભેદ છેદે તે જ સાચા પુરૂષ સે જ્ઞાનીને એક મત એ અજ્ઞાનીના સે મત મુમુક્ષુ પુરુષ વિદ્વાન હોવા છતાં પણ જે તે સાંપ્રદાયિક દુરાગ્રહમાં પડી જઈ પોતાની મને વૃત્તિને કષાયથી કલુષિત બનાવે અને પરિણામે ઊંધે રસ્તે ચડી જાય તે એ સંપ્રદાયચુસ્ત માણસ કષાયથી પોતાના જીવનની દુર્ગતિ કરે છે ત્યારે બિનસંપ્રદાયી માણસ કષાયના અભાવે પોતાના આત્માને ઉચ્ચ પદે સ્થાપિત કરે છે. આજ્ઞાએ ધર્મ દરેક જૈન સંપ્રદાય કહે છે કે આજ્ઞા એ જ ધર્મ. અને એમ કહી પોતપોતાના શાસ્ત્ર પ્રમાણે આજ્ઞા માનવાનું કહે છે. પરંતુ સાચું તે એ છે કે – - જિન આજ્ઞા એ જ ખરી આજ્ઞા છે તેથી પરીક્ષા વડે જિન આજ્ઞાનું સત્યપણું એાળખીને જિન આજ્ઞા માનવી એ જ યોગ્ય છે. કારણકે પરીક્ષા કર્યા વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ જૈન સંપ્રદાયે પણ પોતપોતાના શાસની આજ્ઞા માને તો પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર થયું, Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પહેલું સર્વ જૈન સંપ્રદાય માટે કટુ સત્ય તીર્થકર ભગવાને જેને ધર્મ એક જ પ્રરૂપેલો છે, કાળક્રમે મતભેદથી જૈનધર્મમાં બે ફાંટા પડ્યા–(૧) તાંબર સંપ્રદાય અને (૨) દિગંબર સંપ્રદાય. અને તે પછી તેના પેટા સંપ્રદાયો થયા જેવા કેસ્થાનક્વાસી, તેરાપંથી વગેરે. તે ઉપરાંત દરેકના ગચ્છ, સંધાડા વગેરે અનેક ફાંટાઓ છે. આ સર્વ ફાંટાઓ અથવા સંપ્રદાયે પિતાપિતાની માન્યતા પ્રમાણેને ધર્મ જ સત્ય છે એવી જાતનું ગુમાન ધરાવે છે એટલું જ નહિ પણ પિતાની માન્યતાને સાચી ઠરાવવાને માટે અનેક કાવાદાવા પણ કરે છે. આવી સ્થિતિમાં જૈન ધર્મની એકતાની વાત કરવી તે મૂર્ખાઈ જ ગણાય. કારણ કે જ્યાં કટ્ટર સંપ્રદાયવાદીઓ સત્ય સમજવાને જ તૈયાર ન હોય ત્યાં જન ધર્મની એકતા આકાશકુસુમ જેવી અસંભવિત જ ગણાય, મનાય. છતાં હું જૈન ધર્મની એકતાની વાત હરવખત ર્યા કરું છું કારણકે આજે અસંભવિત દેખાતી વાતને પણ કુદરત કાલે સંભવિત બનાવી શકે. કુદરતમાં અણધાર્યો ફેરફારો થયા જ કરે છે. જગતમાં યુગપલટા થયા જ કરે છે અને તે વખતે પહેલાં અસંભવિત ગણાતા ફેરફારે એક ક્ષણ માત્રમાં થઈ જાય છે. આવા યુગપલટા વખતે એવો કોઈ મહાન પુરુષ જાગે છે કે જે યુગની ચાલતી ધારાને એકદમ પલટાવી નાખે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને જૈન ધર્મ તે એવા પલટાઓ થવાનું માનતો જ આવ્યો છે અને અમુક અમુક વર્ષના અંતરે મહાન યુગપુરુષ થવાની વાત પણ જૈન શાસ્ત્રોએ સેંકડે નહિ પણ હજાર વર્ષ પહેલાં કરી દીધી છે. અને ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં યુગપલટા થયા હતા. પાંચમાં આરામાં આજ સુધી જૈન ધર્મની અવનતિ થતી રહી છે. અને આ રીતે જ અવનતિ થતી રહે, ધર્મને પાસ થતો રહે તે તે બીજા એક હજાર વર્ષ પણ જૈન ધર્મ ટકી રહેવાનું અસંભવિત જ ગણાય. એમ બનવાનું જ નથી. ભગવાને કહ્યું છે કે જન ધર્મ આ આરાના અંત સુધી એટલે કે હજુ બીજા સાડા અઢાર હજાર વર્ષ સુધી જૈન ધર્મ ટકવાનું જ છે. જૈન ધર્મ એટલો લાંબો વખત ત્યારે જ ટકી રહે છે જે તે હાલના કરતાં ઉચ્ચ સ્થિતિએ પહોંચે. તો પછી જનધર્મની ઉન્નતિ કરનાર કોઈ મહાપુરુષ જાગશે એમ નક્કી માની શકાય. હવે કાળ ધર્મની ઉન્નતિ માટે જ આવશે એવા ચિન્હો વિચારકો, નિરીક્ષક જોઈ શક્યા છે, જોઈ શકે છે. એટલે હવે નજીકના ભવિષ્યમાં કોઈ મહાન આત્મા યુગપુરુષ તરીકે ઉત્પન્ન થશે એમ માની શકાય છે. અને એ મહાત્મા યુગપુરુષ હાલ પ્રવર્તતા સર્વસંપ્રદાયને તેમની જુદી જુદી માન્યતાઓમાં રહેલી ભૂલે સિદ્ધાંતની રૂએ સમજાવીને સર્વ સંપ્રદાયોને એક કરશે, સાંપ્રદાયિક માન્યતાઓને નાબુદ કરી એક ફક્ત શુદ્ધ જિન ધર્મની જ પ્રરૂપણ કરશે અને એ રીતે જૈન ધર્મની ઉન્નતિ કરશે એમ સ્વાભાવિક રીતે જ માની શકાય છે.. જ્યાં સુધી સંપ્રદાયો પિતપોતાની માન્યતા સંપૂર્ણ રીતે સત્ય હોવાનું ગુમાન રાખે છે, ત્યાં સુધી જૈન ધર્મની એકતા થવાનું અશકય છે એ વાત સૌ કોઈ સ્વીકારશે જ. અને તેથી યુગપુરુષનું પહેલું કર્તવ્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧ સર્વ સંપ્રદાયોને તેમની માન્યતામાં રહેલી ભૂલો સિદ્ધાંતની રૂએ બતાવવાનું અને સમજાવવાનું રહેશે. યુગપુરુષ માટે પણ એ કાર્ય મહાન જ ગણાય. પરંતુ અત્યારથી જ આ વિચારોની ચર્ચા કરવામાં આવે, એવી જાતનાં આંદેલને ફેલાવવામાં આવે તો તે યુગપુરુષના કાર્યમાં જરૂર સહાયક નીવડી શકે. અને તેથી એ મહાત્મા પુરુષનું કાર્ય સરળ અને સહેલું બને અને ધર્મની એકતા ઝડપથી સાધી શકાય. આ ઉદ્દેશને અનુસરવાને હું મારાથી બનતે પ્રયત્ન કરી રહ્યો છું. અને તેથી જ દરેક સંપ્રદાયોમાં ચાલી રહેલી ખોટી માન્યતાઓ અને ખામીઓ સ્પષ્ટ રીતે બતાવતો રહ્યો છું. આજસુધીમાં મેં સ્થાનકવસીઓની કેટલીક બેટી માન્યતાઓ અને ખામીઓ સ્પષ્ટ રીતે બતાવી તેમજ વે. મૂર્તિપૂજક તથા દિગંબર સંપ્રદાયની કેટલીક બેટી માન્યતાઓ સ્પષ્ટ રીતે બતાવવાનો પ્રયત્ન કરેલ છે. . મારા એ સર્વ લખાણોમાં મારો ઉદ્દેશ એ જ છે કે દરેક સંપ્રદાય પિત પિતાની ભૂલ સમજે અને અત્યારથી જ એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે તેવી જ રીતે હવે પછીના મારા લખાણમાં પણ એજ ઉદ્દેશ છે એમ સમજી લેવું. - સંપ્રદાય-મોહ એ બહુ ખરાબ વસ્તુ છે. એ મોહ પહેલાં તે સત્ય વાતને સત્ય તરીકે સમજવા જ દેતો નથી. અને જેઓ કેટલાક સમજુ માણસો સત્ય સમજે છે તેઓ પણ વ્યવહારિક નિબળતાના કારણે સત્યને જાહેર રીતે સ્વીકારી શકતા નથી. - જ્યાં સુધી સંપ્રદાયે છે ત્યાં સુધી સંપ્રદાયવાદ પણ રહેવાને જ. અને દરેક સંપ્રદાયના અનુયાયી સંપ્રદાયવાદી જ રહેવાના. પરંતુ તેમાંય કેટલાક કટ્ટર ચુસ્ત સંપ્રદાયવાદી હોય ત્યારે બીજા કેટલાક સામાન્ય પણ હોય. કદર સંપ્રદાયવાદી ચુસ્ત મતાગ્રહી ને તેઓ કદી સત્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને સમજવા ઇચ્છતા જ નથી. પણ સામાન્ય સંપ્રદાયવાદી સત્ય સમજવાને ઇંતેજાર હોય છે અને સત્ય જલ્દી સમજી પણ શકે છે. કદર સંપ્રદાયવાદીઓ મારા લેખેથી રોષે ભરાઈ અને વિરોધી ગણે છે જેમ સ્થાનકવાસી શ્રી રતનલાલજી ડોશીએ મને વિરોધી ગો છે તેમ. પરંતુ મારા માટેની તેમની સમજણમાં મોટી ભૂલ એ છે કે હું કોઈપણ સંપ્રદાયનો વિરોધી નથી પણ તે સંપ્રદાયમાં જે કંઈટી માન્યતા પ્રવર્તતી હોય તેને વિરોધી છું.. જૈન ધર્મને એક મહાન સિદ્ધાંત એ છે કે ભૂલ કરી હોય તેની ખબર પડે કે તરત તેની માફી માગવી જોઈએ. ભૂલની માફી ન માગે તે સાચે જૈન જ કહેવાય નહિ. અનુભવ કહે છે કે જેના નામધારી કોઈપણ સંપ્રદાય ભૂલની માફી માગવામાં ધર્મ માનતો જ નથી. એટલું જ નહિ પણ કરેલી ભૂલને કોઈપણ રીતે સાચી ઠરાવવામાં જ ધર્મ માને છે. ખોટી માન્યતા એ પણ એક જાતની ભૂલ જ છે. સમજદાર માણસનું કર્તવ્ય એ જ ગણાય કે-(૧) કાંતો બતાવેલી ભૂલ બેટી છે એટલે કે ભૂલ જ નથી એમ દાખલા દલીલથી સાબિત કરવું અથવા (૨) બતાવેલી ભૂલ ખરેખર ભૂલ જ હોય તે તેને સુધારવાને પ્રયત્ન કરો. મારા લખાણથી જેઓને સેવ ઉત્પન્ન થાય તેમને પણ મારી એજ વિનંતિ છે કે મારી લખેલી કોઈપણ વાત તેમને બેટી લાગતી હોય તે તેમણે તેને બેટી તરીકે સાબિત કરી દેવી અને મારી વાત સાચી હેય તે મારા ઉપર રોષ કરવાને બદલે તે ભૂલ સુધારવા યથાશક્તિ પ્રયત્ન કરવા લાગી જવું તે લાભકારક થશે. આ વાત વાંચક શ્રાવક, શ્રાવિકા તેમજ સાધુ સાધ્વી દરેકને લાગુ પડે છે. ખરું કહીએ તે સંપ્રદાયવાદ ઉત્પત્તિ કરનાર સાધુઓ જ છે. તેમજ શ્રાવકોને સંપ્રદાયવાદમાં પ્રેરનાર અને શ્રાવકોને કદર સંપ્રદાયવાદી, Page #34 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧ મતાગ્રહી, અભિનિવેશી બનાવનાર પણ સાધુઓ જ છે. તેથી સાધુઓને પણ મારી વિનંતિ છે કે તેમણે સંપ્રદાયવાદ, મતાગ્રહ, અભિનિવેશ છેડીને સત્ય સમજવા પ્રયત્નવાન થવું અને શ્રાવકોને પણ સત્ય સમજવા પ્રેરવા અથવા સત્ય સમજાવવું. સામાન્ય રીતે જગતમાં જ્ઞાની કરતાં અજ્ઞાનીની સંખ્યા હમેશ વિશેષ હોય છે. તેવી જ રીતે જૈનમાં આજે મોટે ભાગે સપ્રદાયવાદી હેય એ સ્વાભાવિક છે. છતાં આજે ઘણા જૈને એવા છે કે જેઓ સંપ્રદાયવાદને પાપ સમજે છે. તેમની સંખ્યા આજે ભલે પ્રમાણમાં ઓછી હોય પરંતુ તેઓ ઘણા બીજાને બિનસાંપ્રદાયિક બનાવશે એટલે ટુંક સમયમાં બિનસાંપ્રદાયિકોનું મોટું જુથ થઈ જવા સંભવ છે. જેઓ યુગ પુરુષ ઉત્પન્ન થવાની મારી વાતને અસંભવિત માનતા હોય તેઓ તે વાત છોડીને પણ પોતપોતાના સ પ્રદાયમાં જે કઈ બેટી માન્યતા પ્રવર્તતી હોય તે સુધારવા સુધરાવવા પ્રયત્ન કરશે તો પણ બધા સંપ્રદાય એકતાની વિશેષ નજીક આવી જશે અને તેટલી ધર્મમાં વિશુદ્ધિ થશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજુ પ્રાચીન કાણું? પ્રાચીન આચાર્યોની હકીકત મતભેદ અને બે શાખા ઉત્પન્ન થવાનાં કારણ તીર્થકર ભગવાન પ્રણીત જેનધર્મ એક જ છે. દરેક તીર્થ કર ભગવાન એક સરખો જ જૈનધર્મ પ્રરૂપે છે. છેલ્લા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પણ એક જ ધર્મપ્રરૂપો છે. પણ જૈન ધર્મના નામે હાલમાં પ્રવર્તતા સંપ્રદાય ભગવાન મહાવીરે પ્રરૂપિયા નથી, એટલે મૂળ શુદ્ધ જૈન ધર્મ જ પ્રાચીન છે છતાં હાલના જૈન સંપ્રદાએ મૂળ ધર્મનું પ્રાચીન તત્વ ટકાવી રાખ્યું છે કે કેમ તે તપાસીએ. મતભેદની શરૂઆત જૈન ધર્મના મુખ્ય બે ફાંટા, બે સંપ્રદાય—એક વેતાંબર અને બીજે દિગંબર. ભગવાન મહાવીર પછી ત્રણ કેવળી થયા તે આ પ્રમાણે – (૧) ગૌતમસ્વામી, (૨) સુધર્માસ્વામી અને (૩) જંબુસ્વામી. આ ત્રણ કેવળીના નામ અને સંપ્રદાયમાં એક સરખા માન્ય છે. પરંતુ તે પછીના આચાર્યોના નામે બન્ને સંપ્રદાયે જુદા જુદા જણાવે છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે પહેલા પાંચ શ્રુતકેવળ આચાર્યોનાં નામ Page #36 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨ આ પ્રમાણે છે–(૧) પ્રભાવ, (૨) શયંભવ, (૩) યશભદ્ર, (૪). સંભૂતિવિજય અને (૫) ભદ્રબાહુ, દિગંબર સંપ્રદાય પ્રમાણે પહેલા પાંચ શ્રત કેવળી આચાર્યોનાં નામ આ પ્રમાણે છે-(૧) વિષ્ણુ, (૨) નન્દિમિત્ર, (૩) અપરાજિત, (૪) ગોવર્ધન અને (૫) ભદ્રબાહુ આ ઉપરથી જોઈ શકાય છે કે જેનધર્મમાં મતભેદની શરૂઆત છેલ્લા કેવળી શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી તરત જ થઈ હતી. અને તેથી જંબુસ્વામી પછીના અને સંપ્રદાયના આચાર્યોના નામ જુદા જુદા છે. પરંતુ પાંચમાં શ્રુતકેવળી ભદ્રબાહુનું નામ બનેમાં એક સરખું જ છે. તેનું કારણ એ છે કે દિગંબરે ટા પડ્યા પછી તેમણે પોતાની પટ્ટાવલી બનાવી ત્યારે વેતાંબર સાથેના શ્રેષ-ઝઘડાના કારણે તાંબર માન્ય આચાર્યોથી પિતાને માન્ય આચાર્યોના નામ જુદા રાખ્યા. પરંતુ ભદ્રબાહુના સમયમાં ચૌદપૂર્વધર ભદ્રબાહુ સ્વામી એક જ હતા. બીજા કઈ ચૌદપૂવ હતા જ નહિ અને ભદ્રબાહુ છેલ્લા જ ચૌદપૂર્વી હતા. તેથી દિગબરને ભદ્રબાહુ સ્વામીનું નામ તે રાખવું જ પડેલું. શ્રી ભદ્રબાહુ પછી શ્રી ધૂળભદ્ર પણ ચૌદપૂર્વ ધારી હતા. પરંતુ દિગંબરે પિતાને ભદ્રબાહુના વખતથી જ ટા પડેલા મનાવવાનો પ્રયત્ન કરે છે તેથી સ્થૂળભદ્રની વાત તેમણે લખી જ નથી. વળી ઘૂળભદ્ર છેલ્લા ચાર પૂર્વ ફક્ત મૂળ જ, અર્થ રહિત જાણતા હતા. જૈનધર્મમાં પહેલો મતભેદ જિનકલ્પ સંબંધી થયો હતો અને બીજે મતભેદ સાધુના વસ્ત્રધારણ માટે થયે હતો. જિનકપ તીર્થકર ભગવાનના વખતમાં જિનક૯૫ કે સ્થવિર કલ્પ જેવાં કઈ ભેદવાળા નામ નહોતાં એટલું જ નહિ પણ છેલ્લા કેવળી Page #37 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મો અને શ્રી જંબ્રૂસ્વામી સુધી જિનકલ્પ કે સ્થવિર કલ્પનાં જુદાં ખાસ નામે નહાતા. પરંતુ તે પછી પાંચમા આરાના કાળના પ્રભાવથી શરીર શક્તિ ઘટવાથી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં સાધુએ અશકત થવા લાગ્યા. એવા શિથિલ અથવા અશકત સાધુઓએ ઉત્કૃષ્ટ ચારિત્રને જુદું પાડી તેને જિનકપનું નામ આપી, જિનકલ્પ વિચ્છેદ ગયાની વાત કરવા માંડી. પરંતુ તે વખતે ય હજુ ઘણા સાધુએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા હતા. તેમણે જિનકલ્પ વિચ્છેદ જવાની વાતને સખત વિરોધ કર્યો. અને એ રીતે મતભેદ ઉત્પન્ન થયેા. 66 પંડિત શ્રી મેચરદાસજી દોશીએ પણ તેમના જૈન સાહિત્યમાં વિકાર ” નામના પુસ્તકમાં લખ્યુ છે કે— જંબૂસ્વામી પછી અર્થાત્ વમાનના નિર્વાણુ ખાદ ૨૪ વર્ષે તેમના નિત્ર થામાં એ તડ પડ્યા હતા. તેમાંનુ એક નરમ તડ એમ કહેતું કે હવે જિનકપ વિચ્છિન્ન થઈ ગયેા છે તેથી આપણે તેને આચરી શકીએ જ નહિ. ત્યારે ખીજું ગરમ તઃ તે જિનકલ્પનું પક્ષપાતી હતું અને તેની આચરણાની પણ હિમાયત કરતું હતું, ' 66 આ મતભેદ હોવા છતાં જૈન ધર્મના ખુલ્લી રીતે બે તડા પડ્યા નહોતા. તા પણ બંને પક્ષ પોતપોતાની માન્યતા પ્રમાણેનુ પોતાના શિષ્યાને શિક્ષણ આપતા. વખત જતાં જિનકલ્પ વિચ્છેદ ગયાની વાતને વિરોધ કરનારાઆમાં પણ શારીરિક અશકિતએ પ્રવેશ કરી દીધા. તેથી તેમને પણ જિનપ વિચ્છેદ જવાનું કબૂલ કરવુ પડ્યું. એટલે બન્ને પક્ષે દશ કે નવ પૂર્વ સુધીનું જ્ઞાન હાય, જંગલમાં રહેતા હાય, જિનતીર્થંકર ભગવાનના જેવું ઉત્કૃષ્ટ ચારિત્ર હોય એવા ચારિત્રને જિનકલ્પનું નામ આપી તે વિચ્છેદ ગયાનું કબૂલ કર્યું. આ રીતે પહેલા મતભેદનુ સમાધાન થયું. Page #38 -------------------------------------------------------------------------- ________________ ' હ હાલના સંપ્રદાયે પ્ર. ૨ આચારાંગ સૂત્રમાં જિનકલ્પનું નામ નિશાન નહિ હેવા છતાં કાળ પ્રભાવે સાધુના આચારના જિનક૯પ અને સ્થવિરક૯૫ એમ બે વિભાગ પાડવા પડયા. અને તેથી જ ભગવતી સૂત્રમાં એક બે ઠેકાણે જિનક૯પને ઉલ્લેખ છે. અને તે આ વાતની સાક્ષી પૂરે છે. દિગંબર સાહિત્યમાં પણ જિનકલ્પ અને સ્થવિર કલ્પના આચાર જુદા બતાવેલા છે. પરંતુ તાંબરેના જિનકલ્પ-સ્થવિરકલ્પ આચારોમાં અને દિગંબરોના એ જ આચારમાં થોડે ફરક છે. તે સંપદાય ભેદને લીધે છે. બે હજાર વર્ષ પહેલાંના પ્રાચીન શિલાલેખમાં વેતાંબર પટ્ટાવલીઓમાં આપેલ આચાર્યોના નામ તથા તેમના ગણ, કુળ, શાખાના નામ મળી આવ્યા છે. પરંતુ દિગંબરની પટ્ટાવલીઓ પ્રમાણેના અજબૂસ્વામી પછીને ચૌદ પૂર્વધર, દશપૂર્વધર એકાદશ અંગધર, એકાંગધર કે તેમની પછીના કોઈ પ્રાચીન આચાર્યના નામ કે તેમના ગણ, ગચ્છ, સંઘને ક્યાંય પણ નામોલ્લેખ સુદ્ધાં મળતો નથી. આ ઉપરથી સાબિત થાય છે કે જિનકલપના મતભેદને લીધે દિગંબરેએ પાછળથી શ્વેતાંબર પટ્ટાવલીની વિરુદ્ધ પોતાના પ્રાચીન આચાર્યોના કપિત નામેવાળી પટ્ટાવલીએ ઘડી કાઢી છે, કારણ કે નહિતર તાંબર દિગંબર છૂટા પડયા પહેલાંની બન્નેની પટ્ટાવલી એક સરખી મળવી જોઈએ. વસ્ત્ર ધારણું ભાષ્યકાળની સ્થિતિ ઉપર કહ્યું તેમ જિનકલ્પના મતભેદનું સમાધાન થઈ ગયું હતું. છતાં તે પ્રશ્ન ફરીથી કેમ ઉપસ્થિત થયે તથા વસ્ત્ર પાત્ર ધારણમાં કેમ વૃદ્ધિ થઈ તે સંબંધીની ટુંકી વિગત પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા અને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મૂળ જૈન ધર્મ અને ઇતિહાસ વિશારદ ૫. શ્રી કલ્યાણ વિજ્યજી ગણુએ આપી છે તે જ અને ઉદ્ધત કરું છું. ભાષ્યકાળ (વિકમની બીજી ત્રીજી સદી)માં સ્થવિરેના ઉપકરણમાં કંઇક વૃદ્ધિ થઇ ગઈ હતી. જોકે ત્રણ વસ્ત્ર, કટિબંધ અને એક પાત્ર રાખવાની રીત પહેલેથી ચાલી આવતી હતી પણ તેમાં ખાસ પરિવર્તન એ થયું કે પહેલાં કટિબંધનામનું એક નાનું ચીંથરું કમરને ફરતું વીંટાળવામાં આવતું હતું અને તેના બને છેડા ગુહ્યભાગ ઢાંકવાને માટે મેઢા આગળ લટકતા રાખવામાં આવતા હતા. અને તેથી તેનું નામ “અગ્રાવતાર કહેવાતું. તે કટિબંધનું સ્થાન હવે ચલપટ્ટે લીધું. પહેલાં દરેક વ્યક્તિ એક જ પાત્ર રાખતી પણ આર્ય રક્ષિત સૂરિએ વર્ષાકાળમાં બીજું એક નાનુ “માત્રક' નામનું પાત્ર રાખવાની આજ્ઞા આપી હતી તેના પરિણામે આગળ જતાં માત્રક” પણ એક અવશ્ય ધારણીય ઉપકરણ થઈ ગયું. એ જ રીતે ઝોળીમાં ભિક્ષા લાવવાનો રિવાજ પણ લગભગ આ સમયમાં ચાલુ થયું અને તે પાત્ર નિમિત્તક ઉપકરણોની વૃદ્ધિ થઈ, એટલે સ્થાવિરેના કુલ ૧૪ ઉપકરણેની સંખ્યા થઈ તે આ પ્રમાણે– ૧. પાત્ર ૮, ૮. બે સુતરાઉ ચાદર ૨. પાત્ર બંધ ૧૦. ઉનની કબલ (કાંબળી) ૩. પાત્રસ્થાપન ૧૧, રજોહરણ ૪. પાત્ર પ્રમાનિકા ૧૨. મુખત્રિકા ૫. પટલ ૧૩. માત્રક ૬. રજત્રાણ ૧૪. એલપટ્ટક ૭. ગુચ્છક Page #40 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨ ૧૧ ' '' '' ''_ . . -- આ ઉપાધિ આધિક એટલે સામાન્ય માનવામાં આવી અને આગળ જતાં તેમાં જે જે ઉપકરણે વધારતા ગયા તે “ઓપગ્રહિક” કહેવાયા. ઔપગ્રહિક ઉપધિમાં સસ્તારક, ઉત્તરપાક, દંડાસન અને દડક એ ખાસ. ઉલ્લેખનીય છે. આ સર્વ ઉપકરણે હાલના વેતાંબર જૈન મુનિએ રાખે છે. દિગબર મત પ્રમાણે સ્થવિર કહ૫ દિગંબર આચાર્ય દેવસેન તેમના “ભાવસંગ્રહ” નામના ગ્રંથમાં લખે છે કે – “જિને સાધુઓને માટે સ્થવિર કપ પણ કહેલ છે. તે આ પ્રમાણે– પચવત્રત્યાગ, અકિંચનત્વ, પ્રતિલેખન, પંચમહાવ્રતોનું ધારણ, ઉભા ઉભા ભજન, એકવાર ભજન, હાથમાં ભજન (તે પણ સમયસર ભક્તિપૂર્વક દીધેલું હેય), ભિક્ષાની યાચન ન કરવી, બે પ્રકારના તપમાં ઉદ્યમ કર, સદાકાળ છ પ્રકારના આવશ્યક કરવા, ભૂમિશયન, કેશલોચ જિનવરના જેવું પ્રતિરૂ૫ ગ્રહણ કરવું. * સંવનનના ગુણ તથા દુષમકાળના પ્રભાવથી આજકાલ સ્થવિર ક૯૫ સ્થિત સાધુ પુર, નગર અને ગ્રામવાસી થઈ ગયા તેમણે એવા ઉપકરણે ગ્રહણ કર્યા છે કે જેનાથી ચારિત્રને ભંગ ન થાય. યોગ્ય હેય તે પુસ્તક દાનને પણ સ્વીકાર કરે છે. સમુદાયથી વિહાર, યથાશક્તિ ધર્મ પ્રભાવના, ભવ્ય જીવોને ધર્મોપદેશ, શિષ્યનું પાલન તથા ગ્રહણ સ્થવિર કપીને, આચાર છે.” પૂર્વ કાળના શરીરથી હજાર વર્ષમાં જેટલા કર્મોને નાશ કરતા હતા તેટલા જ કર્મોની નિર્જરા આજના હીન. - સંહનનવાળા ફક્ત એક વર્ષમાં કરે છે.” Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૂળ જૈન ધર્મ અને એ શાખા થવાનાં કારણ હવે આપણે મહાવીરના શાસનમાં વેતાંબર તથા . દિગંબર નામની બે શાખાઓ નીકળવાના કારણુ ઉપર વિચાર કરીએ, અમારી સમજ પ્રમાણે મતભેદનું બીજ આચારાંગ સૂત્રમાં સાધુને અચેલક રહેવાને લભ બતાવેલ છે તે ઉલ્લેખમાં રહેલું છે. મહાવીર નિર્વાણ પછી ૬૪ વર્ષ સુધી તેમના શિષ્યોમાં જિનકપિક તથા સ્થાવરકપિક એ બન્ને પ્રકારના સાધુ રહ્યા. તે પછી જિનકલ્પનું આચરણ બંધ પડી ગયું. અને લગભગ દોઢસો વર્ષ સુધી તેની કંઈ પણ ચર્ચા થઈ નહિ. (આ કથનતાંબર મત પ્રમાણે છે–ન.શિ. શેઠ) સ્થવિર ક૯૫માં રહેવાવાળા સાધુ પ્રાયે નગ્ન રહેતા હતા તથાપિ શીતનિવારણ અર્થે કંઈક વસ્ત્ર તથા એક પાત્ર અવશ્ય રાખતા હતા. આ સ્થિતિ ભદ્રબાહુના પટ્ટધર આર્ય સ્થળભદ્ર સુધી બરાબર ચાલતી રહી. આર્ય સ્થૂળભદ્રના શિષ્યોમાંથી સૌથી મોટા આર્ય મહાગિરિએ પાછલા સમયમાં તેમના સાધુગણને આર્ય સુહસ્તિીને સેંપી દીધો અને પિને વસ્ત્રાપાત્રને ત્યાગ કરીને જિનકલ્પિક સાધુના જે આચાર પાળવા લાગ્યા. જે કે તેઓ પોતે જિનકલ્પી હેવાને દેવે કરતા ન હતા તે પણ તેમને ઝુકાવ જિનકલ્પ તરફ જ હતો. તે સમયના તેઓ સૌથી મોટા મૃતધર હેવાના કારણે આર્ય મહાગિરિના આ આચરણને કોઈએ વિરોધ કર્યો નહિ પરંતુ તેમને જિનક૯૫ની તુલના કરવાવાળા કહીને તેમના સતીથ આર્ય સુહસ્તી જેવા યુગપ્રધાને પણ તેમની પ્રશંસા કરી. પણ આગળ જતાં આ પ્રશંસા મેંઘી પડી ગઈ આ મહાગિરિ વીર નિર્વાણુ સંવત ૨૬૧ માં સ્વર્ગવાસી થઈ Page #42 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨ ગયા પણ તેમણે જે જિનકલ્પનું અનુકરણ કર્યું હતું તે પ્રવૃત્તિ બંધ પડી નહિ. તેમના કેટલાક શિષ્યએ પણ તેમનું અનુકરણ કર્યું. એના પરિણામે આર્ય મહાગિરિ તથા સુહસ્તી સૂરિના શિષ્ય ગણમાં અંતર તથા મનમુટાવ વધવા લાગે અને અંતમાં ખુલ્લંખુલ્લા નગ્નચર્યા તથા. કરપાત્રવૃત્તિને વિરોધ થવા લાગ્યો. મહાગિરિની પરંપરાવાળા આચારાંગ સૂત્રના અલકવા પ્રતિપાદક સૂત્રના ઉલ્લેખથી પિતાની પ્રવૃત્તિનું સમર્થન કરતા હતા. ત્યારે વિરોધપક્ષવાળા તે સૂત્રને અર્થ જિનક૯૫ને આચાર હોવાનું બતાવતા હતા. અને સ્થવિરેને માટે એમ કરવું તે નિષિદ્ધ સમજતા હતા, તેઓ કહેતા હતા કે “બિલકુલ વસ્ત્ર ન રાખવા અને હાથમાં ભોજન કરવું તે જિનકલ્પીને આચાર છે. સ્થવિરકપીઓએ તેમની તુલના કરવી ન જોઈએ. કારણ કે જ્યારે આ સમયે ઉત્તમ સંહનન નહિ હેવાથી જિન ક૯૫ પાળી શકાતો નથી તે તેને સ્વાંગ કરવાથી શું લાભ? આ પ્રમાણે બન્ને પક્ષમાં વિરોધ વધતો જતો હતો. સંભવિત છે કે આર્ય મહાગિરિના શિષ્ય રેહગુપ્ત તથા પ્રશિષ્ય આર્યગંગ પણ પાછળથી જિનકલ્પિક પક્ષમાં મળી ગયા હતા. અને તેથી થોડા સમય સુધી તે પક્ષ વિશેષ આગ્રહી બની ગયો હતો પણ અંતમાં તે નિર્બળ, થઈ ગયો. આર્યમહાગિરિના શિષ્ય પ્રશિષ્યના સ્વર્ગવાસ પછી બે ત્રણ પેઢી સુધી ચાલીને તે પક્ષ નામશેષ રહી ગયે. આ પ્રમાણે આચારાંગ સૂત્રના ઉલ્લેખરૂપ બીજથી સચેલતાઅલકતાના મતભેદને અંકુર ઉત્પન્ન થયે અને થોડા સમય પછી શમી ગયો. જો કે તેની અસર કાયમ ન રહી તો પણ એટલું તો જરૂર થયું કે પાછળના આચાર્યોના મનમાં આર્ય મહાગિરિના Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મૂળ જૈન ધર્મો અને શિષ્યાના સમધમાં એવી શ્રદ્ધા ન રહી કે જેવી શ્રૃતધા ઉપર રહેવી જોઈ એ. આ કારણથી જ વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલીમાં આજે આપણે મહાગિરિના શિષ્ય લિસ્સહ તથા સ્વાતિ જેવા બહુશ્રુતાના નામ પણ જોઈ શકતા નથી. આ સુહસ્તીની સ્થવિર પરપરા પ્રતિદિન વ્યવસ્થિત અને પ્રબળ થતી ચાલી અને આય વજ્ર સુધી એ જ પ્રકારે ઉન્નતિ કરતી રહી પણ આ વજ્રના સમયમાં એ વખત પડેલા દીર્ધકાલિન દુકાળના કારણે જૈન શ્રમણ સંધ બહુ છિન્નભિન્ન થઈ ગયા. વજ્રપ્રમુખ સેંકડો સ્થાવિરે દુષ્કાળના કારણે અનશન કરીને પરલેાક સીધાવી ગયા. જે જીવિત રહ્યા તેએ એકબીનથી બહુ દૂર ચાલી ગયા. આ વ પછી સર્વ સંમતિથી આરક્ષિત સધસ્થવિર નિમાયા અને અંત સુધી સÜસ્થવિર રહ્યા. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી સ્થવિરામાં એ દળ થઈ ગયા. દુષ્કાળને લીધે જે શ્રમણુસધ પૂ` કે ઉત્તરમાં દૂર સુધી ચાલી ગયેા હતેા તેમણે આય રક્ષિતની પછી આનન્દિલને પોતાના નવા સધ સ્થવિર નિમ્યા. અને જે શ્રમણ્સધ દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વિચરતા હતા તેમણે આરક્ષિતની પછી તેમના શિષ્ય પુષ્યમિત્રને સંધ સ્થવિર માન્યા. કારણ તે આયરક્ષિતના ઉત્તરાધિકારી હતા. આ પ્રમાણે વિક્રમની ખીજી સદીમાં શ્રમણુસંધની બે શાખા થઈ ગઈ તેા પણ તેમના આચાર મામાં કઈ પણ શિથિલતા આવી નહોતી. સર્વ શ્રમણગણ આચારાંગ સૂત્રની અનુસાર એક એક પાત્ર અને માત્ર શીતકાળમાં આઢવાને માટે એક, એ કે ત્રણ વસ્ત્ર રાખતા હતા. ચાલપટ્ટતા હજુ સુધી પ્રચાર થયા નહાતા પણ કટિબધ ( અગ્રાવતાર)ના લગભગ સાર્વત્રિક પ્રચાર થઈ ગયા હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨ : ૧૫ જે કે વસ્તીની બહાર કઈ ચેલપટ રાખતા અને કે બિલકુલ નગ્ન રહેતા, પણ વસ્તીમાં જતી વખતે સૌને તેને ઉપયોગ કરવો પડતે, શીત નિવારણ માટે એક કંબલ અને એક કે બે સુતરાઉ વસ્ત્ર રાખતા હતા તે પણ ઠંડીના સમયમાં જ ઓઢતા હતા પણ બાકીના વખતમાં ઓઢવાની પ્રવૃત્તિ નહતી. આરક્ષિતના સ્વર્ગવાસ પછી ધીરે ધીરે સાધુઓને નિવાસ વસ્તીમાં થવા લાગ્યો અને તેની સાથે જ નગ્નતાને અંત આવી ગયો. પહેલાં બહુધા વસ્તીમાં જતી વખતે કટિબંધને ઉપયોગ થતો હતો તે હવે વસ્તીમાં વસવાથી નિરંતર થવા લાગ્યો ધીરે ધીરે કટિવસ્ત્રના આકાર પ્રકાર બદલી ગયા. પહેલાં માત્ર શરીરના મોઢા આગળના ગુહ્ય અંગને ઢાંકવાને વિશેષ ખ્યાલ રખાતો હતો અને પછી સંપૂર્ણ નગ્નતા ઢાંકવાની જરૂર સમજીને તે વસ્ત્રને આકાર બદલ પશે. તેથી તેનું નામ “કટિબંધ ” બદલીને “ચલપટ્ટ” (યુલ્લપટ્ટ, નાનું વસ્ત્ર) રાખ્યું. એ રીતે સ્થવિર કલ્પીઓમાં પહેલાં એચ્છિક નગ્નતાને પ્રચાર હત તેને અંત આવી ગયો. , ( –આચારાંગ સત્રમાંની ફરજીઆત નગ્નતાને , સંપ્રદાયને અનુકૂળ રહેવા માટે મુનિશ્રીએ મરજીઆત બનાવી દીધી છે. ફરજીઆત હેવાથી જ લજ્જા માટે લંગટની છૂટ હતી. નહિતર લંગટની છૂટની જરૂર રહેતી નહાતી–ન. ગિ. શેઠ) આર્ય મહાગિરિના સમયથી “જિનકલ્પની તુલના”ના નામથી કેટલાક સાધુઓએ નગ્ન રહેવાની પરંપરા ચાલુ રાખી હતી તે આ સમયથી ઘણા વખત પહેલાં બંધ થઈ ચૂકી હતી. અને– Page #45 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને આચારાંગના નગ્નતા પ્રતિપાદક સને જિનક૯પપ્રતિપાદક કરાવી ચૂક્યા હતા અને તે સમયના ગ્રંથકાર ચલપદની ગણના સ્થવિર કલપીએના મૂળ ઉપકરણમાં કરી ચૂક્યા હતા. –શ્રી કલ્યાણ વિજયજીના “શ્રમણ ભગવાન મહાવીર ” પુસ્તકના પાનાં ૨૮૭ થી ૨૮૨ સુધીને લખાણનો ઉપર પ્રમાણે અનુવાદ આપેલો છે. ઈતિહાસ પરથી ઉપજતે બેધ શ્રી કલ્યાણ વિજ્યજીના ઉપર ઉધૂત કરેલા લખાણ ઉપરથી સમજી શકાય છે કે– (૧) જંબૂસ્વામીના નિર્વાણ પછી તુરત જ કડક સાધુ આચારને જિનકલ્પનું નામ આપવાની શરૂઆત કરી હતી. અને તે વખતે પાળી શકાતા સામાન્ય આચારને સ્થવિર કપનું નામ આપ્યું હતું. તે સ્થવિર કલ્પના આચારમાં નગ્નત્વ ચાલુ રાખ્યું હતું. (૨) જિનકલ્પ વિચ્છેદ ગયે છે એમ મનાવ્યા છતાં આર્ય મહાગિરિ વગેરે ઘણું સાધુઓએ જિનકલ્પીને કેટલાક આચાર પાળવાનું ચાલું રાખ્યું. તેથી તેમને “જિનકલ્પીની તુલના કરવાવાળા” એમ કહીને ઓળખાવતા હતા. મહારાજા ખારવેલે લાવેલા સાધુ સંમેલનનું હિમવંત સ્થવિરાવલીમાં વર્ણન કર્યું છે તેમાં ૨૦૦ બસે “જિનકલ્પીની તુલના કરવાવાળા જિનકલ્પી” સાધુઓ તે સંમેલનમાં હાજર હતા એમ કહેવું છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨ ૧૭. (૩) વે. સંપ્રદાયના વસ્ત્રધારણના હિમાયતી પૂર્વજોએ વીર નિવાણથી ત્રણ વર્ષ પછીથી આચારાંગસૂત્રના નગ્ન પ્રતિપાદક સૂત્રના ખેટા અર્થ કરવાની શરૂઆત કરી હતી. (૪) એ વસ્ત્રધારણના હિમાયતી પૂવને શુદ્ધ આચારી સાધુએ તરફ એટલે બધે ઠેષભાવ હતું કે તેમણે પટ્ટાવલીઓમાં એ જિનક૯પની તુલના કરવાવાળા સાધુઓના નામ પણ લખ્યા નહિ. (૫) દિગંબરોએ પણ જિનકલપ અને સ્થવિર કલ્પના ભેદ ભગવાન મહાવીરના નામે ચડાવી દીધા છે. આ પ્રમાણે આર્ય રક્ષિત સૂરિ સુધીના ઈતિહાસ ઉપરથી માલુમ પડે છે કે વિક્રમની પહેલી સદીના અંત સુધી બધાય જેન પ્રમાણે–સાધુએ નગ્ન જ રહેતા હતા, આચાર્ય શ્રી આર્ય રક્ષિત સૂરિએ તેમના પિતા સોમદેવ પુરોહિતને દીક્ષા આપી ત્યારે “પોતાના પુત્રપુત્રી સમક્ષ નગ્ન કેમ રહી શકાય ?” એમ કહીને સોમદેવ પુરોહિતે નગ્ન રહેવાની ચોખ્ખી ના પાડી. છતાં ભવિષ્યમાં તેમને સમજાવી લેવાશે એમ ગણીને આર્યરક્ષિત સૂરિએ તેમના પિતાને વસ્ત્રરહિત રહેવા દઈને દીક્ષા આપી. અને પાછળથી અનેક યુક્તિ કરીને આર્ય રક્ષિત સૂરિએ સોમદેવ મુનિને નગ્ન મુનિ બનાવી દીધા હતા. વઢસહિત જૈન મુનિ તરીકે રહેવાને આ પહેલા જ દાખલ છે. જૈન ઇતિહાસમાં વસ્ત્ર સહિત જેનદીક્ષા લેવાનો આ પહેલે જ બનાવ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને આર્યરક્ષિત સૂરિનુ યુગપ્રધાન પદ વીર સંવત ૧૮૪ (વિક્રમ સંવત ૧૧૪) અને તેમને સ્વર્ગવાસ વીર સંવત ૧૮૭ ( વિક્રમ સંવત ૧૨૭)માં થયો હતો. એટલે કે તેઓ યુગપ્રધાનપદે તેર વર્ષ રહ્યા હતા. એટલે સોમદેવ પુરોહિતની દીક્ષા વિક્રમ સંવત ૧૧૫ કે ૧૧૬ માં થઈ હશે. અને તે તેમના વસ્ત્ર ધારણના સમાચાર કડક આચારના હિમાયતી સાધુઓને પડયા હશે ત્યારે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હશે એ સમજી શકાય તેવી વાત છે. આર્ય રક્ષિતે કરેલા ફેરફારો આર્ય રક્ષિત સૂરિએ સમયને વિચાર કરીને સાધુઓના કડક નિયમોને મદ કર્યા હતા. તેમના વખત સુધી એક સાધુને ફક્ત એક જ પાત્ર રાખવાનું વિધાન હતું તેથી સાધુઓને અડચણ પડતી હશે તેથી આર્ય રક્ષિત સૂરિએ વર્ષાઋતુના ચાર માસ માટે એક પાત્ર ઉપરાંત બીજું એક માત્ર એટલે નાનું પાત્ર રાખવાની છૂટ આપી હતી. આર્ય રક્ષિતને સમય તે પ્રાચીન સંસ્કૃતિને હાસ અને નવીન આચાર પદ્ધતિનો પ્રારંભ કાળ હતો. પૂર્વે સાધુઓ સાધુની પાસે આલોચના લેતા અને સાધ્વીઓ સાધ્વીની પાસે આલોચના – પ્રાયશ્ચિત લેતી હતી. પણ આર્ય રક્ષિતથી સાધ્વીઓને એ અધિકાર જ કરવામાં આવ્યા અને સાધ્વીઓએ પણ સાધુઓ પાસે જ આલોચના કરવાનું કરાવવામાં આવ્યું. આ બધા ફેરફારથી કડક આચારી ગરમ દળ ઉકળી ગયું હશે. તેમણે સખ્ત વિરોધ કર્યો હશે. પરંતુ બીજી બાજુ નરમ દળ વસ્ત્રધારણ તરફ વિશેષ ઝુકેલું રહ્યું હશે. તેથી બન્ને પક્ષ પોત Page #48 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨ - ૧૯. પિતાના મંતવ્યમાં દઢ રહ્યા. પહેલાં જિનકલ્પ સંબધી સમાધાન તો થયેલું પરંતુ તે મતભેદે દિલમાં ઉપજાવેલું પનું ઝેર નાબુદ થયું ન હેતું. તેથી આ વખતે વિરોધને પ્રસંગે ઉપસ્થિત થતાં વિરોધ એકદમ ઉગ્ર થઈ ગયો. આર્યરક્ષિત સૂરિને સ્વર્ગવાસ વીરસવંત ૧૮૭ માં થશે. વેતાંબર સંપ્રદાય પ્રમાણે બન્ને પક્ષ વીર સં. ૬૦૮ માં છૂટા પડ્યા. એટલે કે આર્યરક્ષિત સૂરિના વખતમાં ઉત્પન્ન થયેલો વિરોધ એટલો બધે વધી ગયો કે આર્ય રક્ષિત રિના સ્વર્ગવાસ પછી નવ કે બાર વર્ષની અંદર બને પક્ષ છૂટા પડી ગયા. છૂટા પડવા માટેના તાત્કાલિક કારણની આખ્યાયિકા બન્ને પક્ષ તરફથી જુદી જુદી કહેવામાં આવે છે. એ તે મનુષ્ય સ્વભાવને સામાન્ય રિવાજ છે કે બે વિરોધીઓ જુદા પડે ત્યારે દરેક પક્ષ સામા પક્ષને જ દેષ કાઢે. તે જ પ્રમાણે અહીં પણ બન્ને પક્ષે સામાને દેષ કાઢે એટલું જ નહિ પણ સામાને બદનામ કરે તેવી હદ સુધીની આખ્યાયિકા જોડી કાઢી હેય એમ દેખાય છે. ' પરંતુ એ આખ્યાયિકાઓ તથા તે પછીના ઇતિહાસ ઉપરથી તટસ્થ ભાણસ એટલું તો ચોકકસ સમજી શકે છે કે બંને પક્ષમાં 2ષ અને વેરનું ઝેર ઘણું જ વ્યાપી ગયેલું હતું. અને તેઓએ જેનને ત્યાગ કરીને ફક્ત પિતાના મતના સમર્થનની જ વાતો કરવા માંડી, એક પક્ષે એકાંતથી વસ્ત્રધારણનું જ પ્રતિપાદન કર્યું તે તાંબર કહેવાયા. અને બીજા પક્ષે એકાંતથી નગ્નત્વનું જ પ્રતિપાદન કર્યું અને તે દિગંબર કહેવાયા. Page #49 -------------------------------------------------------------------------- ________________ , મૂળ જૈન ધર્મ અને શ્વેતાંબરેને દા મૂળ સૂવે અમારી પાસે છે એમ કહી શ્વેતાંબરે પિતે પ્રાચીન છે એમ દાવો કરે છે. પણ તેમના જ મૂળ આચારાંગ સત્રમાં સાધુએ માટે વસ્ત્રધારણ પ્રરૂપેલ નથી એ વાત છુપાવે છે. એટલું જ નહિ પણ વસ્ત્રધારણને શાસ્ત્ર સિદ્ધ કરવા માટે તેમણે જુદે જુદે વખતે સોના અર્થમાં ફેરફાર કર્યા છે, સર્વેમાં અનેક નવા ફેરફાર કર્યા તથા વસ્ત્રાપાત્રાદિ વધારતા જવા માટે અનેક નવા નવા શાસ્ત્રો બનાવ્યા. એટલે વેતાંબરએ મૂળ જન ધર્મનું સ્વરૂપ કાયમ રાખ્યું નથી. દિગંબોને દા દિગંબરોએ પણ અપવાદનો ઈન્કાર કરીને નગ્નત્વને એકાંતવાદ પકડશે કે જે જન સૂત્ર સિદ્ધાંતની વિરુદ્ધ છે. અને મૂળ પ્રાચીન સૂત્રે શાસ્ત્રો પિતાના મતની વિરુદ્ધ જતા હોવાથી તેમણે વે. મૂળ પ્રાચીન સ વિચ્છેદ ગયાનું જાહેર કર્યું. નગ્નત્વના એકાંત આગ્રહથી ઘણું બાબતોમાં વિરોધ આવ્યો ત્યારે નગ્નત્વના આગ્રહને, મતાગ્રહને વળગી રહીને સ્ત્રી મુકિત વગેરે વિરોધે ઉત્પન્ન કર્યા કે જે વિરોધની સંખ્યા એક વખત ૮૪ સુધીની ગણાતી હતી. આજે વખતે એથી પણ વધારે સંખ્યા થઈ હોય. ( દિગંબરે પાસે કોઈ પણ પ્રાચીન ગ્રંથ નથી. દિગંબરોએ પિતાના મતને પુષ્ટિ આપનારા નવા શાસ્ત્રો બનાવ્યા. પરંતુ બધા મતભેદે એકદમ ઉભા થઈ જતા નથી એટલે તેમના જ જુના શાસ્ત્રો તેમની હાલની માન્યતા ખોટી છે એમ સાબિત કરવા લાગ્યા. દાખલા Page #50 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨ ૨૧ તરીકે—તેમનુ મૂળ શાસ્ત્ર ષટ્યુંડાગમ સ્ત્રી મુક્તિ સાબિત કરે છે તેથી દિગખાએ સ્ત્રી મુક્તિ સાબિત કરનારા સંજ્ઞય શબ્દ શાસ્ત્રમાંથી રદ કરવાના આદેશ કાઢયેા. આ પ્રમાણે દિગ બાએ તેઓ પાતે સત્ય ધર્મોના અનુયાચી નથી પણ મતાગ્રહના અનુયાયી છે એમ પૂરવાર કર્યું વળી પ્રાચીન જન શાસ્ત્રોને અસ્વીકાર કરીને જૈન આચારશાસ્ત્રને બદલે દિગબરાએ પેાતાના માટે વૈષ્ણવી માન્યતાઓવાળુ નવુ આચારશાસ્ત્ર બનાવ્યું. આ રીતે દિગબરોએ પણ મૂળ જૈન ધર્માનું સ્વરૂપ કાયમ રાખ્યું નથી. એટલે હાલના સર્વ સંપ્રદાયા અર્વાચીન છે. અને એક ફક્ત સાચે મૂળ શુદ્ધ જૈન ધર્મ જ પ્રાચીન છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજુ જૈન સૂત્રો ઉપલબ્ધ કે વિચ્છેદ ? ઐતિહાસિક હકીકત અને તટસ્થ સમીક્ષા શ્વેતાંબર જૈન સંપ્રદ્વાય જૈન સૂત્રાને ઉપલબ્ધ માને છે કારણ કે તેમની પાસે સૂત્રો મેાજુદ છે. ત્યારે દિગંબર જૈન સંપ્રદાય કહે છે કે જૈન સૂત્રેા વિશ્વદ ગયા છે. આ અને માન્યતામાં તથ્ય શું છે તે જાણવા માટે આપણે જૈન સૂત્રાના પહેલેથી આજ સુધીના ઇતિહાસ તપાસવા જોએ. ભગવાન મહાવીરના વખતમાં ગણધરોએ ખાર સૂત્રેા રચેલા હતા. અને એ સૂત્રે સર્વ સાધુએ મેઢે યાદ રાખતા હતા. તે વખતની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે સૂત્રને પુસ્તકમાં લખવાની જરૂર નહાતી. ભગવાનના નિર્વાણ પછી તેમની સાતમી પાટે આચાય શ્રી ભદ્રબાહુ સ્વામી આવ્યા ત્યાં સુધી સ સૂત્રો યથાસ્થિત મુખપાઠ હતા. પરંતુ તેમના સમયમાં ભારતવર્ષના મગધ વિગેરે મધ્યભારતના દેશમાં ખાર વર્ષના દુકાળ પડયા હતા. તેથી સાધુઓને ભિક્ષા મળવી પણુ મુશ્કેલ થઈ ગઇ હતી. દુર્ભિક્ષના કારણે સાધુએ બીજા દેશોમાં ચાલી ગયા. કાઈ વૈતાઢય પર્વતની ગુફાઓમાં, કેાઈ નદીના તટ પર અને કેટલાક પૂર્વ તરફના દેશમાં અને સમુદ્રના તટ પર જઇને પેાતાનુ નિરવધ જીવન વીતાવવા Page #52 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ ૨૩ લાગ્યા. કેટલાક સાધુઓ જેઓ વિરાધનાના ભીર હતા તેઓએ પિતાની ખુશીથી અન્નજળનો ત્યાગ કરી, અનશન કરી દેહત્યાગ કર્યો. ઘણાં વર્ષો જ્યારે સુકાળ થયો ત્યારે બધા સાધુઓ મગધમાં આવવા લાગ્યા. ત્યારે તેઓ એક બીજાને પૂછવા લાગ્યા કે તેમને શું શું યાદ છે. કારણ કે દુકાળના કષ્ટમાં પઠન પાઠનના અભાવે ઘણું ભૂલાઈ ગયું હતું. ત્યારે સમસ્ત શ્રમણ સંઘે એક એક થઈને બારે અંગ સાંગોપાંગ વ્યવસ્થિત કરવાનું નક્કી કર્યું. આ વખતે જૈનધર્મ એક જ હતો, તેમાં કઈ તડ કે સંપ્રદાય નહોતું, પરંતુ વેતાંબરે તરફના દ્વેષને લીધે દિગંબરે ભગવાન મહાવીર પ્રણિત સૂત્રો તરફ પણ એટલા બધા પી થઈ ગયા હતા કે તેમણે શ્રત વિચ્છિન્ન થયાનું જાહેર કર્યું તે પહેલાં ધૃતરક્ષાના પ્રયત્ન થયેલા તેની પણ કશી નોંધ દિગંબરેએ રાખી નથી. કારણ કે ખરી રીતે તેમણે જાહેર કર્યું ત્યારે પણ સૂત્રે વિચ્છેદ ગયા નહતા તે વાત દિગંબરના ગ્રંથે ઉપરથી જ સાબિત થાય છે. તેથી જ અહીં થતરક્ષાના જે જે પ્રયત્નોની વિગત આપી છે તે તાંબાના “તિસ્થાગાલી પન્ના વગેરેમાં આપેલ નોંધે ઉપરથી આપી છે. પહેલું મુનિસમેલન પાટલીપુત્રી વાચના વીર નિર્વાણુથી ૧૬૦ વર્ષની આસપાસમાં નંદરાજાના રાજ્ય અમલમાં સમસ્ત જૈન શ્રમણુસંઘની સમક્ષ પાટલીપુત્રમાં પહેલી વાચના થઈ. તેથી તે પાટલીપુત્રી વાચના કહેવાય છે. આ વખતે પટ્ટધર યુગપ્રધાન તરીકે શ્રી ભદ્રબાહુ આચાર્ય હતા. પરંતુ મુનિ સંમેલન વખતે તેઓ નેપાલમાં બાર વર્ષને “મહાપ્રાણ” Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને ::::: ': ': ', ' ', ' _* નામને ધ્યાનયોગ ધારણ કરી રહેલ હતા તેથી સંમેલનમાં આવી શકયા નહોતા. અને સમેલન મુનિશ્રી સ્થૂળભદ્રની અધ્યક્ષતામાં મળ્યું હતું. જેમને જે જે યાદ હતું તે તે દરેક મુનિ કહેતા ગયા. તે તે રીતે પહેલા અગીઆર અંગસૂત્રે બરાબર વ્યવસ્થિત થઈ ગયા. પરંતુ બારમું દૃષ્ટિવાદ અંગે જાણનાર ત્યાં કોઈ નહોતું. બારમું દષ્ટિવાદ અંગ એક ફક્ત શ્રી ભદ્રબાહુ સ્વામીને યાદ હતું. અને તેઓ તે નેપાલમાં “મહાપ્રાણ” દયાન ધરતા હતા. - તેથી શ્રમણઘે તેમના પ્રતિનિધિ તરીકે બે સાધુઓને નેપાલ મેકલ્યા અને ભદ્રબાહુ સ્વામીને કહેવડાવ્યું કે હે પૂજ્ય ક્ષમાશ્રમણ ! વર્તમાન કાળમાં આપ જિનતુલ્ય છે. તેથી પાટલીપુત્રમાં ભ. મહાવીરનો સંધ આપને પ્રાર્થના કરે છે કે આપ વર્તમાન શ્રમણ સંધને પૂર્વશ્રતની વાચના આપે. - ભદ્રબાહુ સ્વામીએ કહ્યું – શ્રમણ ! હું આ સમયે તમને વાચના દેવા અસમર્થ છું. અને હું મારા આત્મિક કાર્યમાં લાગેલો હોવાથી મને વાચનાનું પ્રયોજન પણ શું? શ્રમણ-ક્ષમાશ્રમણ ! સંઘની પ્રાર્થનાનો અનાદર કરવાથી આપને કે દંડ મળી શકે તેને વિચાર કરે. ભદ્રબાહ–હું જાણું છું કે સંધ એમ બોલનારનો બહિષ્કાર કરી શકે. શ્રમણ જાણવા છતાં આપ સંઘની પ્રાર્થનાનો અનાદર કરો છે તે આપને સંધમાં સામિલ કેમ રાખી શકાય ? અમે આપને વિનંતિ કરીએ છીએ છતાં આપ વાચન દેવા તૈયાર નથી તેથી શ્રમણ સંઘ આજથી તમારી સાથે બારે પ્રકારને વ્યવહાર બંધ કરે છે. ભદ્રબાહુ—શ્રમણ ! હું પાટલીપુત્રમાં આવીને વાચના આપી શકું Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હાલના સંપ્રદાયે પ્ર. ૩. તેમ નથી. પણ તમે બુદ્ધિમાન અને ગ્રહણ કરવાની શકિતવાળા શ્રમણોને અહીં મોકલે તે હું તેમને એક શરતે વાચના આપીશ. તે શરત એ કે મારું ધ્યાન પૂરું ન થાય ત્યાં સુધી તેઓ મને બેલાવે નહિ (ભારી સાથે વાતચીત કરે નહિ) અને હું તેમને બોલાવીશ નહિ. પણ હું તેમને પ્રતિદિન સાત સાત વાચના આપીશ. તે આ પ્રમાણે–એક વાચના ગેચરીથી આવ્યા પછી, ત્રણ વાચના ત્રણ કાળ વેળાએ અને ત્રણ વાચના સાંજના પ્રતિક્રમણ પછી. શ્રમણજેમ આપ કહેશો તેમ આપની મરજી પ્રમાણે કરીશું. તેઓએ પાટલીપુત્ર પાછા આવી સંધને સવિસ્તર હકીકત જણાવી. પછી ૫૦૦ બુદ્ધિમાન મુનિઓ અને તેમની દરેકની વૈયાવૃત્ય માટે બેબે એટલે ૧૦૦૦ મુનિઓ વૈયાવૃત્ય માટે એમ એકંદર પંદરસો મુનિઓ નેપાલમાં શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યા. અને તેમણે કહ્યા પ્રમાણે બધાને વાચા આપવા માંડી. આ પ્રમાણે કટકે કટકે અને બહુ થોડી વાચના મળતી હોવાથી મુનિઓને સંતોષ થતો નહતો. અને તેથી કંટાળીને વાચના લેવાવાળા મુનિઓ ધીરે ધીરે ચાલી જવા લાગ્યા. એમ કરતાં છેવટ એક મુનિ યૂળભદ્ર જ રહ્યા. સ્થૂળભદ્ર આઠ વર્ષ રહ્યા અને તેટલા વખતમાં તેઓ આઠ પૂર્વનું અધ્યયન પૂરૂ કરી શક્યા. અને ત્યારે ભદ્રબાહુ સ્વામીની “મહાપ્રાણ ધ્યાન”ની યોગસાધના પણ પૂરી થઈ ગઈ. ત્યારે તેમણે પહેલવહેલી યૂળભદ્ર સાથે વાત કરતાં પૂછવું કેમ મુનિ ! તમને ભિક્ષા કે સ્વાધ્યાય ગમાં કઈ તકલીફ તો નથી ? સ્થૂળભદ્ર–નહીં ભગવનએ કંઈ તકલીફ નથી. પણ હું આપને પૂછવા ઈચ્છું છું કે અત્યાર સુધીમાં હું કેટલું શિખ્યો અને કેટલું બાકી છે. ભદ્રબાહુ –તે સરસવ જેટલું ગ્રહણ કર્યું છે અને મેરૂ પર્વત જેટલું બાકી છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને સ્થૂળભદ્ર–પૂજ્ય ! હું અધ્યયનથી થાક્યો નથી પણ મને ચિંતા એમ છે કે મારી ટુંકી જીંદગીમાં મેરૂતુલ્ય શ્રુતજ્ઞાન હું કેમ પ્રાપ્ત કરી શકીશ? ભદ્રબાહુ–વીર સ્થૂળભદ્ર ! હવે તું ફિકર નહિ કર. મારું ધ્યાન સમાપ્ત થયું છે, તે બુદ્ધિમાન છે. હું તને રાતદિવસ વાચના આપ્યા કરીશ તેથી દષ્ટિવાદને જલદી પાર આવી જશે. ધ્યાન પૂરું થઈ ગયું હોવાથી શ્રી ભદ્રબાહુ સ્વામી તથા પૂળભદ્ર બને પાટલીપુત્રમાં આવ્યા. ત્યાં રસ્થૂળભદ્ર પ્રયત્નપૂર્વક અધ્યયન કરવા લાગ્યા. અને દશ પૂર્વ પૂરેપૂરા શિખી ગયા. એક દિવસ પૂળભદ્ર એકાંત સ્થાને બેસીને અગીયારમું પૂર્વ યાદ કરતા હતા. તે વખતે સ્થૂળભદ્રની સંસાર પક્ષની સાત બહેન જેઓ દીક્ષા લઈ સાધ્વી થઈ હતી તેઓ ભદ્રબાહુ પાસે વંદન કરવા આવી. ત્યાં ધૂળભદ્રને જોયા નહિ એટલે તે ક્યાં છે એમ પૂછ્યું. ભદ્રબાહુએ તેમને સ્થૂળભદ્રનું સ્થાન બતાવ્યું. એટલે સાધ્વીઓ ભાઈના દર્શન કરવા ત્યાં ગઈ. સ્થૂળભદ્ર સાધ્વી બહેનોને પોતાની શકિતને પરિચય કરાવવાને, માટે પિતાનું રૂપ બદલીને સિંહનું રૂપ ધારણ કર્યું. સિંહને જોઈ સાધ્વીઓ ભયભીત થઈ ગઈ અને ભદ્રબાહુ પાસે આવીને કહ્યું – ક્ષમાશ્રમણ ! ત્યાં સ્થૂળભદ્રજી તે નથી પણ એક વિક્રાળ સિંહ ત્યાં બેઠો છે. કોણ જાણે સ્થૂળભદ્રજી કયાં હશે ? ભદ્રબાહુ-આર્યાઓ ! તે સિંહ તે જ તમારો સંસાર પક્ષને ભાઈ પૂળભદ્ર છે. આચાર્યના કહેવાથી ફરી તેઓ ત્યાં ગઈ સ્થૂળભદ્રના દર્શન થયા. તેથી આશ્ચર્યની સાથે આનંદ પામતાં સાધ્વીઓએ કહ્યુંભાઈ! તમને સિંહરૂપ જોઈને અમને તો બહુ ડર લાગ્યો હતો. Page #56 -------------------------------------------------------------------------- ________________ ર૭ હાલના સંપ્રદાય પ્ર. ૩ સ્થૂળભદ્ર–એ તે મેં તમને શ્રુતજ્ઞાનની અદ્ધિ બતાવી હતી. બહેને વિદાય કરીને સ્થૂળભદ્ર આચાર્યશ્રી પાસે વાચના લેવા આવ્યા ત્યારે ભદ્રબાહુએ કહ્યું–હે અણગાર! તું જેટલું શિખે છે. તેટલું જ બસ છે. હવે તારે વધુ શિખવાની જરૂર નથી. ગુરુનાં વચન સાંભળીને શૂળભદ્રને તરત પિતાની ભૂલને ખ્યાલ આવ્યો. તેને બહુ પસ્તાવો થયો અને ગુરુના ચરણોમાં નમીને વંદન કરીને પોતાના અપરાધની માફી માગતા કહ્યું–પૂજ્ય ક્ષમાશ્રમણ ! આ મારી પહેલી જ ભૂલ છે. કૃપા કરી ક્ષમા કરે. બાકીના પૂર્વ વિચ્છેદ જાય તેમ છે. તે ભવિષ્યના મહત્તર વિરે કહેશે કે સ્થૂળભદ્ર શ્રતમદ કર્યો તેથી શેષ પૂર્વને નાશ થયો. ગચ્છના સર્વ સાધુઓએ પણ ભદ્રબાહુ સ્વામીને પ્રાર્થના કરી કે–ચૂળભદ્રને વાચા આપવાની કૃપા કરો. તે હવે ફરીથી અપરાધ ન કરવાની પ્રતિજ્ઞાની સાથે ક્ષમા માગે છે. ભદ્રબાહુ –શ્રમણ ! તમે હવે આ બાબતમાં વિશેષ આગ્રહ ન કરો. હું વાચના દેવાની ને શા માટે પાડું છું તેનું કારણ સાંભળે– ચૂળભદ્રના અપરાધના કારણથી નહિ પણ ભવિષ્યનો વિચાર કરીને બાકીના પૂર્વ પ્રચાર કરવાનું બંધ કરું છું. જુઓ. રાજકુળ જેવા શકટાલ મંત્રીના ખાનદાન કુળમાં જન્મેલા હોવા છતાં સ્થૂળભદ્ર જેવા ગંભીર પુરુષ કે જેણે બાર વર્ષની સંગિની કોશાના પ્રેમને ક્ષણભરમાં ત્યાગ કરી દીધો અને નંદ રાજાએ આપેલા મંત્રીપદને છેડીને વિરક્તભાવથી દીક્ષા ગ્રહણ કરી એવા સ્થૂળભદ્ર પણ કૃતજ્ઞાનને દુરૂપયેગ કરવામાં તત્પર થઈ ગયા તે બીજાની તો વાત જ શું કરવી ? શ્રમણ ! દિવસે દિવસે સમય નાજુક આવતો જાય છે. મનુષ્યની માનસિક શક્તિઓને પ્રતિસમય હાસ થઈ રહ્યો છે. તેની ક્ષમતા અને ગંભીરતા નષ્ટ થતી જાય છે. એવી દશામાં પૂર્વને પ્રચાર કરવામાં હું કુશળ જોઈ શકતા નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૂળ જેન ધર્મ અને સ્થૂળભદ્ર-ભગવન! હવે પછી કદી પણ હું પરરૂપ ધારણ નહિ કરું. આપ કહો તે શરત પર ચાલીશ પણ કૃપા કરી બાકીના ચાર પૂર્વ મને શિખડાવે. ભદ્રબાહુ–સ્થૂળભદ્ર! તું એટલો બધે આગ્રહ કરે છે તે હું તને ચાર પૂર્વ બતાવીશ. પણ બીજાને તે શિખવવાની અનુજ્ઞા હું નહિ આપું. અનુજ્ઞા તે માત્ર દશ પૂર્વની જ દઈશ. બાકીના ચાર પૂર્વ તારી સાથે નષ્ટ થયા સમજવા. આ પ્રમાણે શ્રી સ્થૂળભદ્રના વીર સંવત ૨૧૮ માં સ્વર્ગગમન પછી છેલ્લા ચાર પૂર્વ વિચ્છેદ થયા. બીજું સુનિ સંમેલન બીજી આગમ વાચના ઉપર વર્ણવેલ પહેલી આગમ વાચના પછી પણ ઉતરતા કાળના પ્રભાવે મુનિઓને સૂત્રે કંઠસ્થ રાખવામાં ઘણું અડચણ નડવા માંડી. આથી સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આર્ય સુહસ્તિ સૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણ સંમેલન મેળવી નાનકડી આગમ વાચના કરાવી હતી અને મુનિવર દૂર દૂરના ક્ષેત્રમાં વિચરે અને ત્યાં પણ આગમને અભ્યાસ ચાલુ રહે એમ વ્યવસ્થા કરાવી હતી. એટલે ત્યાં સુધી પઠન પાઠન બરાબર ચાલ્યાં હતાં. પરંતુ ત્યારપછી થોડા વર્ષોમાં જ રાજકીય અને કુદરતી એમ બે મોટા આંચકા લાગ્યા. પટણમાં પુષ્પમિત્ર (જે કલકીના નામથી પણ ઓળખાય છે) રાજદ્રોહ કરીને પટણની ગાદીએ ચડી બેઠે. તે બ્રાહ્મણ હતો. તેણે ધર્માધતાથી જૈન શ્રમણો તેમજ બૌધ શ્રમણે ઉપર કાળો કેર વર્તાવ્યો. તે જ અરસામાં કુદરતે પણ અનાવૃષ્ટિથી બાર વર્ષને દુકાળ -વર્તાવી કાળો કેર વર્તાવ્યો. તેથી જૈન શ્રમણને ગોચરી મળવી પણ Page #58 -------------------------------------------------------------------------- ________________ હાલના સોંપ્રદાયા પ્ર. ૩ ૨૯ મુશ્કેલ થઇ પડી. તેથી જૈન શ્રમણા કલિંગ દેશ તરફ્ ચાલ્યા ગયા. આ વખતે કલિંગમાં મહારાજા ભિખ્ખુંરાય મહામેધવાહન ખારવેલ રાજ કરતા હતા. મહારાજા ખારવેલ વૈશાલીના ગણુસત્તાક રાજતંત્રના પ્રમુખ પરમ અર્હત ઉપાસક ચેટક રાજાના વંશજ હતા. મગધરાજ શ્રેણિકના પુત્ર કેણિકે ( અજાતશત્રુ) ચેટકરાજ સાથે ભયંકર યુદ્ધ કરેલું ત્યારે ચેટક મહારાજા અનશન કરી સ્વર્ગે ગયા અને તેમને પુત્ર શૈાભનરાય નાસીને તેના સસરા કલિંગરાજ સુલેાચન પાસે ગયા. સુલેાચનરાય પણ જૈન હતા અને તેમને સતાનમાં માત્ર એક પુત્રી હતી. એટલે તેમના મૃત્યુ પછી શાભનરાય કલિંગાધિપતિ થયા. શાભનરાયની દશમી પેઢીએ ભિખ્ખુરાય વીર સ` ૩૦૦ માં કલિંગના રાજા બન્યા. તે તેના પૂર્વજોની પેઠે જૈન ધમી અને મહા પ્રતાપી હતા. તેના ત્રણ નામેા છે— ૧. ભિ′રાય—જૈન નિચ ભિક્ષુએ-શ્રમણેાના પરમભકત હેાવાથી તે ભિખુરાય કહેવાતા. ૧. મહામેઘવાહન—એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેધ જેવા હાથીનું વાહન હોવાથી મેધવાહન કહેવાતા. ૨, ખારવેલાધિપતિ——તેની રાજધાની સમુદ્ર કિનારે હોવાથી અને તેના રાજ્યની સીમા સમુદ્ર સુધી હોવાથી તે ખારવેલાધિપતિ કહેવાતા.. આ ભિખુરાયે મગધના રાજા પુષ્પમિત્રને હરાવ્યેા હતેા. આચાર્ય હિમવ’ત કૃત સ્થવિરાવલીમાં બીજી આગમવાચનાનું વર્ણન કરતાં નીચે પ્રમાણે લખ્યું છે— બાર દુકાળી પડી તેમાં આય મહાગિરિ તથા આય સુહસ્તિજીના અનેક શિષ્યા શુદ્ધ આહાર ન મળવાથી કુમારગિરિ ( પર્વત ) નામના તીમાં અનશન કરીને દેહમુક્ત થયા હતા. એ દુકાળના પ્રભાવથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મૂળ જૈન ધર્મ અને ઘણું સિદ્ધાંત નષ્ટપ્રાયઃ થઈ ગયા હતા એમ સમજીને મહારાજ મહામેઘવાહન ભિખુરાય ખારવેલે જૈન સિદ્ધાંતના સંગ્રહ અને જૈન ધર્મને વિસ્તાર કરવા માટે શ્રમણ નિર્ચ થ અને નિગ્રંથિનીઓની એક સભા કુમારી પર્વત નામના તીર્થ ઉપર મેળવી હતી. તેમાં આર્ય મહાગિરિની પરંપરાના બલિરૂહ, દેવાચાર્ય ધર્મસેનાચાર્ય, નક્ષત્રાચાર્ય આદિ ૨૦૦ જિનકલ્પની તુલના કરવાવાળા જિનકલપી સાધુ, આર્ય સુસ્થિત, આર્ય સુપ્રતિબદ્ધ, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વગેરે ૩૦૦ ત્રણસો સ્થવિરકલપી નિર્ચ થી આવ્યા હતા. તથા પણ આદિ ૩૦૦ ત્રણસો નિર્ચ યિણ સાધ્વીઓ પણ એકત્ર થઈ હતી. મહારાજા ભિખુરાય ખારવેલ, સવંદ, ચૂર્ણક વગેરે ૭૦૦ સાતસો શ્રમણોપાસક તથા ભિખુરાયની રાણી પૂર્ણમિત્રા આદિ સાત શ્રાવિકાઓ પણ તે સભામાં ઉપસ્થિત હતી. પુત્ર, પૌત્ર, રાણુઓ વગેરે પરિવારથી સુશોભિત મહારાજા ભિખુરાય ખારવેલે નિગ્રંથ નિર્ચ થિણીઓને નમસ્કાર કરીને કહ્યું છે. મહાનુભવો ! હવે આ૫ તીર્થકર ભગવાન વદ્ધમાન સ્વામીના પ્રરૂપિત જૈન ધર્મની ઉન્નતિ તથા વિસ્તાર કરવા માટે સર્વ શક્તિથી ઉધમવંત થાઓ. મહારાજા ભિખુરાય ખારવેલના ઉપયુંકત પ્રસ્તાવ પર સર્વ નિગ્રંથ નિથિણીઓએ પિતાની સંમતિ પ્રગટ કરી અને ભિખુરાય પૂજિત સન્માનિત નિગ્રંથ નિર્ચ થિણીઓ મગધ, મથુરા, વંગ આદિ દેશોમાં તીર્થંકર પ્રણીત ધમની ઉન્નતિને માટે ચાલી નીકળ્યા. તે પછી ભિખુરાયે કુમારગિરિ તથા કુમારીગિરિ નામના પર્વતો ઉપર જિન પ્રતિમાઓથી સુશોભિત અનેક ગુફાઓ બનાવરાવી. ત્યાં જિનકપીની તુલના કરવાવાળા નિગ્રંથો વર્ષાકાળમાં કુમારી પર્વતની ગુફાઓમાં રહેતા. અને જેઓ સ્થવિર કલ્પી નિગ્રંથ હતા. તે કુમારે Page #60 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ ૧ પર્વતની ગુફાઓમાં ચાતુર્માસ રહેતા. એ પ્રમાણે મહારાજા ખારવેલે નિગ્રંથ માટે વિભિન્ન વ્યવસ્થા કરી હતી. ઉપરોકત વ્યવસ્થા કરવાનો સભામાં નિર્ણય કરી લીધા પછી ભિખુરાયે કૃતાર્થતા અનુભવી. તે પછી તેમણે બલિરસહ ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય આદિ સ્થવિરેને વદના નમસ્કાર કરીને, જિનાગમમાં મુકુટ તુલ્ય દષ્ટિવાદના દશપૂર્વ સુધીના મૃતનો સંગ્રહ કરવા માટે પ્રાર્થના કરી. ભિખુરાયની પ્રેરણાથી પૂર્વોક્ત સ્થવિર આચાર્યોએ અવશિષ્ટ દૃષ્ટિવાદને શ્રમણ સમુદાય પાસેથી થોડું થોડું એકત્ર કરીને, વ્યવસ્થિત કરીને, ભેજપત્ર, તાડપત્ર તથા વયકલ પર અક્ષરેથી લિપિબદ્ધ કરીને ભિખુરાયને મરથ પૂર્ણ કર્યો અને એ પ્રમાણે સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીન સંરક્ષક થયા. એ પ્રસંગે શ્યામાચાર્યો નિર્ણય સાધુ સાધ્વીઓના સુખધાથે પન્નવણું (પ્રજ્ઞાપના) સુત્રની રચના કરી. જે વીર સં. ૩૪૦માં સંપૂર્ણ થયું હતું. સ્થવિર શ્રી ઉમાસ્વાતિજીએ એ જ ઉદ્દેશથી નિયુકિત (ભાષ્ય) સહિત તત્વાર્થ સત્રની રચના કરી. અહીં સ્થવિરાવલી લેખકની સરખા નામથી ભૂલ થઈ હોય એમ લાગે છે. કારણ કે એ વખતે સર્વ જૈન મુનિઓ અર્ધમાગધી ભાષામાં જ લખતા હતા. તે વખતે મુનિએ સંસ્કૃત ભાષા વાપરતા જ નહતા, અને તત્વાર્થ સૂત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. તેથી તે પહેલા ઉમાસ્વાતિનું હોઈ શકે નહિ. પણ વિક્રમની પહેલી બીજી સદીમાં થયેલા બીજ ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્ર રચેલું છે. સ્થવિર આર્ય બલિસ્સહ વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિલા આદિ શાસ્ત્રોની રચના કરી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મૂળ જૈન ધર્મ અને ઉપરેક્ત ત્રણેય ગ્રંથે આજે પણ વિદ્યમાન છે. આ રીતે જિનશાસનની ઉન્નતિ કરવાવાળા કલિંગાધિપતિ મહારાજા ભિખુરાય ખારવેલ અનેકવિધ ધર્મ કાર્યો કરીને મહાવીર નિર્વાણુથી ૩૩૦ વર્ષ બાદ સ્વર્ગવાસી થયા. ઉપરના વર્ણનમાં “જિનકક્ષની તુલના કરવાવાળા જિનકપી” અને સ્થવિરકતપી નિર્ચાને જુદા બતાવેલા છે. કારણ કે જિનક૯૫ને વિચ્છેદ ઠરાવ્યા પછી આર્ય મહાગિરિ તથા તેમના અનુયાયીઓએ જિનક૯૫ના જે કેટલાક આચાર ચાલુ રાખ્યા હતા. તેથી તેમને એ રીતે જુદા જુદા નામથી ઓળખાવેલા છે. જંબુસ્વામીના નિર્વાણ પછી તુરત જ જિનકલ્પ વિચ્છેદ ગયાની ઘોષણા કરી હતી. પણ જિનકલ્પ ચાલુ છે એમ માનવાવાળા કડકપક્ષના મુનિઓએ આ સંમેલનમાં હાજરી આપી ન હોય તે બનવા જોગ છે. અને તેથી જ દિગંબરેએ શુતરક્ષા માટેના આ મુનિસંમેલનની નોંધ લીધી નહિ હેય. આ સભામાં ફક્ત દષ્ટિવાદ સૂત્રના પહેલા દશ પૂર્વનું મૃત જે સ્થૂળભદ્ર પછી ચાલુ રહ્યું હતું તેના કેઈ કોઈ અશે વિસ્મૃત થયા હશે અને તે યાદ કરીને બરાબર વ્યવસ્થિત કર્યા હશે. પણ પહેલા અગીઆર અંગે વિસ્મૃત થયા નહિ હોય એમ લાગે છે. - બીજી વાત એ કે અત્યાર સુધી સર્વ શ્રત મુનિઓને મુખપાઠ જ હતું, પરંતુ આ સભામાં પહેલ વહેલું તે ભાજપત્ર તાડપત્ર વગેરે ઉપર લિપિબદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ઝાઝી નકલ બનાવવામાં આવી હોય એમ લાગતું નથી. અને તેથી જ તે પછીના સમયમાં ફરી પાછું કૃત વિસ્મૃત થવા પામ્યું હતું. Page #62 -------------------------------------------------------------------------- ________________ કર હાલના સંપ્રદાયે પ્ર. ૩ ત્રીજું મુનિ સંમેલન ત્રીજી આગમ વાચના આર્ય વજસૂરિના સમયમાં ત્રીજી વાર ભયંકર બાર વર્ષને દુકાળ પડ્યો હતો. ત્યારે ઘણુ મુનિઓએ જ્યાં ત્યાં અનશન કરી સ્વર્ગગમન કર્યું, શ્રી વજસૂરિ પણ રાવત પર્વત પર અનશન કરી સ્વર્ગે સીધા વ્યા હતા આ દુકાળથી શ્રમણના ઘણાં ગણે, કુળ અને વાચક વશેને વિચ્છેદ થઈ ગયો હતો. મુનિવરોની સંખ્યા બહુ નાની થઈ ગઈ હતી. સુકાળ થતાં જ શ્રી આગમરક્ષાને પ્રશ્ન પહેલાં હાથમાં લીધો. આ સમયે શ્રી સંઘમાં વાચનાચાર્ય શ્રી નલિસરિ, યુગપ્રધાન શ્રી આરક્ષિતસૂરિ અને ગણાચાર્ય શ્રી વજસેનસૂરિ પ્રધાન પ્રભાવક હતા. આરક્ષિતસૂરિ મા પૂર્વના જ્ઞાતા હતા તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન અને માનવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે આ પડતો કાળ છે, બાર બાર વર્ષને દુકાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મોટે હાસ થયે છે અને હવે કદાચ ફરી વાર દુકાળ પડે તે શ્રુતજ્ઞાનને સર્વથા નાશ થશે. વળી સંહનન બળ પણ ઘટયું છે. દરેક સૂત્રમાં ચાર અનુગે તો છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ પૈડા છે. અને નવા મુનિઓને જલદી શ્રુતજ્ઞાન આપી શકાય તે પ્રબંધ થવો જોઈએ. આર્યરક્ષિત સૂરિએ ગંભીર વિચાર કર્યો, વિદ્યમાન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. અને સૂત્ર પાઠેને એક એક પ્રધાન અર્થ કાયમ રાખી ગૌણ અર્થોને જતા કર્યા એ રીતે દરેક આગમને નીચે પ્રમાણે ચાર અનુગમાં વહેંચી નાખ્યા– Page #63 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને ૧. દ્રવ્યાનુયોગ દૃષ્ટિવાદ. ૨. ચરણદરણાનુયોગ--૧૧ અંગે, છેદ , મહાક૯૫, ઉપાંગે, મૂળસૂત્ર. ૩. ગણિતાનુ–સૂર્યપ્રજ્ઞાપ્ત, ચંદ્રપ્રવ્રુતિ. ૪. ધર્મકથાનુગ-ઋષિભાષિત, ઉત્તરાધ્યયન. આર્ય રક્ષિતસૂરિએ વીરસવત ૫૧૦ ની લગભગમ અનુગ જુદા પાડ્યા છે. આજે આ અનુયોગ પ્રમાણે જ આગમનું અધ્યયન અધ્યાપન થાય છે. આ વખતે આર્યરક્ષિત સૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. દિગંબર ઈતિહાસ પણ કહે છે કે આ. અહંદુબલિએ આગમોનું ચાર અનુયોગોમાં વિભાજન કર્યું. સંભવ છે કે આર્યરક્ષિતે કરેલ અનુગ પ્રમાણે તેમને પણ અનુયોગોમાં શાસ્ત્રગ્રથોની વહેંચણી કરવી આવશ્યક લાગી હેય. આ વખતે વસ્ત્રાપાત્ર ધારણ સંબંધી મતભેદ શરૂ થઈ ગયો હતો તેથી આ સંમેલનમાં પણ કડક પક્ષ હાજર નહિ હોય એમ સમજી શકાય છે. પરંતુ અનુયાગોની વહેંચણી તેમને પણ પસંદ પડી એમ દેખાય છે અને તેમણે પણ એ જ પ્રમાણે અનુગેની વહેંચણી કરી પરંતુ તેમાં થોડે ફેરફાર કર્યો કે જેની વિગત મેં મારા જૈનધર્મ અને એકતા પુસ્તકમાં આપેલી હતી. વીર સં. ૬-૬ અથવા ૬૩૦માં વેતાંબર અને દિગંબર નામથી જૈન ધર્મમાં બે સંપ્રદાય ઉભા થયા. સાધુઓના નગ્નત્વ માટે એકાંત આગ્રહ રાખનારાએ દિગંબર નામ ધારણ કર્યું અને વસ્ત્ર પાત્રને એકાંત આગ્રહ રાખનારે વેતાંબર નામ ધારણ કર્યું, Page #64 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ ૩૫ ચેથું મુનિ સંમેલન મથુરી વાચના આચાર્ય સ્કંદિલના યુગ પ્રધાનત્વના સમયમાં ફરી પાછો બાર વર્ષને દુકાળ પડયો. તેથી સાધુઓને ભિક્ષા મળવાન અસંભવ થઈ ગયે. તેથી સાધુઓ શાસ્ત્રાભ્યાસ કરી શક્યા નહિ તેમજ શિખેલા શાસ્ત્રોને યાદ કરી જઈ તેનું પુનરાવર્તન પણ કરી શક્યા નહિ. આ કારણથી ઘણુ મૃતધર સ્થવિર પરલેકવાસી થઈ ગયા અને વિદ્યમાન શ્રમણ સંઘમાં પઠન પાઠનની પ્રવૃત્તિ બંધ થતી ગઈ. તેથી ઘણા અલૌકિક શ્રતને વિનાશ થયો. તે સમયે તે પ્રદેશમાં આચાર્ય કંદિલ એક જ વિશેષ પ્રતધર રહેવા પામ્યા હતા. તેથી સુકાળ થતાં વીર સં. ૮૨૭ થી ૮૪૦ (વિક્રમ સંવત ૩૫૭ થી ૩૭૦)ની વચમાંના કોઈપણ વર્ષમાં મથુરા નગરીમાં યુગપ્રધાન શ્રી સ્કંદિલાચાર્યની પ્રમુખતામાં ઉત્તરાપથને વેતાંબર શ્રમણ સંઘ એકઠા થયા અને તેઓ આગમને વ્યવસ્થિત કરવામાં લાગી ગયા. જેને જે આગમ સૂત્ર કે તેને ખંડ યાદ હતો તે તેઓ કહેતા ગયા અને એ રીતે અગીઆર અંગ અને થોડુંક પૂર્વશ્રેન સંઘટિત કરાયું અને તે વ્યવસ્થિત કરીને લખી લેવામાં આવ્યું. તે પછી સંકદિલાચા તે અનુસાર સાધુઓને વાચના આપી. તેથી તે વાચના સ્કંદિલી વાચનાના નામથી પ્રસિદ્ધ થઈ અને મથુરામાં સંપન્ન થઈ હોવાથી તે માથુરીવાચના કહેવાઈ. પાંચમું મુનિ સંમેલન વાલીવાચના મથુરામાં આચાર્ય સ્કંદિલે આમોદ્ધાર કરીને વાચના શરૂ કરી તે જ વખતે સૌરાષ્ટ્રમાં વલ્લભી નગરીમાં (હાલનું વળા) આચાર્ય Page #65 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને નાગાર્જુનરિએ દક્ષિણું પથના શ્વેતાંબર શ્રમણ સંઘને એકત્ર કરેલો અને દુકાળમાં ભૂલાઈ ગયેલા આગમને ઉદ્ધાર કરવાનું શરૂ કરેલું. વાચક નાગાર્જુનને તથા શ્રમણસંઘને જે જે આગમ પાઠ યાદ હતા તે વ્યવસ્થિત કરીને સ્થાપન કર્યા. અને જે ભૂલાઈ ગયા હતા તે સ્થળે પૂર્વાપર સંબંધ જોઈને વ્યવસ્થિત કર્યા. એ પ્રમાણે આગમ ઉપરાંત પ્રકીર્ણ (પ્રકરણ) ગ્રંથોને પણ ઉદ્ધાર કર્યો. અને પછી તે અનુસાર વાચના આપવા લાગ્યા. તેને નાગાજુની વાચના કહે છે. અને વલ્લભીમાં સંપન્ન થયેલ હોવાથી તેને વાલભી વાચના પણ કહે છે. આચાર્ય સ્કંદિલ અને આચાર્ય નાગાર્જુન સમકાલિન હતા, અને લગભગ એક સમયે જ બને વાંચના સંપન્ન થઈ હતી, પરંતુ તે પછી તે બને આચાર્યો એક બીજાને મળી શક્યા ન હતા. તેથી બન્નેની વાચનામાં કયાંક કયાંક ભિન્નતા રહી ગઈ હતી તે એમની એમ રહી ગઈ. - વિસ્મૃત થયેલ તેને યાદ કરીને બે ઠેકાણે વ્યવસ્થિત કરવામાં વાચનાભેદ આવે તે સમજી શકાય તેમ છે. બન્ને આચાર્યો મળી શક્યા હોત તો તેઓ પરસ્પર રૂબરૂ ચર્ચા કરીને ભિન્નતા મટાડી શક્યા હેત. પરંતુ તેમ નહિ બની શકેલ હોવાથી મતભેદના – ભિન્નતાઓના ઉલેખ આજે પણ ટીકાઓમાં જોઈ શકાય છે. છઠું મુનિ સમેલન દેવદ્ધિ ગણિનું પુસ્તક લેખન વાલીવાચના બીજી આચાર્ય સ્કંદિલ સૂરિએ મથુરાની વાચનામાં જે આગમ લખ્યાં હતાં તેને વારસો આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પાસે હતો. અને આચાર્ય નાગાર્જુને વલ્લભીમાં વાચના કરી જે આગમો લખ્યાં હતાં તેને - વારસો આચાર્ય ભૂતદિન તથા આચાર્ય કાલકરિ (ચોથા) પાસે હતે. Page #66 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ ૩૭. આ બને વાચનાના વારસાવાળા આચાર્યોના વખતમાં વળી પાછે બાર વર્ષને ભારે દુકાળ પડ્યો. તેથી થોડું જીર્ણશીર્ણ રહેલું શ્રત પણ છિન્નભિન્ન થઈ ગયું. તેથી સુકાળ થતાં તેમણે વીર સંવત ૮૮૦માં વલ્લભીમાં (વળામાં મોટું મુનિ સંમેલન મેળવ્યું અને તે સંમેલનની રૂબરૂમાં બને વાચનાના પાઠને તપાસી એક ચોકકસ પાઠ તૈયાર કર્યો. તે વખતે બન્ને વાચનાઓના સિદ્ધાંતના પરસ્પર સમન્વય કરવામાં આવ્યા. અને બની શકો તેટલો ભેદભાવ મટાડીને એકરૂપ કરવામાં આવ્યા. અને જે જે મહત્વપૂર્ણ ભેદ રહ્યા તેને પાઠાંતરના રૂપમાં ટીકા ચૂર્ણાઓમાં સંગ્રહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ણ ગ્રંથે ફક્ત એક જ વાચનામાં હતા તેને પ્રમાણ માની લીધા. એ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી આચાર્ય સ્કંદિલની માથરી વાચના અનુસાર સર્વ સિદ્ધાંત લખવામાં આવ્યા. જ્યાં જ્યાં નાગાર્જુન વાચનાનો મતભેદ કે પાઠભેદ હતો ત્યાં તે ટીકામાં લખી લેવામાં આવ્યો. પણ જે પાઠાંતરે નાગાર્જુની અનુયાયીઓ કોઈ રીતે છોડી દેવા તયાર નહાતા તેને મૂળ સૂત્રમાં પણ વાયવંતરે પુન એવા શબ્દોની સાથે તેને ઉલ્લેખ કરવામાં આવ્યા. ' લખવાની સરળતા માટે ફરી ફરી આવતા પાઠોને પૂર્વે લખેલ સ્થાનની સાક્ષી આપી ટુંકાવી દીધા છે. આ પ્રમાણે અભ્યાસ કરવામાં સુગમતા રહે એવી રીતે શંખલાબદ્ધ સર્વ આગમ ગ્રંથો લખાયા. આ રીતે બને વાચનાઓમાં લખેલા સિદ્ધાંત ઉપરાંત જે જે ગ્રંથ પ્રકરણે હતા તે સર્વને લખાવીને સુરક્ષિત કરવામાં આવ્યા. આ પ્રમાણે દેવદ્ધિગણિ બધા આગમ ગ્રંથ પ્રકરણના સંપાદક બન્યા. આ વખતે શ્રી દેવદ્ધિગણિએ નંદીસૂત્ર રચ્યું. સૂત્રે જ્યારથી લખાવા માંડયા? સર્વ શ્વેતાંબર સંપ્રદાયમાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે આગમશા શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના વખતમાં જ વીર Page #67 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને સં. ૮૮૦ માં જ પુસ્તકારૂઢ થયા, અને તે પહેલાં તે સર્વ આગમ ગ્રંથ આચાર્યો તથા સાધુ સાધ્વીઓને મુખપાઠ જ રહેતા હતા. દેવદ્ધિગણિના સમયમાં સર્વ સૂત્રશાસ્ત્ર ગ્રંથ પ્રકરણ પુસ્તકારૂઢ થયા એ તે ખરૂં જ પરંતુ તેની પહેલાં સૂત્રશાસ્ત્ર લખાયા જ નહતા એમ ચક્કસપણે કહેવાય જ નહિ. આપણે ઉપર જોયું કે બીજા સાધુ સંમેલનમાં મહારાજા ખારવેલે સુ ભેજપત્ર, તાડપત્ર વગેરે ઉપર લખાવ્યા હતા. એટલે પહેલ વહેલા વીર સં. ૩૩૦ ની લગભગમાં લિપિબદ્ધ થયા હતા. પરંતુ એની નકલ બહુ જજ કરેલી અને તેને જરૂર પડયે જ ઉપયોગ કરવાનું હતું. બાકી સ તો સાધુઓ નિયમિત રીતે મુખપાઠ જ રાખતા. ત્રીજી આગમ વાચના વખતે આરક્ષિત સૂરિએ અનુગદ્વાર સૂત્ર રચ્યું હતું. તેના સૂત્ર ૩૪માં કહ્યું છે કે–સે fk. શાળા સારી માવ સરીર વરિ દ્રવ્રસુન્ની વય વથા ઉચિં! એટલે પત્ર પુસ્તક (પિથી) પર લખેલ શ્રતને દ્રવ્ય કૃત કહેલ છે. ભાજપત્ર. તાડપત્ર પર તે બીજા સાધુ સંમેલન વખતે સૂત્ર લખાયા હતા. તે પછી કાગળ પર લખવાની પણ શરૂઆત થઈ ગઈ હશે. માટે જ આરક્ષિતે કહ્યું છે કે પત્ર તેમ જ પિથી પુસ્તક પર લખેલ શ્રતને દ્રવ્યત કહેવાય છે. એટલે તે વખતે સૂત્ર શાસ્ત્રો લખવાની પ્રવૃત્તિ ચાલું તો થઈ ગઈ હતી. અને તેથી નિશીથ સૂત્રમાં કાલિક શ્રત તથા કાલિક શ્રત નિર્યુક્તિને માટે પાંચ પ્રકારના પુસ્તકો રાખવાને સાધુઓને અધિકાર આપવામાં આવ્યો છે. જે પૂર્વકાળમાં સૂત્રે લખવામાં આવતાં જ ન હેત તે નિશીથ ભાગ્યકાર વગેરે તેની ચર્ચા અને વિધાન કરત નહિ. " એટલે માથુરી અને વાલભી વાચનાના સમયમાં સ્કંદિલાચાર્યું - અને નાગાર્જુનાચાર્યું સૂત્ર પુસ્તકોમાં લખાવ્યા હતા એમાં તો કંઈ શક Page #68 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ નથી. પરંતુ તેની પહેલાં પણ આગળ લખાતા હતા અને કારણોગથી સાધુઓ તે પુસ્તકો પિતાની પાસે રાખતા હતા. છતાં પણ જ્યાં સુધી યાદ શક્તિ સારી હતી ત્યાં સુધી વિશેષ કરીને સાધુઓ સર્વ શ્રત મુખપાઠ રાખતા હતા અને જરૂર પળે પુસ્તકને ઉપયોગ કરતા હતા. આ પ્રમાણે સુશાસ્ત્રો પહેલેથી આજસુધી કેવી રીતે જાળવી રાખવામાં આવ્યા તેને ઈતિહાસ છે. હવે દિગંબરે મૂળ સૂત્રે જળવાયા નથી તેનાં કારણે આપે છે તે અને ભવેતાંબરે તેનું સમાધાન કરે છે તે જોઈએ. મૂળસૂત્રે જળવાયા નથી તે માટે દિગંબરેનાં કારણે ૧. દિગંબરે પહેલું કારણ એમ કહે છે કે અંગસૂત્રોને મૂળમાં જેટલો વિસ્તાર હતો તેટલો નથી. કાળપ્રભાવે કેટલુંક ભૂલાઈ ગયું હોય તે સંભવિત છે. પરંતુ હાલના સૂત્રમાં ક્યાંય કાંઈપણ ખંડિત થયું હોય એમ દેખાતું નથી. બધા સૂત્રોમાં પહેલીથી છેલ્લે સુધી એકસરખો સંબંધ જળવાઈ રહેલો દેખાય છે તો તેને કોઈ ભાગ ખંડિત થયો હતે એમ કેમ માની શકાય ? વેતાંબરનું સમાધાન–ઉપર આપેલા ઇતિહાસ ઉપરથી જોઈ શકાય છે કે મૂળ જેટલું જેટલું યાદ હતું તે દરેક વખતે યાદ કરીને તેને વ્યવસ્થિત રૂપે એટલે સંબંધ જાળવીને ગોઠવી દેવામાં આવ્યું હતું. કારણકે નહિતર પઠન પાઠનમાં બહુ અડચણ પડે તેથી સર્વ શાસ્ત્રોને દરેક વખતે સંબંધ પ્રમાણે ગોઠવીને લખાયા હતા. તેથી દિગબરની એ દલીલ ટકી શકતી નથી. ૨, દિગંબરાની બીજી દલીલ એ છે કે–પદોની સંખ્યા મૂળ પ્રમાણે મળતી નથી જે કે મૂત્રમાં સળંગ નંબર સંખ્યા દેખાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મૂળ જૈન ધર્મ અને શ્વેતાંબરનું સમાધાન–દરેક વખતે વ્યવસ્થિત કરવા માટે યાદ રહ્યું હોય તેટલાને જ સળંગ નંબર આપ્યા છે. તેમ કરવામાં ન આવે તો પઠન પાઠનમાં ગરબડ ઉભી થાય. સળંગ નંબર અપાઈ જાય ત્યારે જ સૂત્ર વ્યવસ્થિત થયું કહેવાય અને તે પછી જ વાચના યથાર્થ રીતે અને વ્યવસ્થિત રીતે આપી શકાય. એટલે દિગંબરની એ દલીલ પણ વજુદ વિનાની છે. ૩. હાલના સૂની ગણધરના જેવી ગંભીર વાણું નથી. શ્વેતાંબરેનું સમાધાન-દિગંબર દલીલકારનું કહેવું એમ લાગે છે કે હાલના સૂત્રોની ભાષા ગણધરની ભાષા જેવી નથી. એમ કહેવું હોય તો તે બનવું સંભવિત છે. કારણ કે– મૂળસૂત્રો મગધ દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં રચાયેલાં તે પછી સાધુ મુનિએ આતે આતે પૂર્વ હિંદુસ્તાનમાંથી પશ્ચિમ તરફ વિહાર કરતા આવ્યા. તેમના વિહારમાં વચમાના અનેક પ્રદેશની ભાષાઓના શબ્દોનું મિશ્રણ થયું હોય તે સ્વાભાવિક છે. કારણ કે વિસ્મૃત થયેલ શ્રતને ફરી વાર યાદ કરતાં મૂળ શબ્દને બદલે એ જ અર્થને બીજે શબ્દ મૂકાઈ જાય તે સંભવિત છે. એ પ્રમાણે પુસ્તક લખાયા ત્યાં સુધીના એક હજાર વર્ષમાં શબ્દોમાં પરવિર્તન થયું હોય તે સંભવિત છે. પરંતુ ભાષા ગંભીરતા તેના શબ્દોના અર્થમાં છે. અને આજે પણ વિદ્વાન સાધુઓ સૂત્રોના શબ્દોના જુદા જુદા અનેક અર્થ કરી બતાવી શકે છે. એટલે દિગંબની એ દલીલમાં ખાસ વજુદ નથી" ૪ દિગંબરે થી દલીલમાં કહે છે કે ઉપરની ત્રીજી દલીલના જવાબમાં વખતે તમે એમ કહેશે કે અંગને ગણધરોના કથનાનુસાર મહર્ષિઓએ (પૂર્વાચાર્યોએ) બનાવ્યા છે. તો મહર્ષિઓએ કર્તા તરીકે પિતાનું નામ ન રાખતાં ગણધરનું નામ કેમ રાખ્યું છે? એથી તે તેમના બીજા મહાવ્રતનું ઉલ્લંધન થયું. એથી જૈનજાતિ ઉપર કેવો પ્રભાવ પડે ? Page #70 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ શ્વેતાંબરેનું સમાધાનએ વાત તો ખરી જ છે કે હાલમાં ઉપલબ્ધ સૂત્રે બધો ભાગ મૂળને જ નથી. કારણ કે પૂર્વાચાર્યો તેમના શિષ્યોને શિખડાવવાને માટે મૂળ સૂત્રે ઉપર વિવેચન કરતા. તે વિવેચન પદ્યમાં કરતા કે જેથી શિષ્યોને સહેલાઈથી યાદ રહી જાય. કારણ કે બધું મૃત મુનિઓને મુખપાઠ જ રહેતું. મૂળ સૂત્ર અને પૂર્વાચાર્યોના વિવેચને બધું એક સાથે શિષ્યો યાદ રાખતા. પૂર્વાચાર્યો પોતાના વિવેચને પોતાના નામથી જુદા પાડતા નહતા કારણ કે તેમને નામને માહ નહોતા. તેમને ઉદ્દેશ ફક્ત શિષ્યોને જ્ઞાન આપવાનો હતે. હાલના ઉપલબ્ધ સૂત્રમાં મૂળ તથા વિવેચનેનું મિશ્રણ જરૂર છે. પણ તેનું કારણ એવું નથી કે જેથી સૂત્રોને વિચ્છેદ ગણાય અથવા સૂત્રો અમાન્ય ગણાય, વિવેચન તે મૂળના સ્પષ્ટીકરણરૂપે છે અને તેથી તે જરૂરનું જ ગણાય. સૂત્ર કે ગ્રંથ અમાન્ય તો ત્યારે જ ગણાય કે જ્યારે તેની અંદરનું લખાણ સિદ્ધાંત વિરુદ્ઘનું હેય. અને સૂત્રમાં સિધ્ધાંત વિરુધ્ધનું શું શું છે તે તો દિગંબરેએ બતાવ્યું જ નથી. સ વિચ્છેદ ગયાની દિગંબરેની વાત તેમના જ ગ્રંથેથી બેટી કરે છે. દિગંબરે કહે છે કે સૂત્રે વીર સંવત ૬૮૩ માં વિચ્છેદ ગયા હતા. આ વાત તેમના જ ગ્રંથ ઉપરથી બેટી પૂરવાર થાય છે તેની કેટલીક વિગત મેં મારા જૈનધર્મ અને એકતા પુસ્તકના સૂત્રે અને આગમ'નામના પ્રકરણ ન. ૨ માં આપી છે તે જિજ્ઞાસુએ જોઈ લેવી. દિગંબર ગ્રંથકારેએ વિક્રમની છઠી સદી સુધી Aવેતાંબર સત્ર શાસ્ત્રોને તેમના ગ્રંથોમાં છૂટથી ઉપયોગ કર્યો છે, જેમ કે Page #71 -------------------------------------------------------------------------- ________________ મૂળ જેને ધર્મ અને શ્રી શિવકોટિ આચાર્યના ભગવતી આરાધના ગ્રંથમાં વેતાંબરીય નિયુકિંતિઓ તથા ભાણેની સંખ્યાબંધ ગાથાઓ જેમની તેમ અથવા નજીવા ફેરફાર સાથે ઉપલબ્ધ છે. દાખલા તરીકે–ભગવતી આરાધનાની ગાથા નં. ૪૨૧ મી છે તે છે. માન્ય કટપનિયુકિતની દશક૯૫ પ્રતિપાદિકાની ગાથા છે. ગાથા નં. ૧૧૨૩ તે છે. ખુહતુ ક૫ ભાષ્યની છે. તેની અંદર તાલપલંબ સત્રને નામોલ્લેખ છે તે બૃહત્કલ્પનું પ્રથમ સત્ર છે. ગાથા નં. ૧૮૮૩ તથા ૧૮૮૨ તે આવશ્યક સૂત્રની ગાથા નં. ૪૮ તથા ૫૧ છે તેમાં થોડો થોડો ફેરફાર કરીને ભગવતી સત્રમાં મૂકેલી છે. વળી મૂળાચાર ગ્રંથમાં શ્રી કુંદકુંદાચાર્યે કેટલીયે વેતાંબરીય ગાથાને ઉપયોગ કર્યો છે તે “કુંદકુંદાચાર્ય” નામના પ્રકરણ નં. ૨૦માં બતાવેલ છે. કવેતાંબર અને દિગંબર સંપ્રદાયો વીર સં. ૬૦૬ અથવા ૬૦૮ માં છૂટા પડ્યા તે ખરૂં. પરંતું છૂટા પડ્યા પછી પણ ઘણું વખત સુધી દિગંબરેએ વેતાંબર સૂત્રોનું માનવાનું ચાલુ રાખ્યું હતું, અને તે ઠેઠ વિક્રમની પાંચમી સદીના અંત સુધી અથવા છઠી સદીની શરૂઆત સુધી દિગંબર લેતાંબર સૂત્રને માનતા હતા. માટે જ દિગંબર ગ્રંથકારેએ શ્વેતાંબર સૂત્રશાસ્ત્રમાંથી અનેક ગાથાઓ લઈને તેમના ગ્રંથોમાં મૂકેલી છે. દિગંબરે શ્વેતાંબર સૂત્રોનું માનતા હતા તેને અર્થ એમ જ સમજવાને છે કે વેતાંબરોએ સૂત્રોમાં વસ્ત્રધારણ સંબંધી કરેલા નવા ફેરફાર કે ઉમેરીને તેઓ માનતા નહોતા. પણ તે સિવાયની બાકીની વાતમાં તે વખતે મતભેદ નહિ હેવાથી તે માનતા હતા. શ્રી કુંદકુંદાચા દિગંબર માન્યતાઓને ચોકકસ રીતનું નવું સ્વરૂપ આપ્યા પછી તેમણે ભવેતાંબર સૂત્રશાસ્ત્રનો ઉપયોગ કરવાનું સદંતર બંધ કર્યું. Page #72 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદા પ્ર. ૩ ૪૩ સૂત્ર વિચછેદ કહેવાનું ખરું કારણ જો કે દિગંબરે કહે છે કે સૂત્રો વીર સં. ૬૮૩માંજ વિચ્છેદ ગયા હતા પણ તે વાત ખરી છે તે ઉપર બતાવાઈ ગયું છે. સૂત્રે વિચ્છેદ ગયાની વાત તેમણે ઘણું વખત પાછળથી કરી હતી. તેનું કારણ એ હતું કે શરૂઆતમાં તો ફક્ત નવને જ મતભેદ હતો. અને આચારાંગ સૂત્રમાં નગ્નત્ત્વનું પ્રતિપાદન હતું જ તેથી તેમને સ વિચ્છેદ ગયા એમ કહેવાની જરૂર જ નહતી. નગ્નત્ત્વને વળગી રહેવા છતાં તે વખતે દિગંબરે અપવાદ તરીકે વસ્ત્રાપાત્રની જરૂરીયાત પણ સ્વીકારતા હતા. કે જે પ્રમાણે ભગવતી આરાધનામાં પ્રતિપાદન કરેલું છે અને આચારંગ. સૂત્રમાં પણ તે જ પ્રમાણે છે તેથી દિગંબર છૂટા પડ્યા છતાં વેતાંબર સૂત્રને માન્ય ગણતા હતા. પરંતુ શ્રી કુંદકુંદાચાર્યે દિગંબર માન્યતાને નવું સ્વરૂપ આપ્યું. તેમણે અપવાદ માર્ગનો ઇન્કાર ડર્યો અને નગ્નત્વનું એકાંત આગ્રહથી પ્રતિપાદન કર્યું. તેથી અનેક નવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ. જેવી કે—કવળાહાર, સ્ત્રી મુકિત. સ્ત્રીદીક્ષા વગેરે. તે વખત સુધી દિગંબર લેખકોની એ વિષયમાં શ્વેતાંબરોના જેવી જ માન્યતા હતી. પણ શ્રી કુંદકુંદાચાર્યો આગ્રહ પૂર્વકની જે નવી માન્યતાઓ શરૂ કરી તેના પરિણામે તેમને વે. સૂત્રોને અમાન્ય કરવાની ફરજ પડી. પણ લગભગ ચાર વર્ષ પછી અમાન્ય કરવા તે અયોગ્ય કહેવાય એટલે ચારસો વર્ષ પહેલાંથી જ વિચ્છેદ ગયા છે એમ જાહેર કર્યું. એ કારણથી જ કુંદકુંદાચાર્યની પૂર્વના દિગંબર આચાર્યોના પ્રથ કરતાં પણ શ્રી કુંદકુંદાચાર્યના ગ્રથને પરમાગમ કહી પ્રધાનપદ આપવામાં આવ્યું. ત્યારે હવે પ્રશ્ન એ રહે છે કે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મૂળ જૈન ધર્મ અને શ્વેતાંબર સૂત્રો માન્ય કે અમાન્ય? વેતાંબર સૂત્રશાસ્ત્રો દિગંબર માટે અમાન્ય ગણાય અને વેતાંબર સંપ્રદાયી માટે માન્ય ગણાય એ દેખીતું જ છે પરંતુ જે બિનસંપ્રદાયી છે અને શુદ્ધ જન ધર્મના અનુયાયી રહીને મૂળ શુદ્ધ જૈન ધર્મને અનુસરવા માંગે છે તેને માટે વિચાર કરવાનું રહે છે. કારણ કે૧ અંગ સૂત્રે ભગવાનના ઉપદેશ પ્રમાણે ગણધર મહારાજના રચેલા મનાય છે. તે ગણધર મહારાજના નિર્વાણ પછી બનેલી અનેક હકીક્ત અને તે પણ ઠેઠ સૂત્રે છેલ્લા લિપિબદ્ધ થયાં ત્યાં સુધીની હકીકત પણ સૂત્રની અંદર આવે છે તે સાબિત કરે છે કે સૂત્રમાં નવા ઉમેરા અને ફેરફાર સારી રીતે કરવામાં આવ્યા છે. એટલે સૂત્રે ભગવાન પ્રણીત રહ્યા નથી. સૂત્રેામાં શરૂઆત એવી રીતે હોય છે કે–જંબૂસ્વામીને પૂછવાથી સુધમાં સ્વામીએ કહ્યું કે–એ ઉપરથી સમજી શકાય છે કે હાલના સૂત્રે જંબુસ્વામી પછી થયેલા આચાર્યો અથવા આચાર્યોએ રચેલા છે. ૩. આર્ય મહાગિરિના શિષ્યના વખતથી જ નરમ દળે ભગવાનના વચનેના બેટા અર્થો કરીને પિતાને શિથિલાચાર સૂત્ર સિદ્ધ કરવાના પ્રયત્ન આદર્યા હતા. અને તે પ્રમાણે શિષ્ય પ્રશિષ્યને શિખડાવતાં પરંપરાએ સૌ ખોટા અર્થને સાચા તરીકે માનવા લાગ્યા, Page #74 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ ૪૫ ૪. તે પ્રમાણે પછીના સર્વ ટીકાકારોએ પણ સૂત્રના બેટા અર્થો જ સમજાવ્યા છે. સૂત્રને ઘણે ભાગ ભલે ભૂલાઈ ગયે હોય પરંતુ યાદ રહ્યો હોય તેટલે પણ મૂળ ભાગ જુદે રાખે નથી. પહેલેથી જ મૂળને, વિવેચનને તથા ઉમેરાઓને જુદા જુદા રાખવાની દરકાર જ કરી ન હતી. કારણ કે મૂળ અને ઉમેરાઓને જુદા રાખે તે ઉમેરાઓ પણ શિષ્યોને ભગવાનના નામે શિખડાવી શકાય નહિ. સંપ્રદાયવાદીઓએ પિતાની માન્યતાઓને સૂત્રસિદ્ધ કરાવવા માટે સર્વેમાં અનેક જાતના ઉમેરા કર્યા છે, ફેરફાર કર્યા છે. જેમકે – ભગવાને સાધુને વસ્ત્ર પહેરવાની છૂટ આપી છે એમ બતાવવા માટે નગ્નતા પ્રતિપાદક સૂત્રને ગૌણ બનાવી દીધા અને ઓઢવાના વસ્ત્રને પહેરવાના વસ્ત્ર, તરીકે ગણાવવા જેવા બેટા અર્થ કર્યા વસ્ત્રધારી પણ અપરિગ્રહી જ ગણાય તેમ બતાવવા. માટે અનેક જાતની નવી ગાથાઓ ઉમેરી. સાધુઓ ભગવાનના વખતમાં પણ વસ્ત્ર પહેરતા. એમ બતાવવા માટે પણ અનેક જાતના ઉમેરા કર્યા. જિનકલ્પ અને સ્થવિર કલ્પના ભેદ પાડી તે ભેદે, ભગવાને જ પાડેલા છે એમ બતાવવા માટે અનેક જાતના નવા ઉમેરા કર્યા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂળ જૈન ધમ અને સાધુના વજ્રપાત્રની સંખ્યા દિવસે દિવસે વધારતા ગયા. સાધુના અપવાદ માર્ગોમાં અનેક જાતની નવી છૂટછાટ ઉમેરતા ગયા તે એટલે સુધી કે સાધુને સંચમી કેમ કહેવા તે પણ વિચાર થઈ પડે. મૂર્તિની દ્રવ્ય પૂજા શરૂ કરી એટલું જ નહિ પણ તેમાં અનેક જાતની ખર્ચાળ નવી વિધિએ ઉમેરતા જ ગયા જાણે કે ધર્મ પૈસાવાળા માટે જ છે ! મૂર્તિની પ્રતિષ્ઠા માટેની પણ એ જ પ્રમાણે વિધિએ બનાવી. હિંસાના ત્રણ પ્રકાર પાડીને સાવદ્ય પૂજા સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યો. આવા આવા અનેક એટલા બધા ઉમેર આ અને ફેરફારો કર્યા કે મૂળ શુ હતુ તે શેધવાનું કામ ઘણું જ મુશ્કેલ થઈ પડયું. વ્યવહાર ધર્મના પ્રકારો અને તેની મહત્તા એટલ માં હૈદ ઉપરાંતના વધારી દીધા છે કે તે વાતા જૈન ધર્મોના ક્રમ સિધ્ધાંતની જ વિરુધ્ધ જાય છે. અને લાકાને વ્યવહાર ધર્મમાં એવા ખુડાડી દીધા છે કે તેઓને નિશ્ચય ધર્માંની તે ઝાંખી પણ થતી નથી. નિશ્ચય તરફ ન લઈ જાય તે વ્યવહાર ધર્મ અસદ્ભૂત જ ગણાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ હાલના સોંપ્રદાય પ્ર. ૩ ૪૭ ૭. સર્ચકવાદને મૂળ સ્વરૂપ આપવા માટે સૂત્રેના ખાટા અર્થા કર્યાં છે, નવી વાતા ઉમેરી છે તે ઉપરાંત નગ્ન મુનિ સબંધની વાતા, કથાએ શ્વે. સાહિત્યમાંથી સદંતર કાઢી નાખી છે. કે જેથી સાધુની નગ્નતાનું મંદિ અસ્તિત્વ જ નહેતું એમ સમજાય. ૮. તાપસેા જૈન દીક્ષા લીએ ત્યારે તથા ગૃહસ્થલિંગી વગેરે કેવળીને કેવળ જ્ઞાન થાય કે તરત દેવેદ્ર આવીને તેમને સુનિવેષ આપે એમ કહી નગ્નતા સદંતર નહાતી એવી ખેાટી માન્યતા ઉપજાવી છે. ૯. ભગવાન મહાવીર છદ્મસ્થ નિંથ અવસ્થામાં ચાર જ્ઞાનના ધણી અને અપ્રતિમ શક્તિવાળા હતા તે વસ્ત ધ્યાનમાં લેતાં પસૂત્રમાં વ્યંતરદેવ વગેરેની અનેક વાત કાલ્પનિક અને ભગવાનના જ્ઞાન તથા શકિતની અવહેલના કરતી હાય એમ લાગે છે. ૧૦. શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા મુજબની અનેક વાતા સૂત્રમાં એવી રીતે ઉમેરી દીધી છે કે તે સ ભગવાન મહ વીરે પ્રરૂપેલુ છે એમ જ સમજાય કારણ કે સુત્રામાં ભગવાન મહાવીરની જ પ્રરૂપણા હાય. ૧૧. સૂત્રને આગમ કહેવાનું કારણ એ જ છે કે સત્રનામધારી ગ્રંથા એ મૂળ સૂત્રેા નથી પણ મૂળ, વિવેચન અને ઉમેરાના સમૂહમાંથી યાદ રહેલ અતે પર ંપરાથી ચાલ્યું આવેલું તે આગમ છે. શ્વેતાંબરાએ જાળવી રાખેલું. આગમ શ્રત તે મૂળ કે Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂળ જેન ધર્મ અને તેનું વિવેચન માત્ર જ નથી પણ તેની અંદર વે. માન્યતા મુજબ કરેલા અનેક ઉમેરો અને ફેરફારે સહિતનું છે. દરેક “આગમવાચના” વખતે સુ વ્યવસ્થિત કર્યા એમ કહ્યું છે. તેમાં વ્યવસ્થિત શબ્દ ખાસ અર્થમાં વપરાયેલા છે. સામાન્ય કરતાં તેમાં વિશેષ અર્થ રહેલો છે. મૂળ તથા વિવેચન ઉપરાંત તેમાં વેતાંબર માન્યતા મુજબના ઉમરા અને ફેરફારોને એવી સુંદર રીતે ગોઠવીને વ્યવસ્થિત કર્યા છે કે વાંચના તે સર્વને મૂળ જેવું જ સમજી લીએ, બધું ભગવાને પ્રરૂપ્યું છે એમ જ માની લીએ, એટલે કે – વ્યવસ્થિત શબ્દનો અર્થ એમ થાય છે કે-મૂળ, વિવેચન તથા નવા કરેલા ઉમેરો અને ફેરફારે એ સર્વને સુંદર રીતે શેઠવીને ભગવાનના નામે ચડાવી દેવાની કળા, આ બધા ઉમેરાએ, ફેરફાર આચાર સંબંધીના છે. પરંતુ નવતત્વ, છ દ્રવ્ય, પંચાસ્તિકાય, ગુણસ્થાન વગેરે સર્વ તાવિક બાબતે જેમની તેમ છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે હાલના સૂત્રશાસ્ત્રોમાં જે કંઇ ફેરફારે, ઉમેરાઓ થયા છે તે સર્વ ખેટા છે અથવા અમાન્ય છે એમ કહેવાને હેતુ નથી પણ તે સર્વ ફેરફારે ભગવાનના નામે ચડાવાયા છે તે ખોટી રીત સામે વાંધો છે. કારણ કે જે વસ્તુ ભગવાને કહી નથી તે વસ્તુ ભગવાનના નામે સૂત્રમાં ઉમેરવી તેથી અનંત સંસાર વધારવા જેવું થાય છે. નવા ફેરફાર, ઉમેરા કે નવા નિયમે હાલના સંજોગો માટે અનુકૂળ હેય અને ઉપાદેય હેય તેને માન્ય ગણવામાં વાંધો નથી. પરંતુ એ સર્વ મૂળથી, ભગવાનના વખતથી ચાલ્યુ Page #78 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ આવતું નથી એમ તે કબૂલ કરવું જોઈએ. અને જે વસ્તુ સિદ્ધાંત વિરુદ્ધ જતી હોય તે ખાટી છે. અથવા અમાન્ય છે એમ પણ કબૂલ કરવું જ જોઈએ, એટલે શુદ્ધ જૈન ધર્મને અનુસરવા ઈચ્છતા હોય તેમણે આચાર સંબંધી સર્વ બાબતેને સિદ્ધાંતની બારિકાઈથી ચકાસવી જોઈએ અને તેમ કર્યા પછી જે સત્ય લાગે તેટલું જ સ્વીકારવું જોઈએ, સાધ્વી પ્રત્યેના વર્તનમાં ફેરફાર જૈન આચાર શાસ્ત્રમાં પૂર્વાચાર્યોએ અનેક ફેરફાર કરી નાખ્યા છે તેમને એક ફેરફાર એ છે કે–૮૦ કે ૧૦૦ વર્ષની દીક્ષા પર્યાયવાળી સાધ્વીએ એક જ દિવસના દીક્ષિત સાધુને પણ વંદન કરવું જોઈએ! ' આ ફેરફાર કરતી વખતે તેઓ જૈન સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધનું જ વર્તન કરી કરાવી રહ્યા છે તેની પણ તેમણે પરવા કરી નથી. મુનિશ્રી વિદ્યાવિજ્યજીએ જણાવ્યું છે તેમ સર્વ ભવેતાંબરે ભગવાન મલિનાથ સ્ત્રીતીર્થકર હતા એમ માને છે જ અને તે સ્ત્રીતીર્થકરને સર્વ પુરુષ સાધુઓ વંદન કરતા હતા એમ પણ માને છે જ. આમ તીર્થકરોએ પણ સાધુ માટે સ્ત્રીને વંદન કરવાની મના કરી નથી. ત્યારે પૂર્વાચાર્યોએ તીર્થકર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સાવીને વંદન કરવાની સાધુઓને મના ફરમાવી છે! - સાધુ માટેની આવી મને જૈન સિદ્ધાંત વિરુદ્ધની છે તેની પુરુષ તરીકેના અભિમાનમાં પૂર્વાચાર્યોએ પરવા કરી નથી. અને અંધશ્રદ્ધાળુ WWW Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મૂળ જૈન ધર્મ અને સાધુએ એવા બેટા ફરમાનને સાચું માની ચુસ્તપણે વળગી રહ્યા છે કારણ કે તેથી તેમનું અભિમાન પોષાય છે. જૈન ધર્મ પુરુષાર્થ પ્રધાન છે એ સિદ્ધાંતને ફેરવીને પોતાના અભિમાનને અનુકૂળ બનાવવા માટે પૂર્વાચાર્યોએ જૈન ધર્મને પુરુષ પ્રધાન બનાવી દીધે! | વિક્રમની બીજી સદીથી પૂર્વાચાર્ય–પુરુષોએ સાધ્વી-સ્ત્રીઓની કક્ષા નીચી પાડી નાખવા માટે જે અનેક નવા નિયમો દાખલ કર્યા તેમાંના કેટલાક આ પ્રમાણે છે – ૧. થયેલા દોષની આલોચના સાધ્વી પોતાના સંધની પ્રવર્તિની કે ગુરુણ પાસે કરતી હતી. તેનો એ હક ઝુંટવી લેવામાં આવ્યો. અને સાધ્વીએ મુનિ પાસે જ આલોચના લેવી જોઈએ એમ ઠરાવવામાં આવ્યું. ધર્મપુરુષ પ્રધાન છે એમ કહી સાધ્વીની તેજસ્વીતા હરી લેવામાં આવી અને ભકિતભાવને કારણે વંદન કરતા પુરુષોને એની મનાઈ ફરમાવવામાં આવી. ૩. સ્ત્રીપુરુષોની એકત્ર સભામાં વ્યાખ્યાન કે ઉપદેશ આપવાને પણ સાધ્વીને હક ઝુંટવી લેવામાં આવ્યો. ૪. પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપવાની પણ સાધ્વીને મના કરવામાં આવી. ૫. જનતાની માગણું હોય છતાં જ્યાં કોઈ મુનિ હોય ત્યાં એની પરવાનગી વિના વ્યાખ્યાન કે ઉપદેશ ન આપી શકે એવું બંધન નાખવામાં આવ્યું. એથી સાધ્વીની શક્તિ કચડાઈ જાય છે. ૬. ૮૦ વર્ષની કે તેથી પણ લાંબી દીક્ષા પર્યાયવાળી ચારિત્ર્યવાન સાધ્વીને માથે પણ આજના નવા દીક્ષિતને વંદન કરવાની ફરજ નાખવામાં આવી છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ પ૧ ::* * *- :.' 'C' ', - અને આ રીતે સ્ત્રીને હલકી પાડવાના ષના બચાવમાં આચાર્યોએ સ્ત્રીઓના જે દોષના બહાનાં બતાવ્યા છે તે સર્વ જઠા છે કારણ કે એ જ દેશે સ્ત્રીઓમાં તેમ જ પુરુષોમાં પણ હોઈ શકે છે. છતાં સાધુઓએ એ બહાનાંને સત્ય તરીકે શ્રાવકોને સમજાવ્યા એટલે શ્રાવકો પણ અંધશ્રદ્ધાથી સાધુની વાત સાચી માની બેઠા ! મૂર્તિપૂજકોમાં સાધ્વીઓ માટેની ઉપરની છ યે બાબતે કડક રીતે પાળવામાં આવે છે. પરંતુ સ્થાનકવાસીઓ નં. ૩ અને ૪ ની બાબતમાં ઉદાર બન્યા છે. છતાં બાકીની બાબતમાં રથાનકવાસીઓ પણ મૂર્તિપૂજક જેટલા જ સંકુચિત વિચાર ધરાવે છે. દિગંબરોએ તો સાધ્વીની કક્ષા એટલી બધી ઉતારી પાડી છે કે તેમની તો વાત જ શી કરવી ? સાવી સ્ત્રીઓને પુરુષ સાધુઓથી ઉતરતી કક્ષાની માનનાર સાધુ તેમ જ શ્રાવકેએ નીચેની બાબતે વિચારવી ઘટે છે. ૧. જીવ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે તે તેના પૂર્વભવના પાપનું ફળ છે પણ આ ભવના પાપનું ફળ નથી. આ ભવે સાધ્વી સ્ત્રી જ્ઞાને, વિદ્યાએ, ઉંમરે વૃદ્ધ હેય તેને ને દીક્ષિત યુવાન મુનિ વંદન ન કરે પણ એથી ઊલટું એ વૃદ્ધ સાધ્વી યુવાન નવદીક્ષિત સાધુને વંદન કરે. એને અર્થ એ થયો કે સાધ્વી સ્ત્રીના પૂર્વભવના પાપને માટે આ ભવે તેને તિરસ્કાર કરવામાં આવે છે. આવું વર્તન જૈન સિદ્ધાંતની વિરુદ્ધનું છે. ૨. પૂર્વ ભવના પાપ માટે ચાલુ ભવે એટલે વર્તમાન ભવે તે જીવ ધ, ગુણવાન, વિદ્વાન, ચારિત્રવાન હોય તે પણ તેને તિરસ્કાર કરવાનું ને સિદ્ધાંતમાં કયે ઠેકાણે જણાવ્યું છે? સિદ્ધાંતમાં એવો કો નિયમ છે? : : : Page #81 -------------------------------------------------------------------------- ________________ પર મૂળ જેમ ધર્મ અને ૩. ચાંડાલત્વ પ્રાપ્ત થાય તે પણ પૂર્વ ભવનું જ પાપ છે. પણ જ્યારે ચાંડાલ ધર્મીષ્ટ, તપસ્વી સાધુ બને ત્યારે તે ચાંડાલને પણ જૈનધર્મ પૂજ્ય ગણે છે તો તે જ પ્રમાણે સાવી સ્ત્રી પૂજ્ય કેમ નહિ? ૪. ધમ પુરુષ પ્રધાન છે એ વાત તે તદ્દન જૂઠી છે. ધર્મ તે પુરુષાર્થ પ્રધાન છે. સ્ત્રી કે પુરુષ બન્ને એકસરખી રીતે પુરુષાર્થ કરી શકે છે એમ તો જૈનધર્મ સ્વીકાર્યું જ છે. ૫. જે ધર્મને પુરુષ પ્રધાન માનતા હે તે તીર્થકર પુરુષ જ હૈઈ શકે પણ સ્ત્રી તીર્થકર હેઈ શકે નહિ. ત્યારે તમે તે ભગવાન મલ્લિનાથને સ્ત્રી તીર્થકર માને છે. જ્ઞાતા સૂત્રમાં ભગવાન મલ્લિનાથને સ્ત્રી તરીકે વર્ણવેલા છે. પણ તમારા નિયમ પ્રમાણે તે તીર્થકર પુરુષ જ હેય, તે શું મલ્લિનાથ પુરુષ હતા એમ માને છે? મલિલનાથ સ્ત્રી તીર્થકરની માન્યતાને બેટી માને છે? જ્ઞાતાસૂત્રની કથા બેટી છે એમ માને છે? ૬. જૈન સિદ્ધાંત કહે છે કે જીવને વેદ-ભાવ નાશ પામે અને અવેદીપણું પ્રાપ્ત કરે ત્યારે જ તેને કેવળજ્ઞાન અને ટેક્ષની પ્રાપ્તિ થઈ શકે, પુરુષ વેદનું ભાન, અભિમાન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થઈ શકે નહિ. તેથી સાબિત થાય છે કે ધર્મ પુરુષ પ્રધાન નથી. ૭. સત્રમાં ત્યાગી વર્ગના આચારના વર્ણનમાં નિર્ણય નિગ્રંથિ અથવા ભિક્ષુ ભિક્ષુ શબ્દો વાપરીને સાધુ સાધવીઓને સમાન કક્ષામાં મૂકેલા છે. ત્યારે અન્ય દર્શનેનું અનુકરણ કરીને રમીને પુરુષ કરતાં હલકી ઠરાવવી એ સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે અને ઉત્સવ પ્રરૂપણ છે. ૮. જૈન સિદ્ધાંત સ્ત્રી તેમજ પુરુષ સર્વમા આમા એક સરખા Page #82 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદા પ્ર. ૩ હોવાનું માને છે. છતાં પુરુષ તરીકેના અભિમાનથી સ્ત્રીને હલકી ઠરાવવી કે ગણવી તે સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. હ, વ્યવહારમાં માતા વગેરે વડીલ સ્ત્રીઓને પૂજ્ય ગણવામા આવે છે તેજ રીતે ધર્મમાં કેમ નહિ ? માતા ગુણવંતીએ દીક્ષા લીધી છે અને સાધ્વી બનેલ છે. થોડા વખત પછી પુત્ર વિનયચંદ્રની પત્ની ગુજરી જતાં વૈરાગ્ય ભાવ આવવાથી વિનયચંદ્ર પણ દીક્ષા લઈ સાધુ બને છે. સંસારમાં માતા તરીકે, વિનયચંદ્ર ગુણવંતીને પૂજ્ય ગણું નિયમિત વંદન કરત. અને ગુણવતી સાધ્વી થયા પછી પણ વિનયચંદ્ર સાધ્વી ગુણવતીને ભકિત અને વિનયથી વંદન કરતો. હવે વિનયચંદ્ર સાધુ થયેલ છે તેથી શું સાધ્વી ગુણવંતી વિનયચંદ્રને વંદન નમસ્કાર કરશે ? નહિ જ. સાધ્વી ગુણવંતીએ વિનયચંદ્રને નમસ્કાર કરવા જ જોઈએ, વંદન કરવું જ જોઈએ એમ માનનારા કે કહેનારાને જૈન ધર્મના સિદ્ધાંતનું જ ભાન નથી એમ કહેવું જોઈશે. અથવા તે એવું કહેનારા માનનારા જૈન ધમી નથી પણ જૈન હવાને દંભ કરે છે એમ જ માનવું જોઈએ. ૧૦. જૈન ધર્મમાં સર્વ ઠેકાણે ચારિત્ર અને ગુણની મહત્તા ગાઇ છે પણ ક્યાંય પુરુષ વેદની મહત્તા બતાવી નથી. આત્માને વિકાસ, આત્માને ઉત્કર્ષ ગુરુ અને ચારિત્રથી થઈ શકે છે. તેમાં વિદના ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. છતાં સાધ્વી સ્ત્રીના ગુણ ચારિત્રની મહત્તા ટાળી નાંખીને તેને નવદીક્ષિત મુનિથી પણ હલકી ગણવામાં આવે ત્યારે જૈન સિદ્ધાંતનું જ ખૂન કરવામાં આવે છે એમ જ ગણાય. ૧૧. “શેરી ગાથા” નામના બૌદ્ધ ભિક્ષુણીઓના “ગાથા સંગ્રહમાં - ભદ્રા કંડલા કેશા નામની એક જૈન સાધ્વીનું વર્ણન આવે છે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મૂળ જેન ધર્મ અને કે એણે અંગ, મગધ, વજજ, કાશી અને કોશલ દેશમાં પચાસ વર્ષ સુધી વિહરીને ધર્મપ્રચાર કર્યો હતો. બુદ્ધના યુગમાં બૌદ્ધ શાસ્ત્રમાં એ જૈન સાધ્વીની જે પ્રશંસા કરવામાં આવી છે તે બતાવી આપે છે કે સાવી સ્ત્રી પણ કેવું ઉત્તમ કામ કરી શકે છે. ૧૨. શ્રી વિજયસેન સરિકૃત “સેન પ્રશ્ન” પુસ્તકમાં પંડિત કીર્તિવિજ્યજી. ગણીકૃત પ્રશ્નમાં એવો પાઠ છે કે ગુરુઓના ઉપદેશથી જેટલા જી સિદ્ધ થાય છે તે કરતાં સાધ્વીઓના ઉપદેશથી પ્રતિબંધિત પામેલા જીવો સંખ્યાત ગુણા સિદ્ધ થાય છે. ૧૩. તીર્થકરોના સમયમાં સાધુ કરતાં સાધ્વીની સંખ્યા વિશેષ બતાવેલ છે. આજે પણ સાધુ કરતાં સાધ્વીની સંખ્યા વિશેષ છે એમ કહેવામાં આવે છે. જે સાધ્વીઓ વિશેષ પ્રમાણમાં ધર્મારાધન કરે છે અને વિશેષ જીવોને ધર્મ પમાડી શકે છે તેને સાધુથી હલકી ગણવી તેમાં અભિમાન કે મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. સરકર્તાના નામમાં ગોટાળે સગર્તાના નામ સંબંધી પણ ગેળો પ્રવર્તે છે. વેતાંબરની માન્યતા એવી છે કે હાલના ઉપધબ્ધ સત્ર મૂળ સુધર્માસ્વામીના રચેલા છે. ત્યારે દિગંબરો એમ માને છે કે તેમનું મૃત પરંપરાથી ગૌતમસ્વામી તરફથી મળેલું છે. વિક્રમની બીજી સદીમાં વેતાંબર દિગબર જુદા પડ્યા ત્યાં સુધી જૈન સંધ એક જ હતો અને ત્યારે સત્રો પણ એક જ દ્વાદશાંગી હતા. તે વખતે બે દ્વાદશાંગી અસ્તિત્વમાં હતી એ કોઈ પણ ઉલ્લેખ કોઈ પણ સંપ્રદાયમાં નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે–હાલના ઉપલબ્ધ સૂત્રે મૂળ કોનાં રચેલાં છે અથવા શ્વેતાંબર દિગંબર એ બેમાંથી કોની માન્યા સાચી છે? Page #84 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રશ્ના પ્ર. ૩ પ એક દલીલ એમ થાય છે કે છૂટા પડ્યા પછી દિગખરેએ શ્વેતાંબરીથી પેાતાનુ કાંઈક જુદુ બતાવવા માટે તેમનુ શ્રુત ગૌતમસ્વામીથી ઉતરી આવેલુ જણાવ્યું છે. પરંતુ એમ માનતાં વિધિ એ આવે છે કે હાલના ઉપલબ્ધ સૂત્રેામાં ઠેકઠેકાણે ગૌતમસ્વામીનું જ નામ આવે છે પણુ કાં ય સુધર્માંસ્વામીનું નામ આવતું નથી, જો કે મૂળ સૂત્રા સુધર્માસ્વામીના બનાવેલા હોય તે તેમાં સુધર્માસ્વામીનું જ નામ આવવુ જોઇ એ. એના જવાબમાં એમ કહેવામાં આવે કે ગૌતમ સ્વામી મેાટા હોવાથી ગૌતમ સ્વામીનું નામ મૂકેલુ` છે. બાકી સૂત્રો તા સુધર્માસ્વામીના જ બનાવેલા છે. તે ત્યાં પણ આપણી મૂળ માન્યતામાં જ વિરેધ આવે છે. કારણ કે મૂળ માન્યતા એમ છે કે—અગીઆર ગણધરે અગીઆર દ્વાદશાંગી બનાવી હતી. અને દરેક ગણધર પેાતાની દ્વાદશાંગી પ્રમાણે તેમના શિષ્યને શિક્ષા આપતા. દશ ગણધરા વહેલા કેવળજ્ઞાન પામ્યા તેથી તેમની દ્વાદશાંગીએ વિચ્છેદ ગઈ અને સુધર્મા સ્વામી છેલા રહ્યા તેમની દ્વાદશાંગી ચાલુ રહી. એટલે કે ગણધર તરીકે બધા સરખા હતા માટે અગીઆર દ્વાદશાંગી ખતી. અને તેથી દરેકની દ્વાદશાંગીમાં તેના બનાવનાર ગણુધરતુ જ નામ હોઈ શકે. ત્યાં મેાટાના વિનયને પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી. છતાં હાલના ઉપલબ્ધ સૂત્રો જે સુધર્મા સ્વામીના મૂળ બનાવેલા માનવામાં આવે છે તેમાં દરેક ઠેકાણે ગૌતમ સ્વામીજીનાં જ સંખેાધતા છે. એ હકીકત છે જ. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમ સ્વામી યુગપ્રધાનપદે ન આવ્યા કારણકે કેવળી યુગપ્રધાનપદ પર ન આવે એવી માન્યતા છે. પરંતુ તેમાં વિધ આવે છે તે આ પ્રમાણે Page #85 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને ભગવાન મહાવીર પછી સુધર્માસ્વામી તેમની વાટે વીશ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. આ વીશ વર્ષમાં તે ખાર વર્ષ' છ દ્મસ્થ તરીકે અને આ વર્ષ કેવળી તરીકે રહ્યા હતા. પર તે પછી જંબૂસ્વામી યુગપ્રધાનપદે આવ્યા હતા. તેઓ ૪૪ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા અને તે બધાય ૪૪ વર્ષ તે દેવળાપણે જ રહ્યા હતા. કેવળી યુગપ્રધાનપદે અથવા આચાય`પદે ન આવે સાચી ાત તે સુધર્માસ્વામી કેવળ તરીકે આઠ વર્ષ કેવળી તરીકે ૪૪ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા નહોત. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગૌત્તમસ્વામી કેવળી તરીકે યુગપ્રધાનપદે નહિ રહેવાથી તેમની દ્વાદશાંગી લુપ્ત થઈ એ માન્યતા યથાર્થ લાગતી નથી. કારણ હાલના મૂત્રામાં પણ સંખેાધનમાં કે પ્રશ્નોત્તરામાં બધે ય ગૌતમસ્વામીનું જ નામ આવે છે. એટલે આ જે દિગંબરાની માન્યતા છે કે ગૌતમસ્વામીની દ્વાદશાંગીમાંથી પરપરાએ હાલનુ શ્રુત ઉતરી આવેલું છે તે માન્યતા યથાર્થ લાગે છે. એ માન્યતા અને જમ્મૂસ્વામી અહીં એમ સવાલ થશે કે શ્વેતાંબર સાહિત્ય ભેળસેળવાળુ છે તા પછી તેના કરતાં દિગબર સાહિત્યને જ કેમ ન અનુસરવું ? તે તેવી ભૂલ પણ કરવી નહિ કારણ કે— દિગંબરી સાહિત્યમાં વૈદિક માન્યતાઓનું મિશ્રણ દિગમ્બર સાહિત્યમાં તા વૈદિક માન્યતાઓનું ધણ મિશ્રણ છે. દિગબરે એ શ્વેતાંબર સાહિત્યને અમાન્ય કર્યું અને તેમણે પેાતાનુ સ્વતંત્ર સાહિત્ય નિર્માણ કર્યું. ત્યારે તેમણે જૈન તત્ત્વજ્ઞાન તા જેમનું તેમ રાખ્યું પરંતુ ખીજી ખાખતેમાં તેમણે વૈષ્ણવ ધર્મનું ખૂબ અનુકરણ કર્યું. વિષ્ણુપુરાણ, ગરૂડપુરાણુ વગેરેની પેઠે દિગબરાએ પણ તીથ કર Page #86 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રદાય પ્ર ૩ તથા મહાપુરુષોના ચારિત્રાને પુરાણુ નામ આપ્યું. બ્રાહ્મણામાં નૈષ્ઠિક બ્રહ્મચારી છે તેમ દિગબરોએ નૈષ્ઠિક શ્રાવક બનાવ્યા. આચારામાં તે દિગબરાએ વૈષ્ણુવીય આચારોને ખૂબ પ્રધાનતા આપી. જૈન ધર્મમાં જેવા આચારાનુ નામ નિશાન પણ હોઈ ન શકે તેવા આચારે દિગબરાએ પ્રચલિત કર્યાં અને આજે પણ પ્રચલિત છે. બાળક જન્મે ત્યારથી વૈષ્ણવાના જેવા સસ્કાર આપવા યજ્ઞાપવિત, કમડલુ, શ્રુત શ્રુત, શ્રીમુકિત નિષેધ, શુદ્રમુકિત નિષેધ, જૈન સિવાય ખીજાને ઘેર જૈન સાધુએ આહાર લેવાના નિષેધ, આહવનીય આદિ અગ્નિએની પૂજા, સધ્યા, તપ, આચમન વગેરે વગેરે આચાર વિચારા જૈન ધર્મના નહિ પણ વૈષ્ણવ ધર્મના પ્રતિક છે. શ્વેતાંબર તરફના દ્વેષને લીધે શ્વેતાંબરાથી નવુ અથવા ઊલટું કરવાની ભાવનાથી દિગબરાએ ઘણા વૈષ્ણવ આચારો અપનાવી લીધા છે. એટલે દિગંબર આચાર સાહિત્ય અપનાવવાના વિચાર કરતાં પહેલાં તેમાં જૈન આચાર કેટલા છે તે જ શાધવું જોઇશે. માટે સત્ય મૂળ ધર્મને અનુસરવા ઈચ્છનારાએ સપ્રદાયવાદી સાહિત્યમાંની વાર્તાની ચકાસણી કરીને સત્ય જણાય તે જ માનવું. સંપ્રદાયવાદથી દૂર રહેવુ સંપ્રદાયની ઉત્પત્તિ અહંભાવ અને અજ્ઞાનતાથી ઉપજેલા એકાંત આગ્રહથી થયેલી છે. સંપ્રદાય શરૂ કરનાર ગુરુ અથવા ગુરુઓએ જે વસ્તુ જે રીતે કહી, શિખવાડી કે સમજાવી તે રીતે જ તેને બરાબર સમજવી અને માનવી તે સંપ્રદાયવાદ ગુરુએ જે કાઈ શબ્દ, વાકય કે સૂત્રના અર્થ જે રીતે કહ્યા, બતાવ્યા કે સમજાવ્યા તે અને તે રીતે જ સમજવા કે માનવા અને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મૂળ જૈન ધર્મ અને તેના જ બીજા અર્થ થતા હોય તેને ગૌણ કરી દેવા અથવા તેને માનવા જ નહિ તે સંપ્રદાયવાદ, સત્યાસત્યના વિવેક વિના અથવા અર્થની સત્યતાની ચકાસણું કર્યા વિના ગુરુએ જે વસ્તુ જે રીતે સમજાવી તે રીતે જ તેને સંપૂર્ણ સત્ય તરીકે માનવી તે અંધ શ્રદ્ધા, સંપ્રદાયવાદમાં અમુક અંશે ભગવાનના વચનની વિરુદ્ધની માન્યતા હેય છે. જેટલે અંશે ભગવાનના વચનની વિરુદ્ધ માન્યતા, તેટલે અંશે મિથ્યાત્વ, સંપ્રદાયવાદમાં અમુક પ્રકારને મતાગ્રહ હોય છે. મહાગ્રહથી કદી મેક્ષ નથી એટલે સંપ્રદાયવાદ એ શુદ્ધ સમક્તિને બાધક છે. અંધશ્રદ્ધાળુ સંપ્રદાયવાદીમાં સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિને સદંતર અભાવ હોય છે. કારણ કે તે તેના ગુરુએ શિખડાવેલી રીતે જ વિચાર કરવાને ટેવાઈ જાય છે તેથી તે બીજી કોઈ રીતે વિચાર કરી શકતો નથી. એટલે તે સત્યને કદી સત્ય તરીકે સમજી, માની કે ઓળખી શકતો નથી. અંધશ્રદ્ધાળુ સંપ્રદાયવાદી પોતાની માન્યતાના વર્તુલની બહાર નીકળી શક્તો નથી, વર્તુલની બહાર જોઈ શકતા નથી, વર્તુલની બહારનું જેવા કે જાણવાની ઈચ્છા પણ કરતો નથી તેથી તે સત્ય સમજી શકવાને અસમર્થ હોય છે. સત્યાસત્ય વિવેકપૂર્વક સ્વતંત્ર રીતે વિચાર કરી શકે તે જ માણસ સત્ય સમજી શકે છે અને સત્ય સમજણ એજ સમક્તિ છે, એ જ મેલને દરવાજે છે. તે માટે મોક્ષની અભિલાષાવાળાએ સંપ્રદાયવાદના મતાગ્રહથી અળગા રહી, મૂળ શુદ્ધ જિન ધર્મને સમજવા, માનવા અને અનુસરવાનું જ લક્ષ રાખવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું તીર્થની મહત્તા સ્થાનકવાસી જૈન તીર્થ સ્થળોની મહત્તા માનતા નથી, તીર્થ સ્થળને કોઈ રીતે ઉપયોગી સાધન તરીકે સ્વીકારતા નથી. ત્યારે સ્થાનકવાસી સિવાયના સર્વ જેને તીર્થની મહત્તા માને છે, સમજે છે. અને તીર્થ સ્થળને ભક્તિભાવ વધારનારું, ધર્મભાવના વધારનારું એક ઉત્તમ સાધન ગણે છે. તેથી તીર્થ સંબંધી વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. સ્થાનક્વાસીઓએ પિતાની માન્યતા શી છે તેનું ક્યાંય પણ સ્પષ્ટીકરણ કર્યું હોય એમ દેખાતું નથી. માન્યતા માટે મુખ્ય સવાલ (૧) સ્થાનકવાસી સૂત્ર સિદ્ધાંતને બાધ ન આવતે હેય તે ધાર્મિક બાબતે માને છે કે નહિ અથવા (૨) સ્થાનકવાસી ફક્ત સૂત્રમાં હોય તેટલું જ માને છે? જે સૂવામાં હોય તેટલું જ માનવાનું સ્થાનકવાસીઓ કહેતા હોય તે તેમની માન્યતા એક ક્ષણ પણ ટકી શકે તેમ નથી. કારણ કે સૂત્રમાં નથી તેવી સેંકડો બાબત સ્થાનકવાસીઓ વેતાંબરની પેઠે જ માને છે. ' ત્યારે એમ નક્કી સમજાય છે કે સૂત્ર સિદ્ધાંતને બાધ ન આવે તેવી વાતે સ્થાનકવાસીઓ માનતા આવ્યા છે અને તેથી આજે પણ તેઓ તેવી વાત માનવા તૈયાર છે અથવા તૈયાર હેવા જોઈએ એમ સમજવું જોઈએ જ. Page #89 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મી અને એટલે તે રીતે તીથ સબંધી પણ વિચાર કરીએ. તીથ એ પ્રકારના છે—(૧) જંગમ અને (૨) થાવર. જંગમ તીર્થં તે નિશ્ચયનયથી છે અને સ્થાવર તી તે વ્યવહાર નયથી છે. જંગમ તી તે ચતુર્વિધસ ંધ અને તેમાં પણ શ્રાવક શ્રાવિકા માટે વિશેષે કરીને સાધુ સાધ્વી તે જંગમ તી છે. કારણ કે તેમની પાસેથી આપણને મેક્ષ માનું જ્ઞાન મળે છે. આ જંગમ તીને સ્થાનકવાસી પણુ માને છે. સ્થાવર તી તે તીર્થંકર દેવે, ગણુધરે વગેરે મહાપુરુષ। જે સ્થળાએ નિર્વાણ પામ્યા હોય તે સ્થળેા. આવા સ્થાવર તીર્થં તે અષ્ટાપદ પર્વત, સમેત શિખર, ગિરનાર, શત્રુજય પર્યંત વગેરે અનેક સ્થળેા છે. ઉપરાંત તીર્થંકર દેવેની પ્રભાવક મૂર્તિવાળા મંદિરે પણ તીથ સ્થળા ગણાય છે. સ્થાનકવાસીએ આ સ્થાવર તીર્થોને તદ્દન નકામા ગણી અવગણી કાઢે છે, તે માટે સ્થા. મુનિશ્રી જેઠમલજીએ તેમના સમતિસાર પુસ્તકમાં આ પ્રમાણે દલીક કરી છે “ જેમ કાઈ વ્યવહારી કાઇ હાટે એસી નાણાવટ કરે ત્યારે લેાક વ્યવહારીઆને હાટે આવીને તેમની થાપણ મૂકી જાય. પછી કાળાંતરે વ્યવહારીએ તે હાટ મૂકી દીધું. એટલે ધણીના ફેરફાર થયા. હાટ તેા તેનુ' તે જ છે પણ લેાક વ્યવહારીઆનું હાટ જાણીને ત્યાં થાપણ કેમ નથી મૂકતા ? “ તેવી જ રીતે એ પ°તા (તીના) તે। હાટ સમાન છે. વ્યવહારીઆ સમાન (પર્વત ઉપર ) સાધુએ સીધ્યા તે છે. હવે તે પહાડ તે સૂનાં હાટ સમાન રહ્યા. ત્યાં હુડીના સીકારનાર કાઈ નથી તે માટે અવદંનીક થયા.” Page #90 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રાય પ્ર. ૪ આ દલીલમાં સ્થાનકવાસીઓની મુખ્ય ભૂલ એ છે કે તેઓ મહાત્મા પુરુષોના સ્થાને સંસારી જનના સ્થળ સાથે સરખાવે છે. એ સરખામણું જ બેટી છે. સંસાર વ્યવહારના સ્થળને ધર્મના સ્થળ સાથે સરખાવી શકાય જ નહિ. સંસારી માણસના સ્થળમાં આખો દિવસ સંસાર વાસનાના વિચાર જ ચાલતા હોય છે તેથી તે સ્થળમાં તેવા વિચારના પુગળ, પરમાણુઓ જ ભરેલા પડયા હોય છે. તેથી તેવા સ્થળે જનારને સંસાર, સંબંધીના જ વિચાર ઉપજે છે. ત્યારે મહાપુરુષોના સ્થળે તે પવિત્ર વિચારે જ થતા હોય છે. ત્યાં પવિત્ર ધાર્મિક વિચારોના પુગળે ફેલાયેલા હોય છે. અને તેથી તેવા. સ્થળે જનારને પવિત્ર ધાર્મિક વિચારે જ વિશેષ કરીને ઉદ્દભવે છે. . યેગી જે કુટિરમાં હમેશાં તેની યોગ સાધના કરતા હોય છે તે આખી કુટિર યોગીના પવિત્ર વિચારોના પુગળ પરમાણુઓથી ભરાયેલી હોય છે. તેથી તે કુટિરમાં જનારને જરૂર પવિત્ર વિચારે જ ઉત્પન્ન થાય છે. ધર્મસ્થાનોમાં જતાં મનને શાંતિ પ્રાપ્ત થાય છે તેનું કારણ પણ એ જ છે કે ત્યાં અનેક ધર્મિષ્ટ મનુષ્યો ધર્મારાધન કરે છે. તેમના ધાર્મિક વિચારોના પુદ્ગળ પરમાણુઓ તે ધર્મસ્થાનમાં ફેલાય છે તેથી ત્યાં જનારને ધાર્મિક વિચાર ઉત્પન્ન થાય છે અને તેનું મન શાંતિ, પ્રાપ્ત કરે છે. આ રીતે જ તીર્થ સ્થળમાં એક તે ત્યાં શાંત વાતાવરણ હોવાને લીધે મનને શાંતિ ઉપજે છે અને બીજું એ કે ત્યાં અત્યારે તે તે મહાપુરુષ નહિ તેવા છતાં ત્યાં સંખ્યાબંધ યાત્રાળુઓ નિરંતર જતા, હોય છે. તેમના ધાર્મિક વિચારોના પુદગળ પરમાણુઓ તે સ્થળામાં ફેલાય છે. તેથી ત્યાં જનાર મનુષ્યમાં પણ તે પવિત્ર પરમાણુઓ પ્રવેશ રીને તેનામાં ધાર્મિક વિચારો અને ધર્મભાવના ઉત્પન્ન કરે છે. * * Page #91 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને યાત્રાળુઓ ઉપરાંત તીર્થ સ્થળોમાં તેના અધિષ્ઠાયક દેવો હોય છે તેઓ પણ ત્યાં સદૈવ ભક્તિ, પૂજા, આરાધના કરતા હોય છે. તેમના તે શુદ્ધ ધાર્મિક પરમાણુઓ પણ તે તીર્થ સ્થળમાં ફેલાયેલા હોય છે. તેથી સરળ પ્રકૃતિના માણસને તે તીર્થ સ્થળમાં શુભ વિચાર, ધાર્મિક વિચાર આવ્યા વિના રહેતા જ નથી. અને એ શુભ વિચારે શુભ ફળદાયક જ નવડે એ તો સિદ્ધાંતિક નિશ્ચિત વાત છે. આ ઉપરાંત તીર્થના અધિષ્ઠાયક દેવો ત્યાં જતા યાત્રાળુઓને અદશ્ય રીતે પણ ઘણું રીતે સહાયક થાય છે. અને એ રીતે તેઓ -તીર્થને મહિમા પણ વધારે છે. આખું જગત પુદ્ગળ પરમાણુઓથી ભરેલું પડ્યું છે એમ તે સ્થાનકવાસીઓ માને જ છે. પુદગળની શકિત શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેની જ સ્થાનકવાસીઓ માટે જ છે. વિચારોના અને શબ્દના પુદ્ગ આખા વિશ્વમાં ફેલાઈ જાય છે વગેરે શાસ્ત્રીય હકીક્ત પણ સ્થાનકવાસીઓ માને છે જ. પળ પરમાણુની શક્તિને ન માને તેને જેન જ કહી શકાય નહિ. વળી અમુક અમુક ભૂમિની ખાસ અમુક અમુક રીતે પણ મહત્તા હોય છે. દાખલા તરીકે, મહાભારતની લડાઈનું સ્થાન કુરુક્ષેત્ર. આજે પણ બે પરમ મિત્રો કુરુક્ષેત્રમાંથી પસાર થાય તે તે વખતે તેમના મનમાં દુશ્મનાવટને ભાવ ઉત્પન્ન થાય છે અને તેઓ લડવાને તૈયાર થઈ જાય છે અથવા લડી પડે છે એમ સાંભળ્યું છે. * તે સખ્યાતા કે અસંખ્યાતા વર્ષથી પવિત્ર ભૂમિ તરીકે પંકાયેલી ભ મિ આજે પણ પવિત્ર ગણવામાં આવે તે તેમાં અજુગતું શું છે? તેમાં સૈદ્ધાંતિક રીતે શો બાધ છે? અને તીર્થ સ્થળમાં શુભ અને શુદ્ધ ધાર્મિક પરમાણુઓ વિશેષ પ્રમાણમાં ફેલાયેલા હેઈને તીર્થ સ્થળેની તે કારણે ખાસ મહત્તા છે તે માનવું જ જોઈએ. તેમજ તીર્થ સ્થળોના અધિષ્ઠાયક દેવ યાત્રાળુને Page #92 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રદાયે પ્ર. ૪ ૬૩ સહાયક બનીને તેમજ ીજી અનેક રીતે તીથૅની મહત્તા વધારે છે. તે પછી તીર્થ સ્થળેાની અવહેલના, અવગણુના કે આશાતના કરવી તે સારૂ કા નથી એમ સિદ્ધ થાય છે, મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજે તેમનાં પ્રતિમા પૂજન” પુસ્તકમાં તી યાત્રાના લાભ અતાવતાં નીચે પ્રમાણે લખ્યું છે. પ્રશ્ન—તી યાત્રા વિષે કયા સૂત્રમાં લખ્યું છે અને તેથી શે લાભ થાય? ઉત્તરતી એ પ્રકારે છે—(૧) જંગમ તી તે ચતુર્વિધ સંધ અને ( ૨ ) સ્થાવર તીથ' તે શત્રુ ંજય, ગિરનાર, નંદીશ્વર, અષ્ટાપદ, આયુ, સમેત શિખર વગેરે. શ્રી ભગવતીજી સૂત્રમાં જંધાચારણુ વિદ્યાચારણુ મુનિવરે નદીશ્વર વગેરેની યાત્રાએ ગયા હતા એમ ફરમાવ્યુ છે. શ્રી ગૌતમ સ્વામી પણ શ્રી અષ્ટાપદ પર ગયા હતા. શ્રી આચારાંગ સૂત્રમાં ખીજા શ્રુત સ્કંધમાં ત્રીજી ચૂલિકામાં દર્શનભાવનામાં ગાથા ૩૩૧-૩૩૨ માં નીચે પ્રમાણે તીય ભૂમિ બતાવી છે. जम्मा भिसेय निक्खमणचरणनाणुप्पया य निव्वाणे । वियलोअ भवणमंदरनंदीसर भोमनगरेसुं ॥ ३३१ ॥ अठ्ठावयमुज्जिते गयग्गपयए य धमचक्केय | પાસવહાવત્તનાં નમવ્વાયંત્ર વંમિ ॥ ૩૩૨ | ભાવાય—શ્રી તીય કરદેવના જન્માભિષેકની ભૂમિ, દીક્ષા લેત્રાની ભૂમિ, કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું તે ભૂમિ, નિર્વાણુભૂમિ, દેવટેકના Page #93 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને સિદ્ધાચતન, ભૂવનપતિઓનાં સિદ્ધાયતન, નદીશ્વર દ્વીપનાં સિદ્ધાયતન, અષ્ટાપદ, ગિરનાર, ગજપદતીર્થ, ધર્મચક્રતીર્થ, શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં સતી', શ્રી મહાવીરસ્વામી. કાઉસગ્ગમાં રહ્યા તે તીને હું વંદન કરૂ છું. તીર્થયાત્રાના લાભ—ધર પર વ્યાપાર, રેાજગાર, સગાસંબંધી આદિની ઉપાધિ આડી આવે છે. તેમાં જ આખા દિવસ સપ વિકલ્પ આદિ રહેવાથી ધર્મ ધ્યાનમાં ચિત્ત સ્થિર રહી શકતું નથી. પરંતુ ઘર છેડયા પછી યાત્રામાં તે સર્વ ઉપદ્રા દૂર થઈ જાય છે. યાત્રામાં અન્ય સ્વધર્મી અધુ હોવાથી તેમની સાથે ધાર્મિક વાર્તાલાપથી મન પ્રખ઼ુલ્લિત થાય છે, શાસ્ત્રનુ જ્ઞાન મળે છે. માર્ગમાં અનેક ગ્રામા શહેશ આવે ત્યાં ઉત્તમ સાધુજને તથા સુજ્ઞ શ્રાવકાના જોગ મળવાથી નવીન શિક્ષા અને માધ પ્રાપ્ત થાય છે. તીર્થં ભૂમિ ઉપર એવા ધણા સજ્જતાની મુલાકાતના લાભ થાય તથા તેમની સમીપ રહેવાથી ઘણા ફાયદા થાય. ધર ઉપર આવા મહાત્મા અને ઉત્તમ પુરુષોના જોગ કવચિત જ મળે અને નવરાશ થાડા મળવાથી વિશેષ લાભ ન લઇ શકાય. તીર્થભૂમિ ઉપર શ્રી તીથંકર, શ્રી ગણધર તથા ખીજા ઉત્તમાત્તમ પુરુષાનાં નિર્વાણુ થયા છે તેથી તેએ યાદ આવે છે અને તેમના ગુણાનુવાદ કરવાના ઉત્તમ પ્રસંગ મળે છે, બુદ્ધિ નિર્મળ થવાનુ તે એક ખાસ કારણું છે, તથા તે ખૂન્ય પુરુષો જે તે ગ્યાલી ગુણવત થાય તે રસ્તે ચાલવાની આપણને પણ ઈચ્છા થાય છે. તે વખતે સ ંસાર અસાર જેવા લાગે છે તથા તે પર ઉદાસીનતા પૈદા થઈ આત્મધ્યાન કરવાનું મન થાય છે. પરભવમાં રણુ કરવાનું મન થતું નથી. આત્મિક ગુણાને પ્રગટ કરવાના અનેક સાધને મળવાથી Page #94 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૪ તેમાં ઉદ્યમવંત બની શકાય છે. જે જે પ્રકારે આત્મવિશુદ્ધિ થઈ શકે તે તમામ ઉપાય યોજવાની કિંમતી તક મળે છે. કેટલાક ધ્યાની પુર પહાડની ગુફાઓમાં જઈ એકાંતમાં બેસી, આત્મા તથા જડના વિભાગે તથા તે બન્નેમાં રહેલી ભિન્નતાને વિચાર કરે છે, ધર્મધ્યાનમાં તક્લિન બને છે અને શુલ ધ્યાન આદિ ણાવી શકાય તે માટે અભ્યાસ કરે છે. વધારે શુદ્ધિનું બીજું કારણ તે એ છે કે–ઉત્તમ મનુષ્યના શરીરના પુદગળ-પરમાણુઓ ત્યાં ફેલાએલા હોય છે તે સર્વે ઉત્તમ હેય છે. જે પુરુષની મુક્તિ થવાની હેય તેવા ઉત્તમ પુરુષને શરીરમાં ધ્યાનને પુષ્ટિ આપે એવાં પુદગળો એકત્ર થયેલાં હોય છે. હવે તે પુરુષે તે નિર્વાણ પામી ગયા પણ તે પુત્રે તેમની નિર્વાણભૂમિમાં વિખરાએલાં હોય છે. ત્યાં ઘણું કરીને સારા પુદ્ગળાને જ જશે હેય છે. અને તે આપણામાં દાખલ થાય છે. જો કે ઘણે કાળ વ્યતીન થો છે છતાં તે સર્વે પુલ્મો કાંઈ નાશ પામતા નથી. આવી વિશુદ્ધ જગ્યા પર પુણ્યવાન સ્ત્રી પુરુષોને આ નિર્મળ પુદ્ગોને સ્પર્શ થતાં બુદ્ધિ કેટલી બધી નિર્મળ થતી હશે તેને ખ્યાલ અનુભવ સિવાય આવી શકતો નથી. કદાચ દુર્ભાગી મનુષ્યને ત્યાં સારાને બદલે અશુભ પુદ્ગોને સ્પર્શ થાય તો તે તેના કર્મને જ દોષ છે. મુખ્યત્વે કરીને તે ત્યાં ઉત્તમ પુળાને જ સદ્ભાવ છે. એ રીતે ઘર કરતાં તીર્થયાત્રામાં ઘણે વિશેષ લાભ મળે છે. અને ધર્મધ્યાન નિર્વિઘ અને સુગમ બની જાય છે. આ પ્રમાણે તીર્થસ્થળ એ ધર્મારાધનનું એક અચૂક સાધન છે, ભકિતભાવની વૃદ્ધિનું એક અચૂક સાધન છે અને એ રીતે જીવને મોક્ષ Page #95 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને માર્ગમાં પ્રવર્તન કરવાની પ્રેરણું કરનારૂં ઘણું ઉપયોગી સાધન છે. અને તેટલા માટે જ તીર્થસ્થળોની મહત્તા માનવામાં આવે છે. ' સૂત્રમાં નિશ્ચયનયથી તીર્થ શું અને યાત્રા શું તે બતાવ્યું છે, અને તે પ્રમાણે જ વેતાંબરો તેમજ દિગંબરે પણ માને છે, પરંતુ વ્યવહારનયથી તીર્થ શું અને યાત્રા શું તે સૂત્રમાં બતાવ્યું ન હોય તે પણ વ્યવહારને ઉવેખ નહિ એમ તો સુ કહે છે જ. તે ધર્મની બાબતમાં વ્યવહાર કેમ ઉવેખાય? અને એમ તે સૂત્રમાં બીજી પણ ઘણું બાબતનું વ્યવહાર નયથી સ્પષ્ટીકરણ કરેલ નથી. છતાં તેજ બાબતનું સ્પષ્ટીકરણ બીજા શાસ્ત્રીય ગ્રથોમાંથી લઈને તેને માનવામાં આવે છે જ. તે તીર્થને માનવામાં શો સૈદ્ધાંતિક વાંધો આવી ગયો ? તીર્થની મહત્તા માનવામાં સૈદ્ધાંતિક રીતે શી વિરૂદ્ધતા આવે છે તે સ્થાનકવાસીઓએ બતાવવું જ જોઈએ. પણ બતાવ્યું નથી તેથી સ્થાનકવાસીઓની માન્યતામાં ધર્મ નથી પણ ફક્ત એકાંત આગ્રહ અથવા દુરાગ્રહ જ છે એમ સ્પષ્ટ રીતે સમજાય છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું મુહપત્તિ મુહપત્તિ માટે જૈતાના ત્રણ ક્રિકામાં ત્રણ જુદી જુદી માન્યતાએ ઇં દિગભગ નિશ્ચયને પ્રાધાન્ય આપે છે. તેથી મુહપત્તિને માનતા નથી. શ્વેતાંબરા વ્યવહારને પ્રાધાન્ય આપે છે તેથી તે મુહપત્તિની જરૂરીઆત સ્વીકારે છે, પણ શ્વેતાંબરમાં એ સંપ્રદાય છે...(૧) મૂર્તિ પૂજક અને ( ૨ ) સ્થાનકવાસી. ત્રીજો તેરાપથ છે . પણ તે સ્થાનકવાસીમાંથી જ નીકળેલા હાઈ તે સ્થાનકવાસી પ્રમાણે જ મુહપત્તિ સબંધી માન્યતા ધરાવે છે. આ બન્ને સોંપ્રદાય મુહપત્તિ માટે જુદી જુદી માન્યતા ધરાવે છે. મૂર્તિ પૂજક મુહપત્તિને હાથમાં રાખી જરૂર પડયે તેના ઉપયાગ કરવા એમ હાલ માન્યતા ધરાવે છે. સ્થાનકવાસી મુહપત્તિ અહેારાત્ર માઢે બાંધી રાખવાની માન્યતા ધરાવે છે. સ્થાનકવાસી મુનિઓએ પેાતાની માન્યતા સિદ્ધ કરવાના અતિરેકમાં જુદા જુદા પુસ્તકા બહાર પાડી તેમાં તીથંકર ભગવાનના મુહપત્તિ સહિતના ચિત્ર ખનાવી તેમના પુસ્તકામાં છપાવ્યાં તેમજ પ્રાચીન કાળમાં થઈ ગયેલા પ્રસિદ્ધ મુનિવરોનાં પણ ચિત્ર બનાવી તે ચિત્રા તેમના પુસ્તકામાં છપાવ્યા. સ્થાનક્વાસી મુનિએ એ રીતે ઉત્સત્ર પ્રરૂપણા કરતાં જાય અચકાયા નહિ, કારણ કે તીર્થંકર ભગવાના સંપૂર્ણ રીતે અચલક હાય છે એ સૂત્ર-સિદ્ધ હકીકત છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ મૂળ ન કર્મ અને ત્યારે મૂર્તિપૂજક મુનિઓએ, શું તીર્થકર ભગવાને તેમના મુખ પર મુહપતિ દેરાથી બાંધી રાખતા હતા? એવો પ્રશ્ન કરી મુહપતિ હાથમાં રાખવાની છે અને મોઢે બાંધી રાખવાની નથી પણ હાથમાંની મુહપત્તિને જરૂર પડશે મોઢા આડી રાખીને ઉપયોગ કરવાનું છે એમ પ્રતિપાદન કરનારાં પુસ્તકો છપાવ્યા. તેના જવાબમાં સ્થાનકવાસીઓએ એવા મૂર્તિપૂજક લેખકોને ચારિત્રભ્રષ્ટ કહી અનેક વિશેષણોથી તેમને બદનામ કરનારાં લખાણો તેમના પુસ્તકોમાં લખી સાથે સાથે મુહપત્તિ બાંધી રાખવી એ જ સાચે નિયમ છે એમ પ્રતિપાદન કર્યું. તેમાં પણ તેમની એક દલીલ તો ખરેખર હાસ્યાસ્પદ દેખાય છે, કારણ કે તે દલીલ તેમની જ વિરૂદ્ધ જાય છે, તેઓ કહે છે કે મૂર્તિ પૂજકોના શાસ્ત્રોમાં મૃત મુનિના દેહને મુહપત્તિ બાંધવાનું લખેલું છે. એટલે મુહપત્તિ કાયમ બાંધી રાખવાનું પૂરવાર થાય છે. પરંતુ મૃતના મોઢા ઉપર મુહપત્તિ બાંધી દેવાનું કહ્યું છે એ જ સાબિત કરી બતાવે છે કે પહેલાં મુહપતિ બાંધેલ નહતી. એટલે કે બાંધી રાખવામાં આવતી નહતી. આ છે તર્કને ઊંધે ઉપયોગ આમ બન્ને પક્ષ તરફથી અનેક રીતે તર્કબાજીએ ગલાવીને પિતાપિતાના મતની પુષ્ટિ કરનારા લખાણે દલીલ કરી છે, પણ ખૂબીની વાત એ છે કે એ બન્ને પક્ષના બધા લેખકોએ ફક્ત પોતાની માન્યતાના જ ગાણું ગાયા છે પરંતુ કોઈએ સત્ય શોધવાની મહેનત કરી નથી તેમજ તેને સમન્વય કરવામાં તેમનું ચિત્ત લગાડયું નથી. - “હું સાચો છું” એવી જાતને મહાગ્રહ બન્ને પક્ષોએ પકડી રાખે તેને બદલે તેઓએ સમાધાનકારક સમન્વય કરવામાં ચિત્ત લગાયું હોત તો કયારનું એ સમાધાન થઈ ગયું હતું અને એકતામાં એક પગલું આગળ વધી શકાયું હેત. * સમાધાનની ઇચ્છા હોય તે સમાધાનના ઘણું રસ્તા નીકળી શકે Page #98 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૫ જ, ફક્ત સમાધાનની ઇચ્છા જોઈએ. પણ પિતાના મતને એકાંતથી પકડી રાખવાનો આગ્રહ ન જોઈએ. મતાગ્રહથી કેઇકાળે મિક્ષ નથી પણ મતાગ્રહથી ભવબ્રમણને વધારે જ છે. એટલું જે સ્થાનકવાસીઓ તેમ જ મૂર્તિપૂજકે ધ્યાનમાં રાખે તે વિધને ઠેકાણે એકતા આવીને ઉભી રહે તેમાં જરાય સંશય નથી.' સમન્વય ખરું કહીએ તે આ એક નજીવો વિરોધ છે. તે વિરોધ ટળે અને બન્ને વચ્ચે સંતોષકારક સમાધાન થાય તેવી અભિલાષાથી, હું મારી અલ્પમતિ પ્રમાણે સમન્વય માટે નીચે પ્રમાણેની મારી સૂચના બને પક્ષની વિચારણા માટે મૂકું છું. મુહપત્તિને ઉદ્દેશ બોલતી વખતે વાયુકાય જીવોની રક્ષા કરવાને છે. એટલે કે મુહપત્તિ એ અહિંસા પાલનની તાલિમ માટે છે અથવા તે યતને જાળવવાની તાલિમ માટે છે. જેમ મુહપત્તિ માટે ત્રણ જાતની માન્યતા છે તેમ તેના સમન્વય માટે પણ ત્રણ વિભાગ પાડી શકાય. મુહપત્તિ એ એક આચાર ધર્મ છે અથવા તે વ્યવહાર છે. જુદી જુદી કક્ષાના બધા મુનિઓ માટે એકસરખે કડક નિયમ હોઈ શકે નહિ કારણ કે બધા મુનિઓ એકસરખી કક્ષાના હોતા નથી પણ જુદી જુદી કક્ષાના હોય છે. એમ તે દરેક મુનિની કક્ષા જુદી કહી શકાય પણ સમુચ્ચય રીતે તે કક્ષાના ત્રણ વિભાગ પાડી શકાય. તે નીચે પ્રમાણે (૧) જેઓ ઉપયોગ જાળવવા અને યતના પાળી શકવા અશક્ત હોય તેમણે અહોરાત્ર કાયમ મુહપત્તિ મુખ પર બાંધી રાખવી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ७० મૂળ જૈન ધમ અને (૨) જેઓ ઉપયાગ રાખવામાં સતત નગૃત રહી શકે છે તે સુહપત્તિ હાથમાં રાખી જરૂર પડયે બરાબર ઉપયાગ કરે. (૩) જેઓ નિરતરસપૂર્ણ પણે ઉપયેાગવત રહે છે અને જેએ અચેલક છે તેઓને મુહપત્તિની જરૂર નહિ. (૧) મુનિપણાની શરૂઆતમાં સ`વ્યવહારમાં યત્નાપૂર્વક ખેલવા જેટલી જાગૃતિ રાખી શકાય નહિ તે સમજી શકાય તેવી વાત છે. અને તેથી તેવા મુનિ માટે કાયમ મુહપત્તિ બાંધી રાખવાના નિયમ રાખવામાં આવે તે તે તેને માટે લાભકારક જ ગણાય, તેમ જરૂરને પણ ગણાય. (૨) ત્યાર પછી અભ્યાસ વધતાં મુનિમાં વિશેષ જાગૃતપણુ આવે અને તેથી તે ખેલવા વગેરેના પ્રસંગેાએ મુહપત્તિ મેઢા આગળ રાખવાનું ચૂકે નહિ. તેવા જાગૃત મુનિવર મુહપત્તિ હાથમાં રાખે તે પણ તેમને કેઈ જાતને બાધ નડે નહિ. અને જ્યારે તેમના બન્ને હાથ રોકાયલા હોય ત્યારે તેમણે પણ મુહુપત્તિ માઢે બાંધી રાખવી. જેમકે વ્યાખ્યાન વખતે બન્ને હાથ રોકાયલા રહે. સ્વાધ્યાય વખતે વાંચવા લખવામાં બન્ને હાથ કાયલા હાય. ગાચરી વખતે અન્ને હાથ રોકાયલા હોય. ડિલ જતી વખતે બન્ને હાથ રોકાયલા હાય. પડિલેહણ કરતી વખતે બન્ને હાથ રોકાયલા હાય. બન્ને હાથ શકાયલા હોય ત્યારે કાઈ પણ કારણે ખેલવાની જરૂર પડે તેથી તે વખતે મુહપત્તિ ખાંધેલ ન હોય તે જયણા સચવાય નહિ. માટે તેવા વખતે મુહુપત્તિ બાંધી રાખવી તે જરૂરનું કહેવાય, મુહુપત્તિ એ સાધુના લિંગ અથવા ચિન્હ તરીકે છે માટે તે આંધી રાખવાની જ જરૂર છે એમ દલીલ છે. તેનું સમાધાન સાધુનું ચિન્હ બતાવવાનું તે અન્ય ધર્મી માટે જ ખાસ કરીને હાય. સ્વધર્મી Page #100 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૫ તો સૌ કોઈ જાણતા જ હોય કે આ અમારા મહારાજશ્રી છે. અને મુનિની ઓળખાણ મુહપત્તિથી પડે એમ દલીલ છે. પરંતુ મુહપત્તિ સિવાય પણ મુનિ તેમના વેષથી જૈન સાધુ તરીકે ઓળખાઈ શકે છે. બીજું આવી ઓળખાણને પ્રસંગ તે મુનિ બહાર નીકળે ત્યારે જ આવે. અને બહાર નીકળતી વખતે મુનિએ મુહપત્તિ બાંધી રાખવાને નિયમ હોય તે પછી તે સંબંધને વાંધે રહે નહિ. (૩) જેમનું હૃદય સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ કરુણાથી ભરપૂર છે. જેઓ સૂક્ષ્મણિંસા કરવાથી ડરે છે એટલું જ નહિ પણ અનિચ્છાએ ય સૂક્ષ્મ હિંસા થઈ જતાં હૃદયમાં દુઃખ ધરે છે. જેઓ નિરંતર યત્ના જાળવવામાં સાવધાન છે અને જેઓ સદાયે આત્મસ્વરૂપની ભાવનામાં લીન રહે છે તેમને મુહપત્તિની જરૂર નથી એમ ગણવું. આ સમન્વયમાં પણ એક વિરોધ તે કાયમ રહેશે. જેમ અલકને જ સાધુ માનનારા સલકને સાધુ માનતા નથી તેમ મુહપત્તિને જ સાધુનું ચિન્હ માનનારાએ અચલકને સાધુ તરીકે સ્વીકારશે નહિ, આ બન્ને વિધો તો કાયમ રહેવાના. એ વિરોધ ન ધર્મની એકતા થશે ત્યારે જ ટળશે. એકતા ઈચ્છનારે તે તત્ત્વ સમજવું જોઈએ અને તત્ત્વને માન આપી વર્તવું જોઈએ. મુહપત્તિ માટે તત્વ તે એ છે કે – પુણ્ય કે પાપ બન્ને કર્મને આધાર છના ભાવ ઉપર છે. ભાવ ખરાબ ન હોય, હિંસાની વૃત્તિ ન હય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પ્રત્યે પણ દયાભાવ વર્તતે હેય ત્યારે જીવને તેની સ્વાભાવિક ક્રિયાથી પાપ લાગી શકે નહિ. બાલવું એ સ્વાભાવિક ક્રિયા છે. અને મુનિ તે જરૂર પૂરતું જ બેલે અને તે પણ ધર્મને, સત્યને અનુસરીને જ બેલે. મુનિમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ મૂળ જે ધર્મ અને સર્વ જીવ પ્રત્યે દયાભાવ જ વતતે હેય તેથી મુનિની સ્વાભાવિક ક્રિયાથી તેને પાપ લાગે નહિ. પરંતુ જીવને અનાદિકાળથી હિંસાને અભ્યાસ ચાલ્યો આવ્ય છે. તેથી ઘણા પ્રયત્ન પછી, ઘણું તાલિમ પછી જ તેના ભાવ દયાપૂર્ણ બની શકે. તેથી શરૂઆતમાં મુનિને અહિંસાની તાલિમ આપવાની જરૂર રહે છે. તે તાલિમના એક સાધન તરીકે મુહપત્તિ છે. મુનિને જ્યાં સુધી યતના જાળવવાને અભ્યાસ ન હોય, બલવાની જરૂર પડયે મુખ આડી મુહપત્તિ રાખવા જેટલી જાગૃતિ આવી ન હોય તેને માટે મુહપત્તિ વિશે કલાક મુખ પર બાંધી રાખવી જરૂરની ગણાય. અભ્યાસથી બેલતી વખતે મુહપતિ મોઢા આગળ રાખવા જેટલી જાગૃતિ આવી જાય ત્યારે મુનિ મુહપત્તિ હાથમાં રાખી શકે અને બેલતી વખતે મોઢા આગળ રાખી શકે. અને મુનિ જ્યારે ઉત્કૃષ્ટ અધ્યાત્મ દશામાં આવી જાય, ત્યારે તેમનામાં સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ દયાભાવ જ વર્તતો હોય ત્યારે પછી તેમને મુહપત્તિ રાખવાની જરૂર ગણાય નહિ. તીર્થકર ભગવાન દીક્ષા લીએ ત્યારથી જ તેઓ મુહપત્તિ રાખતા નથી. કારણ કે છશ્વસ્થ અવસ્થામાં પણ તીર્થકર ભગવાનમાં સંપૂર્ણ કરુણભાવ વર્તતો હોય છે, સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર સર્વ છો પ્રત્યે ભગવાનમાં એકસરખે કરુણાભાવ વર્તતે હોય છે તેથી તેમને મુહપત્તિની જરૂર રહેતી નથી. પિતાનું હિત ઈચ્છનારે તો હમેશ આ વાત ધ્યાનમાં રાખવી - જઈએ કે, રાગદ્વેષ ભાષાના પુગળ, વાદ, લિંગ, શરીર, ઉપકરણ એ Page #102 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્ર પ્ર. ૫ - - સર્વ પરવસ્તુ છે અને જડ છે, સ્વવસ્તુ તે કેવળ ચૈતન્યઘન આત્મા જ છે. પરવસ્તુ એટલા પુરતી જ માનવાની છે કે તેને ઉપયોગ થઈ શકે તે કરીને સ્વવસ્તુ પ્રાપ્ત કરવી. સ્વવસ્તુ પ્રાપ્ત કરવામાં મદદગાર થવાને બદલે આડખીલ રૂ૫ થતી પરવસ્તુ ત્યાજ્ય છે, આવી સમજ જ્યાં હોય ત્યાં ટંટા કે ગાળાગાળી, નિંદા કે વિતંડાવાદ હેવા સંભવે જ નહિ. પિતાને અને જગતને ઉદ્ધાર એવા પુરુષોથી જ થઈ શકે. અહેહે કેવું આશ્ચર્ય છે કે જે વીતરાગ પ્રભુની વાણી સાંભળવાથી સિંહ અને બકરી, વાઘ અને મનુષ્ય સર્વ એક પાસે એક બેસવા છતાં સ્વાભાવિક વૈરભાવ ભૂલી જતા અને બંધુતા તથા શાન્તિ અનુભવતા, તે જ વીતરાગની વાણીને આજે કલહ ટંટાનું હથીઆર બનાવવામાં આવે છે, અને તે છતાં એમ કરનારા પિતાને વીતરાગના પુત્ર કહેવડાવે છે, રે એકના એક પુત્ર (The only heirs) કહેવડાવે છે ! વિવેકી પુરુષએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સત્યને છેવટને અને ચેકકસ નિર્ણય તે અતીન્દ્રિય જ્ઞાન સિવાય થઈ જ શકે નહિ; અને અતીન્દ્રિય જ્ઞાન રાગદ્વેષની ગેરહાજરીમાં જ થઈ શકે છે. બાકી તો અતીન્દ્રિય જ્ઞાનવાળા મહાત્માઓએ કથેલા એકેક વચનના અનતા અર્થ થાય છે. જેવી અર્થ કરનાર માણસની યોગ્યતા તેવો તે અર્થ કરે. વધારે કે ઓછો અપૂર્ણ અને વધારે કે ઓછો દોષિત અર્થ કરે. સપૂર્ણ અને દેષરહિત અર્થ તો સ્વાનુભવી-અતીન્દ્રિય જ્ઞાનવાળે મનુષ્ય જ કરી શકે. આવું સમજનારો માણસ કોઈ દિવસ બીજાના અર્થ (Interpretation) માટે ટંટા કરવા તૈયાર થશે નહિ. અતીન્દ્રિય જ્ઞાનીઓ જેટલું જાણે છે તેટલું સર્વ ભાષામાં લાવી શકતા નથી, અને જેટલું તેઓ કહી શકે છે તેને અનંતમો ભાગ પણું સાધારણ મનુષ્યો સમજી શકતા નથી. અને તે છતાં આજકાલના Page #103 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને બાળજી, જેઓ નથી જાણતા પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના મૂળ તત્ત કે નથી જાણતા ભાષાને નિયમે, પણ અતીન્દ્રિયજ્ઞાનીને કથનનું ખરૂ અને સંપૂર્ણ રહસ્ય સમજવાને બેટો ફાંકો ધરાવે છે; આહા કેવું તૂત! એક પિતા પિતાના નાનામોટા પુત્ર વચ્ચે કલહ જોઈ ખુશી થાય નહીં; દેવ ગમે તેને હોય તો પણ પિતા તો કલહની પહેલ કરનાર પુત્રને તેમ જ તે વખતે સહિષ્ણુતા નહિ બતાવી શકનારા બીજા પુત્રને–એમ બન્નેને કપૂત જ કહેશે. એ જ ન્યાયે (વ્યવહારથી) મહાવીર પિતા પિતાના સંસાર પુત્ર માટે એમ કહે. ખા પુત્ર તે છે કે જે પોતાના પિતાના બીજા પુત્રને માત્ર બંધુ જ નહિ પણ આત્મવત માને છે અને તેને અપરાધ થવા છતાં ઉદાર દિલથી અને ચુપકીથી તેને ક્ષમા ઉપરાંત બને તેટલી સેવાબુદ્ધિથી તેની મતિ સુધારવા કેશિશ કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકષ્ણુ હ જૈન ધર્મમાં એકતાની જરૂર હું અગાઉ જાહેર કરી ચૂકયે। છું તે પ્રમાણે હું કાઈ પણ એક સંપ્રદાયના ચુસ્ત અનુયાયી નથી. પણ શુદ્ધ જૈન ધર્મના અનુયાયી છે અને શુષ્ક જૈન ધર્મના જ અનુયાયી રહેવા ઈચ્છું છું. એટલે મને કોઈ પણ સંપ્રદાય તરફ઼ે પક્ષપાત કે રાગ નથી તેમ કાઇના પશુ તરફ દ્વેષ નથી. શુષ્ક જૈન ધર્મ, તત્ત્વ, સિધ્ધાંત જાણવા સમજવા માટે દરેક જૈન સંપ્રદાયનું સાહિત્ય, ખાસ કરીને એકબીજાથી વિરુધ્ધ પડતું સાહિત્ય વાંચવુ જોઇએ. મારા એવા સ્વતંત્ર અધ્યયન, વાંચન, મનન, ચિંતનથી મને જે કંઈ નવું જ્ઞાન પ્રાપ્ત થયું તેના ફળ રૂપે આ પુસ્તક છે. તેની અંદર મારા કથનની પુષ્ટિ માટે જરૂરના પ્રમાણેા આપ્યા છે. છતાં તેમાં ક્યાંય પણ મારી ભૂલ થઇ હાય તા તે મને જણાવવાની મારી વિનંતિ છે. મારી ભૂલની ખાત્રી થયે તે હું હંમેશાં સુધારવાને તૈયાર છું. શુદ્ધ જૈન ધમ એક જ છે છે એ તે સર્વમાન્ય વાત છે કે શુદ્ધ સાચા જૈન ધર્મ એક જ હતા અને એક જ રહેશે, ભગવાન તીર્થંકર દેવાએ એક જ શુદ્ધ ધમ પ્રરૂપ્યા છે. તેમાં કાઈ પણ સંપ્રદાય પ્રરૂપ્યા નથી. એટલે કે સપ્રદાયવાદ એ શુદ્ધ જૈન ધર્મ નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ ७६ મૂળ જૈન ધર્મ અને એટલે કાઈ પણ સંપ્રદાય પાતે શુદ્ધ જૈન ધર્મ હોવાના દાવા કરી શકે જ નહિ. અને એવા દાવા કરનાર પાતે પાતાનું અનુાન જ પ્રદર્શિત કરે છે એ ચોક્કસ વાત છે. કારણ કે સપ્રદાય એટલે એકાંતવાદ અને શુદ્ધ જૈન ધર્મી એટલે અનેકાંતવાદ, જૈન ધર્મના દરેક ક્રિકા અનેકાંતવાદ એ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત છે એમ તે કબૂલ કરે જ છે. છતાં વિચિત્રતા એ છે કે દરેક ફિરકા પોતાની માન્યતાને એકાંત આગ્રહથી પકડી રાખે છે. માન્યતાના સવાલ આવે ત્યાં દરેક ફિરકા અનેકાંતવાદને તિલાંજલી આપે છે! શુદ્ધ જૈન ધર્મને દૂર રાખે છે અને પાતાની માન્યતા શુદ્ધ જૈન ધર્મ પ્રમાણે ખેાટી હાય તા પણ તે માન્યતા છેાડવાને તૈયાર નથી એમ સ્પષ્ટ રીતે જાહેર કરે છે! આગળના વખતમાં અહંભાવથી, અભિમાનથી કે અજ્ઞાનતાથી એકાંતવાદના આશ્રય લઈ ને ભલે ગમે તેટલા સપ્રદાયા, ફ્રિકા, ગ વગેરે ભેદો જૈનધમ માં પડી ગયા છે. પરંતુ આજે જમાને એકતાના છે. એટલે આ બધા છુટા પડેલા સંપ્રદાયાએ એકતા કરવી જ જોઈશે. નહિંતર એકબીજાની હરીફાઈમાં, અદેખાઈમાં, દ્વેષમાં કે અહંભાવમાં રહેવાથી દરેક સૌંપ્રદાયને નુકશાન થતુ જ રહેશે. દરેક સપ્રદાયની સંખ્યા ઘટતી જ જશે અને છેવટે નામ માત્ર જ રહેશે. જૈનધમ આ પાંચમા આરાના અંત સુધી રહેવાને છે એ ભગવાનના વાકચ ઉપર શ્રદ્ધા રાખી નિષ્ક્રિય એસી રહેવું એ આત્મઘાતક છે. ધર્મના ભાગલા પડતા જોઈ ને કે પડેલા છે તે નિભાવીને શાંત બેસી રહેવુ એ આત્મધાતક છે. કારણ કે તેથી તે। જૈનધમી ઓની સંખ્યા ઘટતી જ જવાની, જૈનધમ ભલે પાંચમા આરાના અંત સુધી ચાલુ રહે પણ તે વખત સુધી જૈનધર્મ પાળનારા મોટી સંખ્યામાં હોય એ જોવાનું, એમ કરવાનું આપણું કર્તવ્ય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ હાલના સમયે પ્ર. ૯ ૭૭ અને તેથી સંપ્રદાયમાંના મતભેદ મટાડવાની કે બને તેટલા મતભેદ ઓછા કરવાની કોશિશ કરવી તે દરેક જૈનનું પહેલું કર્તવ્ય છે. એકતાને અર્થ અહીં એક્તાને વ્યવહારિક એકતા અથવા બાહ્ય એકતા જે અર્થ લેવાને નથી. પણ ધર્મની એકતાને અર્થ લેવાને છે. કારણ કે જૈનધર્મ એક જ છે. સંપ્રદાયવાદને કાયમ રાખવાથી શાબ્દિક એક્તા આવી શકે, બાહ્ય એક્તા આવી શકે પણ આંતરિક એકતા કે જે સાચી એકતા છે તે આવી શકે જ નહિ. શાબ્દિક કે બાહ્ય એકતાથી ધર્મમાં શાંતિ કદી આવી શકે જ નહિ. કારણ કે મનુષ્ય સ્વભાવ જ એ છે કે તે સંપ્રદાયવાદથી પ્રેરાઈને પ્રસંગેપાત કલહ, કંકાશ, ઝઘડા કર્યા વિના રહે જ નહિ, એક્તાની વાત કરવા છતાં જુદા જુદા સંપ્રદાયમાં અવારનવાર ધાર્મિક ઝઘડા થયા જ કરે છે તે મારી વાતની સાબિતી છે. જ્યાં સુધી અંતકરણમાં સત્ય સમજાય નહિ. સત્યની પ્રતીતિ થાય નહિ ત્યાં સુધી કોઈ માણસ એકતાના પંથે પળી શકે નહિ. તેથી ધાર્મિક એકતા માટે પણ શુદ્ધ મૂળ સત્યધર્મની જાણકારી થવી જોઈએ. શુદ્ધ ધર્મ સમજવા માટે સંપ્રદાયવાદની ખામીઓ, બેટી માન્યતાઓ પણ બતાવવી જ પડે. સંપ્રદાયવાદીઓને તેમની ખામીઓ, અને બેટી માન્યતાઓ જાહેર રીતે બહાર આવતાં ઉગ થાય તે સ્વાભાવિક છે. પણ તેથી શુદ્ધ ધર્મની વાત ખેતી કરી શકતી નથી. પરંતુ એક્તા કરવા માટે દરેક સંપ્રદાયમાં જે જે ખેટી માન્યતાઓ ઘુસી ગઈ હોય તે તે માન્યતાઓ સિદ્ધાંતથી, અનેકાંતવાદથી, તર્કથી, શોધખોળથી વગેરે રીતે ખેટી પૂરવાર થાય તે માન્યતાઓને તે સંપ્રદાયે છોડવા તૈયાર થવું જ જોઈએ, તેમજ Page #107 -------------------------------------------------------------------------- ________________ ७८ મૂળ જૈન ધર્મો અને જે જે માન્યતા સાચી પુરવાર થાય તેને અપનાવવા તૈયાર વુ જોઇએ. ક્ષરણ કે એ રીતે જ શુધ્ધ ધર્મ શું છે તે સમજી શકાય અને તેથી એકતા કરી શકાય. દાખલા તરીકે હું મારી જ વાત કરૂં. હું સત્યાથી` છું. હું શુદ્ધ જૈન ધર્મના જ અનુયાયી રહેવા માગું છું. પરંતુ મારી માન્યતા એ હતી કે મૂર્તિને માનવી એ જૈન ધર્માંમાં નહિ દર્શાવેલું કાર્ય છે. હવે સ્મૃતિને માનવી એ જૈન ધર્મ વિરુદ્ધનું કાર્ય નથી એમ સિદ્ધાંતથી, પ્રમાણુથી, શાધખેાળથી સાબિત થાય તા મારે તે પ્રમાણે માનવું જ જોઈ એ. હું સત્યને ન સ્વીકારૂં તે। હું હઢવાદી, દુરાગ્રહી કે મતાગ્રહી કહેવાઉં. તે જ પ્રમાણે તીર્થંકર ભગવાને પ્રરૂપેલા શુદ્ધ જૈન ધર્મના અનુયાયી રહેવા ઇચ્છતા મુમુક્ષુઓએ મતભેદના દરેક વિષયમાં જે જે સત્ય તરીકે પૂરવાર થાય તે સત્ય તરીકે સ્વીકારવું જ જોઈ એ અલબત્ત જે સંપ્રદાયવાદને જ અથવા મતાગ્રહને જ ચુસ્તપણે વળગી રહેવા માગતા હોય તેમને માટે કાંઇ કહેવાતુ જ નથી, હું તો મતાગ્રહથી મેાક્ષ નથી પણ ભવ ભ્રમણ છે એમ જ માનું છું. તે હવે સૌથી પહેલાં ધર્મ એટલે શું એ આપણે સમજવુ જોઈએ. જીવને ઊંચે ધરી રાખે તે ધર્મ અથવા જીવની ઉત્ક્રાંતિ કરીને, ઉત્ક્રાંતિ કરાવતા કરાવતા તેને મેાક્ષ સુધી પહોંચાડે તે ધમ કહેવાય. ધર્મના બે પ્રકાર ભગવાને એવા ધમ બે પ્રકારના કહ્યો છે—(૧) વ્યવહાર ધર્મ અને (૨) નિશ્ચય ધર્મ. ખરેખર પરમાર્થ ભૂત । નિશ્ચય જ છે. નિશ્રય ધર્મ જ મેાક્ષની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ અનાદિકાળથી કમથી બધાયેલા આત્મા એકદમ નિશ્ચય ધર્મોંમાં આવી શકતા નથી. અલખત્ત, Page #108 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૬ ૭૯ વલ્લે અપવાદ પણ બની જાય છે. પરંતુ તેવા અપવાદ સિવાય સામાન્ય રીતે વ્યવહાર ધર્મનું અવલંબન લઈને જીવ નિશ્ચય ધર્મમાં પહોંચી શકે છે. માટે ભગવાને વ્યવહાર ધર્મનું અવલંબન લઇને ધીરે ધીરે ઊંચે ચડીને નિશ્વય ધર્મમાં આવવાનું કહ્યું છે. નિશ્ચય તરફ લક્ષ રાખીને જ વ્યવહાર ધર્મ પાળવાને છે અને એમ કરવાથી જ નિશ્ચય તરફ પહોંચાય છે. નિશ્ચય દષ્ટિ હૃદય રાખી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે છે, ભવસાગરને પાર. –શ્રીમદ્દ યશવિજયજી નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નેય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય. – શ્રીમદ્ રાજચંદ્ર (આત્મ સિદ્ધિ) વ્યવહાર ધમમાં મતભેદ - નિશ્વય ધર્મ સંબધી જૈનેના કોઈપણ સંપ્રદાયમાં મતભેદ નથી. પણ વ્યવહાર ધમમાં મતભેદ છે. આપણે અત્યારે વેતાંબરના જે સંપદા, મૂર્તિપૂજક અને સ્થાનકવાસીને મતભેદ સંબંધી થડે વિચાર કરીશું. તેમને મુખ્ય વિરોધ અથવા મેટે વિરોધ મૂર્તિ પૂજા સંબંધી છે. બીજા વિરે મુહપત્તિ, તીર્થક્ષેત્રે વગેરે વિષે છે. વેતાંબર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એ બન્ને પક્ષ મૂર્તિપૂજાને જ વિરોધ તરીકે ગણે છે. પરંતુ મૂર્તિ અને મૂર્તિપૂજા એ બને જુદા જુદા વિષય છે. માટે તે બન્ને વિષયની જુદી જુદી છણાવટ કરવી જોઈએ. મુનિશ્રી જ્ઞાનસુંદરજીના બે પુસ્તકો-(૧) મૂર્તિ પૂજાકા પ્રાચીન ઈતિહાસ અને (૨) શ્રીમાન લંકાશાહ--તે પુસ્તક વાંચ્યા પછી તે સંબંધી મારા સ્વતંત્ર અભ્યાસ તથા ચિંતન અને મનનથી મને જણાયું Page #109 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને કે આ સંબંધી સ્થાનકવાસીઓએ હજુ ઘણું ઘણું વિચારવા જેવું છે. તેથી મને જણાયું કે મારા વાંચન મનનના ફળ તરીકે મારા જે વિચારે થયા છે તે મારે જાહેર કરવા જોઈએ કે જેથી સત્યાથી મુમુક્ષ વાંચકે યથાર્થ વસ્તુ સ્થિતિ ધ્યાનમાં લઈને તેઓ પિતાની મેળે જ સત્ય શું છે તેને નિર્ણય કરી શકે. અલબત્ત, સંપ્રદાય માહથી પ્રેરાઇને કેઈ, મૂર્તિપૂજકને અજ્ઞાન પુરંદર કહી કે એવું બીજુ યતદ્ધા બેલી, તેનો તિરસ્કાર કરવામાં આવે કે મૂર્તિ મુજને હિંસાધમો કરી તેમનો તિરસ્કાર કરવામાં આવે, એમ તિરસ્કાર કરે તો સહેલો છે પણ આવા તિરસ્કારથી તે તિરસ્કાર કરનાર પોતે જ મહા મહા કષાયી છે એટલું તે તે પોતે જ પોતાની મેળે સાબિત કરી આપે છે અને તીવ્રકષાયનું ફળ શું છે તે તે જન સિદ્ધાતિ સ્પષ્ટ રીતે બતાવેલું છે જ. દલીલને જવાબ દલીલથી જ હેય એટલું જ નહિ પણ જેટલું સાચું હોય તેને સ્વીકાર પણ કરવાને હેય જ સત્યને સ્વીકારે તે જ સાચે જન કહેવાય. પણ દલીલ કર્યા વિના વિતંડાવાદથી કોઈ પણ જવાબ આપવામાં આવે કે કેઈને ઉતારી પાડવામાં આવે તે જૈન નામધારી શ્રાવકને મેગ્ય પણુ ગણાય નહિ એટલે પછી તે સાધુને ગ્ય તો ન જ હોઈ શકે. સત્યાથી મુમુક્ષુ જે સંપ્રદાયવાદને, એકાંતવાદને કે મતાગ્રહને ઝેર સમાન ગણે છે તે તે બન્ને બાજુની દલીલો વિચારીને તટસ્થ ભાવથી પિતે પિતાની મેળે જ સત્ય શું છે તેને નિર્ણય કરવાનું પસંદ કરશે, અને જે વસ્તુને નિર્ણય પોતે ન કરી શકે તેને કેવળીગમ્ય રાખશે. પરંતુ તે નિશ્ચિત રીતે કેઇ૫ણ તરફ ઢળી પડશે નહિ, એમ માનીને હું અત્રે મારા વિચારે પ્રગટ કરું છું, Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું મૂર્તિનું અસ્તિત્વ મૂર્તિ એ મુખ્યત્વે ભાવને વિષય છે ત્યારે મૂર્તિપૂજા એ મુખ્યત્વે બાહ્યાચારને વિષય છે. તેથી પહેલાં આપણે મૂર્તિસંબંધી જ વિચાર કરીશું. અને તે વિચારાઈ રહ્યા પછી મૂર્તિપૂજાનો વિચાર કરીશું. અહીં આપણે મૂર્તિ એટલે તીર્થકર ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમાની જ વાત કરીએ છીએ એમ સમજવાનું છે. મૂતિ, પ્રતિમા, પ્રતિબિંબ, ચિત્ર, ફેટ, છબી વગેરે પર્યાયવાચી શબ્દ છે. સ્થાનકવાસીઓની માન્યતા સ્થાનકવાસીઓની માન્યતા એવી છે કે પ્રાચીનકાળમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું અસ્તિત્વ જ નહોતું. અને તેથી આપણે સમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું નામનિશાન પણ નથી. માટે મૂર્તિ કે મૂર્તિપૂજા એ ધર્મ વિરુદ્ધનું કાર્ય છે. પહેલાં તે સ્થાનકવાસીઓ એમ જ માનતા હતા કે મૂતિ અને મૂર્તિપૂજા ઘણું અર્વાચીન કાળથી શરૂ થઈ છે. પણ તે કાળ કયો તે નિશ્ચિત રીતે કઈ કહી શકતું નહતું. અને હજુસુધી પણ કોઈ નિશ્ચિત રીતે કહી શક્યું નથી. કારણ કે તે વાતની તેમને ખબર જ નથી. પરતુ જેમ જેમ શેખેળે થતી ગઈ તેમ તેમ તે અર્વાચીન કાળની મર્યાદા સ્થાનકવાસીઓ તરફથી લંબાવાતી ગઈ. અને થડા વર્ષ પલ્લાં શોધખોળ ઉપરથી મૂર્તિ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ મૂળ જૈન ધર્મ અને વિદ્યમાન હતી એમ સાબિત થતાં સ્થાનકવાસીઓને તે પ્રમાણે માનવું પડયું છે. મૂર્તિના વિચાર માટે ત્રણ મુદ્દા એટલે મૂતિ સંબંધી આપણે વિચાર કરવાનું કે નક્કી કરવાનું એ છે કે – (૧) મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ. . (૨) પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ. (૩) સૂરોમાં મૂર્તિને ઉલ્લેખ કે ઉલ્લેખ છે કે નહિ. આ મુદ્દાઓ જાણવાથી કોની માન્યતા સાચી છે એ નકકી કરી શકાય. એટલે આપણે આ ત્રણેય મુદ્દાઓ એક પછી એક તપાસીશું. દેવલોકમાં શાશ્વતી મૂર્તિઓ દેવલોકમાં તેમજ નંદીશ્વર વગેરે સ્થળોએ પર્વત ઉપર શાશ્વતી મૂતિઓ છે અને દેવદેવીઓની તે મૂર્તિઓની પૂજા ભક્તિ કરે છે એ વાત સ્થાનકવાસીઓ માને છે કારણ કે તે વાત સ્થાનકવાસીઓના માન્ય સામાં પણ જણાવેલી છે. એટલે એ વાત ન માને તે તેઓ સૂત્ર જ માનતા નથી એમ કરે. - જેકે સ્થા. ઋષિ સંપ્રદાયના મુનિશ્રી અલખ ઋષિએ તેમના અનુવાદ કરેલા સર્વેમાં એ શાશ્વતી મૂર્તિઓના ઉલેખે છે ત્યાં કેટલેક ઠેકાણે નેંધ મૂકીને તે મૂર્તિઓને કામદેવની મૂર્તિઓ કરાવી છે. પરંતુ એવી નોંધ મૂકતી વખતે તેમણે આગળ પાછળના શબ્દોને સંબંધ તૂટી જાય છે તે વિચાર્યું જ નહિ અને તેથી વિદ્વાને પાસે તેમની ને બેટી છે, સાંપ્રદાયિક મોહથી લખાયેલી છે તે સિદ્ધ થઈ ગયું છે. પરંતુ ખૂબીની વાત તે એ છે કે સ્થાનક્વાસીઓ મોટે ભાગે શાશ્વતી મૂર્તિઓ તીર્થંકર ભગવાનની છે એમ માને છે છતાં મનુષ્પકૃત : Page #112 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૭ ૮૪ મૂર્તિઓને તેઓ માનતા નથી! શાશ્વતી મૂર્તિ માનવાથી ધર્મ વિરુદ્ધતા આવતી નથી તે કૃત્રિમ મૂર્તિ માનવાથી પણ ધર્મ વિરુદ્ધતા આવી ન શકે એ તો એક સામાન્ય બુદ્ધિની સમજની વાત છે. દેવલોકની મૂર્તિ માનવી અને મનુષ્યલોકની મૂર્તિને ન માનવી તેનો અર્થ એ થાય કે એક સમકિતી સ્થા, શ્રાવક મૃત્યુ પામી દેવલોકમાં ઉપજ્યા પછી તે જ જીવ મૂર્તિને માનતો થઈ જાય! શુદ્ધ ધર્મમાં આવી બેવડી માન્યતા હેઈ જ ન શકે. જે જીવ મનુષ્યલોકમાં અને દેવલોકમાં વારાફરતી ઉત્પન્ન થાય ત્યારે તે વારાફરતી તેની માન્યતા ફેરવત રહે તે સમકિતી જ ન કહી શકાય અથવા તેને સાચા ધર્મ જ કહી ન શકાય, કારણકે સાચા ધમી સમકિતી તેની માન્યતામાં ફેરબદલી ન કરે, આ ઉપરથી સમજી શકાશે કે જે લોકે દેવેલેકની મૂર્તિને માનતા હોય તેમણે મનુષ્ય લેકમાં પણ મૂર્તિને માનવી જ જોઈએ, એમ ન કરે તે તેને સાચા શુદ્ધ ધર્મને અનુસરતા નથી એમ ચોક્કસપણે કહી શકાય. - મૂર્તિને માનવી ને પૂજવી તે દેવદેવીઓને છત વ્યવહાર છે એમ કહેવું તે પણ બેઠું છે કારણ કે દેવે મૂર્તિપૂજા વ્યવહાર તરીકે નથી કરતા પણ ધર્મ માટે કરે છે એમ તે સૂત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે જ. અને તે આગળ ઉપર બતાવાશે. મૃતિ એ વ્યવહાર ધર્મ છે મૂર્તિ અને મૂર્તિ પૂજા એ વ્યવહાર ધર્મના વિષ છે એ ધ્યાનમાં રાખવું. એટલે અહીં જે વિચારણું થાય છે તે વ્યવહારને અનુસરીને જ કરવામાં આવે છે. - જ્યાં પાપ છે અથવા જ્યાં મિથ્યાત્વ છે ત્યાં ધર્મ નથી. તો જ્યાં Page #113 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને સુધી મૂર્તિ જીવને પાપ ક્રિયામાં લઈ ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્મમાં લઈ જવાને વધે લઈ શકાય નહિ. તેમ જ મૂર્તિ જીવને મિથ્યાત્વમાં ઘસડી ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્મમાં લેવાને વાં કાઢી શકાય નહિ. ભગવાનની મૂર્તિ ભક્તિ ઉત્પન્ન કરે છે તીર્થકર ભગવાનની મૂર્તિ જીવને પાપમાં તે ખેંચી શકે જ નહિ. એ તો જીવને વૈરાગ્ય કે ભક્તિભાવમાં પ્રેરક બને છે. કારણ કે મૂર્તિના શાંત મુદ્રાવાળા ધ્યાનમય આકારને જેવાથી જેનારના હૃદયમાં પણ વૈરાગ્ય અને ભક્તિ ઉત્પન્ન થાય છે. કોઈ એમ કહેશે કે જેને આ મૂતિ કોની છે એમ ખબર હોય તેને જ તેવા ભાવ ઉત્પન્ન થઈ શકે. પરંતુ અજ્ઞાનીને તેવા ભાવ ઉત્પન્ન ન થાય. તેના જવાબમાં કહેવું જોઈએ કે– અજ્ઞાનીઓ પણ સંસારીના બાહ્ય દેખાવમાં અને સાધુ વેરાગીના બાહ્ય દેખાવમાં ભેદ છે એટલું તે સમજે જ છે. જંગલી લોકો પણ સાધને જોઈને તેમને વંદન નમસ્કાર કરે છે. એ વાત અનેક પ્રાચીન થાઓમાં પણ આવે છે. એનું એ જ કારણ છે કે સંસારીને દેખાવ સાધુના દેખાવથી તદન ભિન્ન છે. અને તેમાં પણ ધ્યાનસ્થ સાધુને દેખાવ ભિન્ન હોય છે એટલું જ નહિ પરંતુ તે પૂજ્યભાવ, ભક્તિભાવ ઉત્પન્ન કરનાર છે. તેથી જ જંગલી લોકો પણ સાધુને તુરત ઓળખી શકે છે. અને તે જ પ્રમાણે અજ્ઞાની જંગલી લો કે મૂતિ’ જોઈને તે મૂર્તિ ભગવાનની છે એમ ન જાણતા હોય તે પણ તે મૂતિ કઈ સંત મહાત્માની છે એમ તે સમજે જ છે. એટલે મૂર્તિ અજ્ઞાનીમ પણ ભક્તિભાવ પ્રેરે છે. તે પછી જ્ઞાની અને સમજુ માણસને મૂર્તિ જોઈને પૂજ્યભાવ, ભક્તિભાવ ઉત્પન્ન થાય છે તેમાં નવાઈ જેવું પણ કાંઈ નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર, ૭ મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી આ પ્રમાણે સ્મૃતિ મનુષ્યને પાપ તરફ્ તા લઈ જઈ શકતી જ નથી પણ ધર્મ તરફ વાળવામાં તે જરૂર નિમિત્ત બની શકે છે. એટલે એ રીતે મૂર્તિને ધમાઁ વિરુદ્ઘ કહી શકાય નહિ. ૫ તીર્થંકર ભગવાન તે મિથ્યાત્વના નાશક છે. એટલે તેમની મૂર્તિ કદી જીવને મિથ્યાત્વમાં પાડી શકે જ નહિ. મૂર્તિમાં શ્રદ્દાતિ એટલે તીર્થંકર ભગવાનમાં શ્રદ્ધાભકિત એ તે સમ્યકત્વનું લક્ષણ છે. એટલે એ રીતે પણ મૂર્તિને ધર્મ વિરુદ્ધની કહી શકાય નહિ. આમ જ્યારે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધની ઠરી શકતી નથી તેમ જ મૂર્તિ ધર્માભાવપ્રેરક થઈ રહે છે ત્યારે તેને વ્યવહાર ધર્મમાં માન્ય રાખવામાં કાઈ જાતના વાંધા રહેતા હેાય એમ જણાતું નથી. સંસાર વ્યવહારમાં મૂર્તિના આદર સંસાર વ્યવહારમાં આપણે જોઈ એ છીએ કે કેાઈ મહાભાગ્યશાળી પુરુષે તેના કુટુબને સમૃદ્ધ બનાવ્યું હોય તે તે કુટુંબ તે ભાગ્યશાળી પુરુષની યાદગીરી માટે તેની રંગીન તૈલચિત્ર છંખી કે ખાવલુ (મૂતિ ) અનાવીને પોતાના ઘરમાં રાખે છે અને દરાજ તેમનાં દર્શન કરી વદન નસસ્કાર કરી તેની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણા મેળવે છે. -3 કાઈ મહાપુરૂષે સમાજ માટે કોઈ ઉત્તમ કાર્ય કર્યું હોય તેા સમાજ તેની યાદગીરી માટે ચિત્ર કે બાવલુ બનાવીને ચેાગ્ય સ્થળે મૂકે છે કે જેથી સૌ તેના દર્શન કરી વદન નમસ્કાર કરી શકે. ગામ કે દેશને માટે કાઈ વીર પુરૂષે શૂરવીરતાનું કામ કર્યું હોય તે તેનું બાવલુ ( મૂર્તિ) પાળીએ કાઈ સારા જાહેર સ્થળે મૂકીને તેની યાદગીરી જાળવી રાખવામાં આવે છે. આવા પાળીઆ કે આાવલા વિનાનું ભાગ્યે જ કાઈ ગામ ખાલી હશે. Page #115 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૬. વ્યાપાર ધંધામાં પણ કઈ મહાપુરૂષે વ્યાપાર ઉદ્યોગ ધંધે ખૂબ ખીલવ્યો હોય તો તેનું પણ ચિત્ર કે બાવલું તેમના ધંધાના મકાનમાં મૂકીને તેને દરરોજ દર્શન કરી, વંદન નમસ્કાર કરી તેની યાદગીરીથી તેના જેવું કામ કરવાની પ્રેરણા મેળવે છે. ” આમ સંસારના દરેક ક્ષેત્રમાં મહાપુરુષોની મૂર્તિ બનાવી, તેમના દર્શન કરી, તેમની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણું મેળવાય છે. - તેવી જ રીતે ધર્મમાં ધર્મના મહાપુરુષ, ધનાયક તીર્થકર ભગવાનની યાદગીરી માટે તેમની મૂર્તિ બનાવી, તેમના દરરેજ દર્શન કરવામાં આવે, ભક્તિથી તેમને વંદન નમસ્કાર કરવામાં આવે અને એ રીતે તેમના જેવા થવાની પ્રેરણા લેવામાં આવે તે તેને પણ એક ધર્મકાર્ય કહી શકાય. અથવા તે પણ એક જાતનો વ્યવહાર ધર્મ જ કહી શકાય. મૃતિ એટલે શું? મૂર્તિ એટલે આકૃતિ, બાવલું, ચિત્ર, ફેટ, છબી, પ્રતિબિંબ અથવા પ્રતિભા. એટલે મૂળનું કોઈપણ જાતનું પ્રતીક. ઉપર કહ્યું તેમ સંસારવ્યવહારમાં મૂર્તિને ખૂબ આદરભાવ છે. આપણે આપણું ઘરમાં પણ આપણા બાપદાદાઓ, વડીલોના ફોટા કે રંગીન ચિત્રને પવિત્ર માનીએ છીએ. વડીલોના ફેટા ચિત્રને જેઈને પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે અને એ ફેટ કે ચિત્રને કઈ ફાડી નાખે. તેના ઉપર કોઈ પણ મૂકે તો તેણે ફોટામાંના વડીલનું અપમાન કર્યું એમ પણ માનીએ છીએ. તેજ પ્રમાણે ભગવાનની મૂતિ એ પણ ભગવાનનું પ્રતીક છે તે ભગવાનના ચિત્ર કે તેમની મૂર્તિની કઈ આશાતના કરે તેણે ભગવાનની જ આશાતના કરી એમ ગણાય. Page #116 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. છ મૂર્તિની હાંસી કરનારા વિચારે મૂર્તિને જડ પત્થર તરીકે ગણી હસી કાઢનારે, અવગણી કાઢનારે એ પણ વિચારવુ જોઇએ કે તેમના વડીલના ફાટા કે ચિત્ર પણ જડ વસ્તુ જ છે, તેના તરફ તમે પૂજ્યભાવે શા માટે જુઆ છે ? વડીલ કરતાં ભગવાન તેા અનંતગણા વિશેષ પૂજ્ય છે તેા તેમની મૂર્તિને કે તેમના ચિત્રને ન માનવુ એમાં ડહાપણ કેવી રીતે ગણાય ? ८७ સ્થા. પુસ્તકામાં ચિત્ર 66 સ્થાનકવાસી આચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજે તેમના “સચિત્ર અનુકપા વિચાર'' નામના પુસ્તકમાં કેશી શ્રમણનું ચિત્ર છાપ્યું છે. શ્રી શંકર મુનિજીએ તેમના સચિત્ર મુખવસ્ત્રિકા ’' મુનિ, પ્રસન્નચંદ્ર રાષિ તથા ગજસુકુમાલ મુનિના છે. શ્રી ચેાયમલજી મહારાજે તેમના “ મહાવીર યાંચા સંદેશ” નામના પુસ્તકમાં ભગવાન મહાવીરનું ચિત્ર છાપેલ છે. પુસ્તકમાં પાંડવ ચિત્રા છાપેલાં સ્થા. આચાર્ય શ્રી આત્મારામજીના પુસ્તકામાં, તેમના શિષ્ય જ્ઞાન મુનિના પુસ્તકામાં તેમજ બીજી પંજાબી, મારવાડી, ગુજરાતી સાધુએના પુસ્તકામાં તેમના પોતાના તેમજ બીજા સાધુસાધ્વીઓના ચિત્રા (ફાટા ) છપાયા છે અને છપાય છે. પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મહારાજની સમુદાયના મુનિઓના ગ્રુપ ફ્રાય છપાયેલા છે. જેમાં અગિયાર મુનિના ફાટા છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના સાધુ મંડળના ગ્રુપ ફાટા જેમાં તેર મુનિઓના ફોટા છે તે ફ્રાય અમદાવાદમાં ત્રણ ત્રણ પૈસે વેચાયા હતા. Page #117 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને સ્થા. મુનિની મૂતિ વળી મારવાડના ગામ ગિરિમાં સ્થાનકવાસી સાધુ ષચ ંદ્રજીની તયા મારવાડના ગામ સાદડીમાં સ્થાનકવાસી મુનિશ્રી તારાચછની પાષાણુમય મૂર્તિ પૂજાય છે. આગ્રામાં સ્થાનકવાસી મુનિશ્રી રત્નચંદ્રજીની પાદુકાએની પૂજા થાય છે. બડાદ તથા અંબાલામાં સ્થાનકવાસી સાધુઓની ધા કાળથી સમાધિ છે અને તે અતિ આદરથી પૂજાય છે. ત્યાં દર સાલ મેળા ભરાય છે અને હજારો લાક એકઠા થાય છે. ઉપર લખ્યા સ્થા. સાધુએના ફોટા તથા મૂતિ વગેરેના ચિત્ર મૂર્તિ પૂજાકા પ્રાચીન ઇતિહાસ પુસ્તકમાં વિગત સાથે છપાયેલા છે. આ પ્રમાણે મૂતિના રૂપાંત સ્થાનકવાસીએમાં ધણા લાંખા કાળથી પ્રચલિત છે જ. અને આમ જ્યારે સ્થા, મુનિઓના ફાય, મૂર્તિ, પાદુકા વગેરેને વંદન પૂજન થાય છે ત્યારે સાધુઓથી અનંત ગુણા ગુણવાન અને પૂજ્ય તીર્થંકર ભગવાનની મૂર્તિ માટે જ વિોધ કરવા એમાં ન્યાય કે ડહાપણ કેમ ગણી શકાય ? અને જ્યારે સ્થાનકવાસી મુનિએ ભગવાનના, પ્રાચીન કાળના મુનિઓના અને અત્યારે તેમના પેાતાના ચિત્રા કે ફોટાઓ છાપે છે તેા પછી ભગવાનની મૂર્તિ માટે જ શા માટે વાંધા હોઈ શકે તે સમજાતું નથી. સિવાય કે સપ્રદાયવાદના માહતા કે મતાગ્રહના આશ્રય લઈને ખેાટી રીતે વાંધા ઠાવવામાં આવે. ૨૩૦૦ ત્રેવીશ સે। વર્ષ પહેલાં મૂર્તિની માન્યતા ચાલુ હતી તે તે। કલિંગ દેશના ( ઓરિસાના ) ખડગિરિ, ઉદયગિરિ વગેરે પહાડામાં Page #118 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૭ કોતરેલી મૂર્તિઓ તથા શિલાલેખ ઉપરથી સિદ્ધ થઈ ચૂક્યું છે. તે વખતે તો ચૌદ પૂર્વધર અને દશ પૂર્વધર મુનિ મહાત્માઓ અસ્તિત્વ ધરાવતા હતા. સ્થાનકવાસીઓ વિચારે આપણા હાલના કેઇ પણ સાધુ મુનિરાજ કરતાં એ પૂર્વધર મહાત્માએ ઘણું ઘણા વિશેષ જ્ઞાની હતા એ તે સો કેઇને કબૂલ કરવું જ પડશે એટલું જ નહિ પણ ૫૦૦ પાંચસો વર્ષ પહેલાંના એટલે કે લોકાશાહના વખતના કેઈ પણ સાધુ કે શ્રાવકના જ્ઞાન કરતાં ર૩૦૦ ગ્રેવીસે વર્ષ પહેલાંના પૂર્વધરનું જ્ઞાન ઘણું ઘણું જ વધારે હતું એ પણ ભૂલ કરવું જ પડશે. તે એ મહાશાની પૂરિ મહાત્માઓએ મૂર્તિને ધર્મ વિરુદ્ધની કેમ ન ઠરાવી? આ બાબતને સ્થાનક્વાસીઓ અથવા તે મૂર્તિવિધીઓએ વિચાર કર ઘટે છે. અથવા તે પૂર્વધરે એ મૂર્તિને ઘમવિરુદ્ધ ઠરાવી હતી એમ તેઓએ બતાવી આપવું જોઈએ, અથવા તે પૂર્વધર મહાત્માઓએ પણ ભૂલ કરી હતી એમ સ્થાનકવાસીએાએ જાહેર કરવું જોઇએ અને જે પૂર્વધેરેએ ભૂલ કરી ન હોય તો મૂર્તિની માન્યતા એ વ્યવહારધર્મ છે એમ કબૂલ કરવું જોઈએ. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું અવલંબન માટે મૂર્તિની જરૂરીઆત મૂતિએ વ્યવહાર ધર્મમાં જ આવે છે. વ્યવહાર ધર્મ અ૯પજ્ઞ માટે અથવા બાળજીવો માટે છે. પરંતુ નિશ્ચય ધર્મમાં પહોંચવા માટે વ્યવહાર ધર્મ અનિવાર્ય રીતે જરૂર છે. વ્યવહાર ધર્મ પાળતાં કે અનુસરતાં જીવને કંઈકપણ અવલંબનની જરૂર પડે છે જ. આ વાત તપસ્વી મહાત્મા સ્થાનકવાસી મુનિશ્રી માણેકચંદ્રજી સ્વામીએ તેમના કાળજ્ઞાન તત્વ ચિંતામણું નામના પુસ્તકમાં સારી રીતે સમજાવેલ છે. તેથી તેમનું તે લખાણ અત્રે ઉધ્ધત કરે છે. આ જડ પદાર્થના ત્રણ ગુણ દરેક જડ પદાર્થમાં ત્રણ ગુણ રહ્યા છે-(૧) અવલંબન ગુણું, (૨) ઓળખાણ ગુણ અને (૩) મંગળ ગુણ. અવલંબન ગુણજેને જેટલો વૈભવ છે તેને તેટલો જડ પદાર્થને અવલંબન ગુણ જાણુ. ઉદાહરણ તરીકે – રસ્તે ચાલતાં લાકડીનું અવલંબન, દાદરે ચડતાં પગથી અને દેરડાનું અવલંબન, હાલતાં ચાલતાં રસ્તાનું અવલંબન, પૂલ ઉપર ચાલતાં કઠેડાનું અવલંબન, ભૂખ તરસમાં અનાજ અને પાણીનું અવલંબન, રોગમાં ઔષધનું અવલંબન વગેરે જડ પદાર્થોના હજારે અવલંબન લેવાં પડે છે. જડ પદાર્થોનું અવલંબન તે જીવતરનું જીવન છે. ઓળખાણુ ગુણુ–માતા પિતા, દીકરા, દીકરી, હેતુ મિત્રો વિગેરેના તથા પશુ પક્ષી વગેરેના જે જે ફેટા છે તે તેમની ઓળખાણના છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર, ૮ ૯૧ તે પોતે ફાટી જડ પદાર્થ છે. પણ માવતરના ફાટા ઓળખાણુ ખાત્રી આપે છે. તે ફાટા દેખીને માવતરના ગુણાની ભાવના ઉત્પન્ન થાય છે અથવા યાદી આપે છે, તે આળખાણ ગુણ મહા માામાં મેટા દ્રવ્ય સ્થાપના નિક્ષેા છે. મગળગુણ તે સારાં રૂડાં સુગધી પદાર્થો છે, તે મંગળ કાર્યોમાં મંગળરૂપ થાય છે. અને વિદ્યોને દૂર કરે છે. જેમકે— લાપશીનું મંગળ, ગાળનું મંગળ, સાકરનું મંગળ વગેરે. મિષ્ટાન્નમ ગળ તે રૂડાં ભાજન છે. તે દરેક કાર્યના વિદ્યોના નાશ કરે છે. તેમ વસ્ત્રમગળથી વસ્ત્ર મળે છે. શુકનના મંગળથી કામ શુભ થાય છે. “ તેવા માંગલિક જડ પદાર્થોથી હજારા જાતના મંગળ ગુણ થાય છે તે આ સ્થળે ગ્રંથ ગૌરવના ભયથી સક્ષેપી લઈ ને સિદ્ધાંતની સાક્ષી આપવામાં આવે છે કે— “ શ્રીઠાણાંગ સૂત્રના આર્હમે ટાણે આઠ મગળના મંગળરૂપે નામેા જણાવ્યા છે તે આઠેય મંગળ જડપદા છે. છતાં અનેક દુઃખ અને વિજ્ઞોના નાશ કરે છે... જ્યાં સુધી કમને આધીન છે, ત્યાં સુધી મંગળનું સાધન સુખરૂપ છે. જેમ રસ્તે ચાલતાં ભેમીઆના આધાર લેવા પડે તથા ચરતાં, તરતાં અને ક્રૂરતાં વાહનેને આધાર લેવા પડે છે તેમ જ્યાં સુધી મેક્ષે નથી પહોંચ્યા ત્યાં સુધી પુણ્ય મંગળના આધાર લેવા પડે છે. તેમ જ ગુરુના ફોટા, તીથંકર ભગવાનના ફોટા મગળ રૂપે, આળખાણુ રૂપે અને ધ્યાનના અવલખન માટે લેવાથી ગુરુના ગુણુની અને તી કર ભગવાનના ગુણની ભાવના ઉત્પન્ન થશે. અવલંબનથી અનેક ગુણેાની ભાવના પ્રગટ થતાં ગુણી થવાશે. વળી ફાટા ઉપરથી. ગુરુની અને ભગવાનની ઓળખાણ રહેશે અને * દેવલાકમાં પણ આઠ મંગળ ગણાય છે—સ્વસ્તિક, શ્રીવત્સ, નદાવત,, વધુ માનક, ભદ્રાસન, કળા, મત્સ્યયુગલ અને દંપ—રાજપ્રશ્નીય સૂત્ર. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨ મૂળ જૈન ધર્મ અને અનેક જાતના મંગળા થશે. વિષ્રોને નાશ થશે. પણ ફાટા લેનાર પણ ફાટા લેનાર તથા સદાકાળ રાખનારે એવા નિણૅય કરી રાખવા કે તેના ગુરુશ્રીના કે પ્રભુજીના ફાટાને (મૂર્તિને) સાવદ્ય પાપ પૂજાથી પૂજવાની ત્રણે કાળમાં પદ્ધતિ પાડવી નહિ. એમ સિદ્ધાંતિક વાકયા છે તેને સિદ્ધ કરી રાખવા. ધ્યાનમાં અવલ અન “ જ્ઞાનવાણીના સિદ્ધાંતે ધમ ધ્યાન તથા શુકલ ધ્યાનના ખત્રીશ ભેદ કહ્યા છે. તેમાં અવલખન ધ્યાનના ચાર ભેદ જણાય છે. તે પદસ્થ ધ્યાન, પિસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. એ ચાર પદ્મમાં ત્રણપદ્મ તે સાકારી મૂર્તિ માટે છે. તેમાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટી રહેલી છે. જ્ઞેય વિના જ્ઞાન નહિ તેમ જ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીમાં ગુરુશ્રીને અથવા તીર્થંકર ભગવાનના જે ફાટે (અથવા મૂર્તિ) તે જ્ઞેય પદાર્થ છે અને તે જ્ઞેય-ધ્યેયને ધ્યાતા આત્મા જીવ પાતે ધ્યેય રૂપ લક્ષ પામે છે, ત્યારે ધ્યાનનું સ્વરૂપ એક વૃત્તિએ થાય છે. તે વખતે પ્રતિમાનુ અવલ બન લેવા ગુરુના દ્રવ્ય ફાટ સ્થાપના સ્વરૂપે થાય છે. એ સિદ્ધાંત સાક્ષી છે. ” પ્રતિમા આરાધનાના હેતુ સ્થાનકવાસી મહાત્માજીએ ઉપર પ્રમાણે વ્યવહાર ધર્મમાં મૂર્તિના અવલખનની જરૂરીઆત બતાવી છે તેમ ધ્યાન માટે પણ મૂર્તિની જરૂરીઆત બતાવી છે. વળી તેઓશ્રી પ્રતિમાની આરાધનાના હેતુ જણાવતાં લખે છે કે “ અનંત ગુણના ધૂણી અનંત શક્તિના ધણી શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિમાઓ આ લોકમાં શાંતિ સુખ માટે, હિત માટે, લાક હિત માટે અવલંબન તરીકે આશધાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૮ તે પ્રભુના પ્રતિમાજીને જ્ઞાની લોકો પ્રતિમાજી તરીકે માને છે પણ સાક્ષાત પ્રભુ તરીકે માનતા નથી. જે જે સ્થળે જે જે તીર્થકર દેવો નિર્વાણ પદને પામ્યા હોય તે તે સ્થળ શ્રી દયાળુ અરિહંત પ્રભુની અનંત વેગ સાધનાની શક્તિનાં જે જે અનંત ગુણરૂપ, દ્રવ્યરૂપ પર્યાયરૂપ પદાર્થોમાં વાસના પરિણમી ગઈ હોય તેવા પવિત્ર પરમાણુવાળા જે જે સ્થળે છે તે તે સ્થળોએ જવાથી ઊંચી ઊંચી ભાવનાઓ ઉત્પન્ન થતાં ઊંચા ઊચા પવિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે અને અનંત નિર્જરા થાય છે. તેવા હેતુથી જ શ્રી અરિહંત દેવની પ્રતિમાઓ પૂજાય છે પણ છકાયની હિંસા માટે પૂજાતી નથી તેમ કોઈ જ્ઞાની મહાપુરુ હિંસા સ્વરૂપે પૂજતા પણ નથી.” ) ..? (૮ છે Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું શાશ્વતી પ્રતિમાનું મહાભ્ય દેવલોકમાંની મૂતિઓ સંબંધી સ્થાનકવાસી સમાજમાં કંઈક ભ્રમ પ્રવર્તે છે તેથી તે સંબંધી પણ થોડાક વિચાર કરી લઈએ. સ્થાનકવાસી મહાત્મા મુનિશ્રી તપસ્વી શ્રી માણેકચંદ્રજી સ્વામીએ તેમના “કાળજ્ઞાન તત્વ ચિંતામણિ પુસ્તકમાં દેવલોકમાંની શાશ્વતી મૂતિઓનું મહામ્ય દર્શાવતાં આ પ્રમાણે લખ્યું છે— “સ્વર્ગમાં જે જે જિનપ્રતિમાઓ છે તે તે અનાદિ કાળની શાશ્વતી છે. તે જિનપ્રતિમામાં સ્વાભાવિક અનંત ગુણો રહ્યા છે. તેવા ગુણનું અવલંબન દેવતા લોકો સુખ સમાધિના હિત માટે લીએ છે. જેમ મૃત્યુલોકમાં મહા ચમત્કારી વસ્તુઓ પૈકી કલ્પવૃક્ષ ચિંતામણું, ચંદનવૃક્ષ અને સુગંધી મહા પદાર્થોના અવલંબનથી અનંત દુઃખોનો નાશ થાય છે તેમજ તે ન્યાયે શ્રી જિન પ્રતિમા પણ મહાન ચમત્કારી ચિતામણી છે. તેના અવલંબનથી દેને અનંત શાંતિ મળે છે. “સ્વર્ગના દેવ શ્રી જિનેશ્વરના પ્રતિમાજીના પ્રભાવથી પોતપોતાની હદ મર્યાદા લોપી શકતા નથી. તેમ બીજા કોઈ દેવ પણ એકબીજાની હદ લેપવાની અરજી કરતા નથી. એ વગેરે અનેક પ્રભાવ શ્રી જિન પ્રતિમાના માનથી સચવાય છે. શ્રી જિન પ્રતિમા સર્વ વિઘોને હરે છે, સર્વ દુઃખને ટાળે છે અને મહામંગળ આપે છે. એવો પ્રૌઢ પ્રતાપ શ્રી જિન પ્રતિમાને છે.” શાશ્વતી મૂર્તિ ક્યા તીર્થંકરની? દેવલોકમાં શાશ્વતી મૂર્તિઓ છે એટલે તે કોઈ અમુક તીર્થંકરની નથી તેથી તે માનવા લાયક નથી એમ કેટલાક સ્થાનકવાસીએ વાંધે Page #124 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૯ કાઢે છે. પણ તેનું સમાધાન પણ રાજકીય સૂત્રમાં આપેલું છે. તે નીચે પ્રમાણે રાજપ્રક્રીયસૂત્રમાં કહ્યું છે કે ત્યાં દેવજીંદામાં એકસો આઠ પ્રતિમા છે તે પર્થકાસને બેઠેલી સ્થિતિની છે અને તે તીર્થકરની ઊંચાઈના પ્રમાણુની છે એટલે કે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં અથવા મનુષ્ય લાકમાં જુદા જુદા વખતે જે જે તીર્થકરે થાય તેમની ઊંચાઈ કાળના પ્રમાણમાં જુદી જુદી હોય છે. તેથી તીર્થકરોના પ્રતીક તરીકે અને સર્વ તીર્થકરોની ઊંચાઈના પ્રતીક તરીકે આ એક આઠ જિન પ્રતિમાઓ છે. વળી એ જ સૂત્રમાં તે જ ઠેકાણે એમ પણ કહેવું છે કે ત્યાં મણિપીઠિકા ઉપર ચાર જિન પ્રતિમા છે તેના નામ–ષભ, વધમાન, ચંદ્રાનન અને વારિણુ છે. પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં મળીને દરેક વીશીમાં આ ચાર નામના તીર્થકર તે થાય છે જ. જેમ કે આ વીશીમાં આ ભરતક્ષેત્રથા પહેલા અષભદેવ અને છેલ્લા વર્ધમાન નામના તીર્થકર થયા અને એરવત ક્ષેત્રમાં પહેલા ચંદ્રાનન અને છેલ્લા વારિષણ નામના તીર્થંકર થયા. એ પ્રમાણે આ ચાર નામના તીર્થકર થયા અને થતા રહેશે માટે આ ચાર નામની શાધવતી પ્રતિમાઓ છે. દે તેમજ મનુષ્ય મૂતિને વાંદે પૂજે છે. તેઓ અમુક તીર્થકરની મૂર્તિ છે એમ કહીને અથવા ગણીને તેઓ તે અમુક તીર્થકરને જ વાંદે પૂજે છે એમ હોતું નથી. પરંતુ તીર્થકર અરહિંત ભગવનના પ્રતીક રૂપ એ મૂર્તિ છે તેને અરિહંતના પ્રતીક તરીકે ગણીને જ વાદે પૂજે છે. ' દાખલા તરીકે–અહીંઆ મંદિરમાં મૂર્તિ તે કોઈ પણ એક તીર્થકર ભગવાનની હોય પણ તેની પૂજા કરનાર ગમે તે બીજ તીર્થકરનું સ્તુતિસ્તોત્ર બોલીને, ગાઈને પૂજા કરે છે. કારણ કે બધા તીર્થકર ભગવાને સરખા છે. અને એકની સ્તુતિ કરી તે બધાની સ્તુતિ કરી એમ સમજીને સ્તુતિ થાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને જેમ અહીંઆ તેમ દેવલાકમાં પણ સ તીર્થંકર અથવા સર્વ સિદ્ધોના પ્રતીક તરીકે ત્યાંની મૂર્તિઓને ગણીને પૂજા કરતા હોય તે તેમાં આશ્રય જેવું કાંઈ જ નથી. ૯૬ દેવાના જીત વ્યવહાર શેને માટે છે? દેવલાકમાં દેવ દેવીઓ તીર્થંકર ભગવાનાની શાશ્વતી મૂર્તિ પ્રતિમાઓની પૂજાભકિત કરે છે એ વાત સ્થાનકવાસીઓના માન્ય સૂત્રમાં આવે છે. એટલે તે વાત સ્થાનકવાસી કબૂલ તા કરે છે જ. પરંતુ તેનુ મહત્વ ઉડાડી દેવા માટે સ્થાનકવાસી કહે છે કે “ એ તે। દેવાના છત વ્યલહાર છે એટલે કે એક રિવાજ છે. પશુ દેવા ધમ માટે, કલ્યાણ માટે કે તરવા માટે ભક્તિપૂજા કરતા નથી પરંતુ રાજ્યશાંતિ માટે સુખની બુદ્ધિએ દેવેશ પ્રતિમાજીને માને છે. કારણ કે દેવલાકમાં ધમ ક્રિયા નથી, પુણ્ય ક્રિયા નથી, દાન ક્રિયા નથી, દેવે તે કત પૂર્વાપુણ્યના ફળ ભેગવવા માટે જ દેવપણે ઉત્પન્ન થયા છે અને તેથી સુખ ભેગવે છે.” ત્યારે પ્રશ્ન ઉઠે છે કે—દેવામાં શુ ધમ ભાવના નથી હોતી ? કલ્યાણ ઇચ્છા નથી હાતી ? અલબત્ત મિથ્યાદષ્ટિને એવા વિચાર ન હોય, પણ તે શું દેવલાકમાં બધા મિથ્યાદષ્ટિ જ હોય છે ! એમ તે મને જ નહિ. કારણ કે સમ્યગદ્યષ્ટિ મનુષ્યા દેવલે કમાં ઉપજે તે ત્યાં સમ્યગદૃષ્ટિપણે જ રહે કે નહિ ? આ પ્રશ્નોનું સમાધાન રાજપ્રશ્નનીય સૂત્રમાંથી મળી શકે છે. સૂર્યાંભદેવ દેવલાકમાં ઉત્પન્ન થયા પછી પહેલા જ વિચાર એ કરે છે કે “ અહીં ઉત્પન્ન થઈ ને મારૂ પહેલું કર્તવ્ય શું છે ! હવે. પછી નિરંતર શુ કરવાનુ છે ? તત્કાળ અને ભવિષ્યમાં સાને માટે શ્રેય રૂપ એવું શું કામ મારે કરવાનું છે?” Page #126 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૯ ૭ જે દેવોને તેમના આત્મકલ્યાણની ઈચ્છા ન હોય તે “મારે શ્રેયરૂપ શું કરવાનું છે ?” એ વિચાર કેમ આવે? સુર્યભિદેવનો વિચાર જ તેની આત્મકલ્યાણની ઈચ્છા બતાવી આપે છે. સૂર્યાભદેવે ઉપર પ્રમાણે વિચાર કર્યો ત્યારે તેના સામાનિક દેએ કહ્યું કે અહીંઆ સૂભ વિમાનમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપ્રતિમા છે તે આપને અર્ચા, વંદના, પયુપાસના કરવા યોગ્ય છે. એ આપનું પહેલું કરવા લાયક કામ છે તેમજ પછી કરવા લાયક કામ છે. અને તે વર્તમાનમાં તેમજ ભવિષ્યમાં સદાને માટે શ્રેયસ્કર છે, હિતકારી છે, સુખકારી છે, કલ્યાણકારી છે, વિસ્તાર એટલે મોક્ષનું કારણ છે અને અનુગામિ એટલે આત્માની સાધે આવનારૂં છે.” . આથી સિદ્ધ થાય છે કે દેવ તીર્થકરની પ્રતિમાને વાંદે પૂજે છે તે આત્મકલ્યાણ સમજીને કરે છે. એટલે કે તે છતવ્યવહાર આત્મકલ્યાણ માટે હોઈ પહેલાં અને પછી અર્થાતું હમેશ કરવા ગણે છે. * આ ઉપરથી સમજી શકાશે કે દેવોના છતવ્યવહારમાં ધર્મ નથી એમ માનવું એ તદ્દન ભૂલભરેલું છે. પરંતુ એ છત વ્યવહાર પણ વ્યવહાર ધર્મ છે એમ સમજવું. જ્યારે ભગવાન મહાવીર સ્વામી આમલકમ્પા નગરીમાં પધાર્યા ત્યારે સૂર્યાભદેવે ત્યાં દેવલોકમાં રહીને જ ભગવાનને વાંધા અને મનમાં વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીરની એ પર્યપાસના મારે માટે જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, મકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે.” Tona! Page #127 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને સર્કાભદેવના આ વિચાર બતાવી આપે છે કે તે આત્મકલ્યાણના ભારે ચ્છુિક હતા, તે પ્રમાણે ધણા દેવા આત્મકલ્યાણુની ાિવાત હાય છે. « વળી સૂર્યાભદેવ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવીને વંદન નમસ્કાર કરીને પોતાનું નામ જણાવે છે ત્યારે ભગવાન તેને કહે છે કે “ હે સૂર્યાભ! (ઉપર પ્રમાણે વદન વગેરે) એ પુરાતન છે, છત્ત છે, કૃત્ય છે, કરણીય છે, આચરાએલું છે. અને હું સૂર્યન ! એ સમત થએલું છે કે ભવન પતિના, વાણુન્ય તરના, ન્યાતિષિકના અને વૈમાનિકવના દેવા અરિહંત ભગવાને વાંદે છે, નમે છે અને પછી પાતપેાતાનાં નામ ગાત્રો કહે છે. ’” એટલે કે ભગવાન કહે છે કે—જે સૂર્યાભ! આ પ્રમાણે તારા પૂર્વજો પુરાતનકાળથી કરતા આવ્યા છે અને તારે પણ કરવા જેવું છે. આ પ્રમાણે અરહંત ભગવાને વદન નમસ્કાર કરવાના દેવા છત વ્યવહાર છે એમ મહાવીર ભગવાન કહે છે. તે શુ દેવામાં ધર્મભાવના ન હોય તેા. ભગવાન તેમના છત વ્યવહારને પ્રશસે ખરા? નહિ જ. એ રીતે ભગવાને બતાવ્યું છે કે દે। ધર્મશીલ છે. એટલે કે જીત વ્યવહાર તે ધર્મભાવના સહિતના છે, ધમ કૃત્ય તરીકેના છે. એમ ભગવાનના શબ્દો ઉપરથી સમજી શકાય છે. ત્યારપછી ભગવાનની દેશના સાંભળી લીધા પછી સૂર્યાભદેવ ભગવાન મહાવીરસ્વામીને પૂછે છે કે “ હે ભગવન ! શું સૂર્યાભદેવ (તે પાતે) ભસિદ્ધિકભવ્ય છે. કે અભવસિદ્ધિક——અભવ્ય છે? સમ્યગ્ દૃષ્ટિવાળા છે કે મિથ્યા દૃષ્ટિવાળા છે? સસારમાં પરિમિતપણે ભમનારા છે કે અનંતકાળ સુધી ભમનારા છે? આધિની પ્રાપ્તિ થવી તેને માટે Page #128 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૯ સુલભ છે કે દુર્લભ? શું તે આરાધક છે કે વિરોધ કરે તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી?" ભગવાન જવાબમાં કહે છે કે “હે સૂર્યાભ? તું ભવ્ય છે, સમ્યગ દષ્ટિવાળો છે, સંસારમાં પરિમિતપણે ભમનારે છે, તને બેધિની પ્રાપ્તિ સુલભ છે, તું આરાધક છે અને તું ચરમ શરીરી છે.” આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે દેવલોકમાં સમ્યમ્ દષ્ટિ દેવો ઘણા હોય છે, તેઓ ધર્મ ભાવનાવાળા હોય છે, આત્મકલ્યાણની ઈચ્છાવાળા હોય છે અને અરિહંત ભગવતેની તથા તેમની પ્રતિમાની ભક્તિપૂજા કરવી એ તેમને ધર્મ માટેનો જીત વ્યવહાર છે. મનુષ્યોની માફક દે વ્રત પચ્ચખાણ કરી શકતા નથી કે સામાયિક વગેરે ક્રિયા કરી શકતા નથી પરંતુ તેઓમાં ધર્મભાવના હોય છે, અરિહંત ભગવતેની તથા તેમની પ્રતિમાની ભક્તિ પૂજા કરે છે એટલું જ નહિ પણ છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે નંદીશ્વર દીપે બાવન પર્વત ઉપર બાવન સિદ્ધાયતન છે. ત્યાં ઘણા ભવનપતિ, વ્યંતર, જોતિષી તથા વૈમાનિક દેવતા આષાડ, કાંતિક અને ફાગણ એ ત્રણ માસામાં, પર્યુષણ પર્વ, સંવત્સરી તથા બીજી ઘણી તિથિને વિષે તીર્થકરના જન્મ કલ્યાણિક, દીક્ષા કલ્યાણિક, કેવળ જ્ઞાનપ્રતિ કલ્યાણિક, પરિનિર્વાણ કલ્યાણિક ઇત્યાદિ વખતે દેવો એકઠા થઈને અષ્ટાબ્લિકા મહા મહોત્સવ કરે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે દેવે ધર્મભાવના સહિત હોય છે, ધર્મોત્સવ ક્રિયાઓ કરે છે અને આત્મકલ્યાણની ભાવના ભાવતા રહે છે. દેવને પુણ્યક્રિયા કે પાપક્રિયા નથી એમ કહેવું તે ભૂલભરેલું છે. દેવભવમાં ઘણું પાપ કરીને નરક કે તિર્યંચ ગતિમાં જાય છે અને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મૂળ જૈન ધમ અને પુણ્યક્રિયા કરનારા જ મનુષ્યગતિમાં આવે છે. માટે વેને ધર્મક્રિયા, પુણ્યક્રિયા અને પાપક્રિયા છે જ એમ માનવું એ જ સિદ્ધાંતાનુકૂળ છે. જીત વ્યવહારમાં ભાવ પ્રમાણે ફળ ખીજી એક દલીલ એમ છે કે- દેવલાકમાં મિથ્યાર્દષ્ટિ જીવ ઉત્પન્ન ચાય તે પણ એ જ પ્રતિમાઓને પૂજે છે. તા મિથ્યાદષ્ટિ જિનપ્રતિમાને તે પૂજે નહિ, માટે તે જિનપ્રતિમા નથી. અને મિથ્યાદષ્ટિ તેમજ સભ્યષ્ટિ અને જાતના સદેવે પૂજે છે માટે તે દેશના સામાન્ય જીત વ્યવહાર છે. અહીં પહેલી વાત તે એ કે મિથ્યાદૃષ્ટિ દેવા પણ એ પ્રતિમા પૂજે છે કે કેમ તે માટે સૂત્રમાં સ્પષ્ટ પાઠ નથી. પરંતુ તેની જ સામે તેજ ન્યાયે પ્રશ્ન એ છે કે સમ્યગદૃષ્ટિ દેવ વીતરાગ તીર્થંકર દેવની જ પ્રતિમાને પૂજે, અન્યદેવની પ્રતિમાને પૂજે નહિ. હવે એ પૂજન તે માત્ર જીત વ્યવહાર છે તેમાં ધર્મ જ નથી એમ દલીલ થાય છે તે બહુ વ્યાખી નથી. કારણ કે મુખ્ય આધાર ક્રિયા પર નહિ પણ ભાવ ઉપર છે. ધર્મિષ્ટ જીવે ધ ભાવથી કરેલી ધમ ક્રિયામાં ધર્મ જ નથી એમ કેમ માની શકાય ? એ ધર્મ ક્રિયા ભલેને જીત વ્યવહાર હાય પણ ભાવ તે ધના છેજ. એ જીત વ્યવહાર તે વ્યવહાર ધર્મ છે. મિથ્યાદષ્ટિની ધ ભાવ વિનાની ક્રિયા પાપમાં પરિણમે તેમ સમ્યગદષ્ટિની ધર્મભાવ સહિતની ક્રિયા ધર્મોમાં જ પરિણમે અથવા પુણ્યમાં પરિણમે. એની એક ક્રિયા ભાવ પ્રમાણે જુદી જુદી રીતે પરિણમે. Page #130 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૯ કલ્યાણુકેના જીતવ્યવહારનુ કારણ? તીર્થંકર ભગવાનના જન્મકલ્યાણુક, દીક્ષાકલ્યાણુક, કેવળ જ્ઞાન પ્રાપ્તિ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવવા એ સ* દેવદેવીઓને જીતવ્યવાર છે તેમાં ધર્મ નથી એવી સ્થાનકવાસીઓની દલીલ છે. તેા તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈ પણ મહાપુરુષના કલ્યાણક ઉજવવાના જીતવ્યવહાર દેવા માટે કેમ નથી ? જીતવ્યવહાર થવાનું કારણ શું? ૨૦ ૧૦૧ તીર્થંકર ભગવાનના જ કલ્યાણક ઉજવવાના જીત વ્યવહાર રૂઢ થવાનુ કારણ એ જ હેાઈ શકે કે તીકર ભગવાનની ભક્તિમાં જ ધર્મ છે માટે તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવા તે પણ ભગવાનની ભક્તિ છે માટે ધ છે. પશુ ખીજા કાઈ પુરુષના જન્મ વગેરે લ્યાણુક કહેવાતા નથી અને તે ઉજવવામાં ધર્મ પણ નથી માટે દેવેાના જીત વ્યવહારમાં આવેલ નથી. એટલે દેવાના જીત વ્યવહાર ધર્માંના કારણે જ રૂઢ થયા છે, અને તે કલ્યાણકા ઉજવવામાં દેવની જેવી ભાવના હાય તે પ્રમાણે તેને ધર્મ અથવા પુણ્ય કે પાપની પ્રાપ્તિ થાય. જીત વ્યવહાર એટલે વ્યવહાર થ જૈન ધર્મ એક જ છે અને તે સંસારના સર્વ જીવા માટે એક સરખા જ છે. તેમાં ફેરફાર નથી. તિય ચ, મનુષ્ય કે દેવમાંની ગમે તે ગતિના જીવ હાય પણ તેને માટે ધમ તે એક જ અને એકસરખા જ છે. ધર્મના સિદ્ધાંતા, ધર્મના નિયમે દરેક ગતિના દરેક જીવ માટે એક સરખા છે. 3 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મૂળ જૈન ધર્મ અને દેવે માટે ધર્મોના નિયમે જુદા નથી તેમ મનુષ્ય માટે ધર્મના નિયમે। જુદા નથી. પરંતુ દેવા માટેના ધર્મના નિયમે મનુષ્ય કે તિય ચને પણ એક સરખા લાગુ પડે છે. એટલે દેવાના છત વ્યવહાર મનુષ્યને કાઈ રીતે લાગુ પડી શકતા નથી એમ માનવુ એ ભૂલ ભરેલું છે. દેવાના જીત વ્યવહાર એટલે વેાના વ્યવહાર ધર્મ મનુષ્યને પણ એક સરખા લાગુ પડે છે. દેવાના વ્યવહાર ધર્મ અને જીત વ્યવહાર મનુષ્યને લાગુ પડતા નથી એમ જેઓ માનતા હાય તેમણે તે માટેના કારણે દર્શાવી સાબિત કરવું જોઈ એકે દેવાને ધર્મ મનુષ્યથી જુદા છે તેથી મનુષ્ય માટે ઉપયેાગી નથી. એમ સાબિત કરવામાં ન આવે તે મારી ઉપરની વાત સાચી છે એમ સૌ કોઈ સમજી શકશે. * Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું પ્રાચીનકાળની મૂર્તિઓ સૂતિ સબંધી આપણે ત્રણ રીતે વિચાર કરવાના છે. એમ મે સાતમા પ્રકરણમાં જણાવ્યું હતુ. પહેલા વિચાર મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ તે વિષે કરવાના હતા. આ પહેલાંના એ પ્રકરણમાં આપણે જોઈ ગયા કે મૂર્તિની માન્યતા ધવિરુદ્ધ તે નથી જ ગણુ તે વ્યવહાર ધર્મનું એક અંગ છે. હવે આપણે બીજા નબરના એટલે કે પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ તે સંબધી અહીં વિચાર કરવાના છે. હાલમાં મંદિર મૂતિઓ વિધમાન છે તે ઉપરના શિલાલેખા તથા પ્રાચીન શહેરની શેાધખેાળ માટે થતા ખેાદકામમાંથી મળી આવેલ મૂર્તિ તથા ખીજા સાધના ઉપરથી મૂતિ ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના વખતમાં અને તે પહેલાં પણુ હતી તે સિદ્ધ થાય છે. આ માટેનાં સેકા ઉદાહરણા છે તે અત્રે આપી શકાય તેમ નથી. પણ તેમાંના બહુ જ થોડા અને તે પણ ટુંકી વિગતથી અહીં આપવામાં આવેલ છે. આ બધાની પૂરી વિગત માટે પુરાતત્ત્વ ખાતાના રિપાર્ટ તથા પુસ્ત, શિલાલેખાના પ્રસિદ્ધ થયેલા પુસ્તકા, ભારતવષ ના પ્રાચીન ઇતિહાસ, ભૂતિ પૂજાકા પ્રાચીન ઇતિહાસ વગેરે અનેક પુસ્તકા ઉપલબ્ધ છે તે એઈ લેવાની જિજ્ઞાસુ વાંચકાને વિનંતિ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મૂળ જૈન ધર્મ અને પ્રાચીન કાળમાં મૂર્તિ હતી તે સાબિત કરતા ઉદાહરણ ૧, સ્તભંનતીર્થ–ગૌડ દેશના આષાઢનામના શ્રાવકે એકવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના શાસન કાળમાં આત્મકલ્યાણ અર્થે ત્રણ પ્રતિમા બનાવીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાંથી એક પ્રતિમા ચારૂપ નગરમાં, બીજી શ્રીપતન નગરમાં અને ત્રીજી સ્તંભન (ખંભાત) નગરમાં સ્થાપિત કરવામાં આવી હતી. તે કાળક્રમે ચારૂપ તથા શ્રીપતનની મૂર્તિઓને પત્તો નથી. પણ સ્તંભન તીર્થમાં ત્રીજી પ્રતિમા અત્યારે પણ મોજુદ છે. તે પ્રતિમાના પાછલા ભાગમાં નીચે પ્રમાણે શિલાલેખ છે– नमेस्ती कृतस्तीय वर्षे द्विक चतुष्टये। अषाड श्रावको गौडौऽकारयत् प्रतिमा त्रयम ॥ આ શિલાલેખ ઉપરથી સમજાય છે કે એકવીશમાં નમિનાથ ભગવાનના પછી અથવા તો બાવીશમા નેમિનાથ ભગવાન પછી ૨૨૨૨ વર્ષ પછી એટલે કે ભગવાન પાર્શ્વનાથના પણ વખત પહેલાં ગૌ દેશના આષાડ શ્રાવકે આ પ્રતિમા તથા બીજી બે પ્રતિમા એમ ત્રણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ૨. હરપ્પા–સિંધ અને પંજાબની સરહદ પર કામ કરતાં હરપ્પા નામનું નગર દટાયેલું તે મળી આવ્યું છે. તેમાંથી મળી આવેલી મૂતિઓ તે નગરના જેટલી જ પ્રાચીન ગણાય એટલું જ નહિ પણ તેથી વિશેષ પ્રાચીન પણ હોઈ શકે એમ પુરાતત્વવિદોએ કહેલ છે અને નગર ઈસ. પૂર્વે પાંચથી દશ હજાર વર્ષ પહેલાંનું છે. એટલે . સ. પહેલાં દશ હજાર વર્ષ પહેલાં મૂર્તિ હતી એમ કહી શકાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય. પ્ર. ૧૦ ૧૦૫ ૩. પ્રભાસપાટણનું તામ્રપત્ર—ઇતિહાસ સંશોધક મંડળને પ્રભાસપાટણના એક સેામપુરા બ્રાહ્મણ પાસેથી એક તામ્રપત્ર મળી આવ્યું છે. તેની ભાષા ઘણી દુર્ગંમ્ય છે. સાધારણ પંડિતા તેને ઉકેલી શકતા નહોતા. પણ હિન્દુ વિશ્વ વિદ્યાલયના અધ્યાપક પ્રખર ભાષાશાસ્ત્રી શ્રીમાન પ્રાણનાથજીએ ઘણા પરિશ્રમે તે તામ્રપત્રનું લખાણ ઉકેલીને તેના ભાવાય આ પ્રમાણે પ્રગટ કર્યાં છે “ રેવાનગર રાજ્યના સ્વામી સુ........... જાતિના દેવ મૈથ્યુસનેઝર થયા. તે યદુરાજ ( કૃષ્ણ )ના સ્થાન (દ્વારકા) આવ્યા ત્યારે તેમણે એક મદિર બનાવીને સૂર્યં...... દેવ ગેમ '' જે સ્વસમાન રૈવતપર્યંતના દેવ છે તેમને સદાને માટે અણુ કર્યું. 'જૈનપત્ર તા. ૩-૧-૧૯૩૭ tr આ નૃપતિને સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ બતાવેલ છે એટલે કે મહાવીર સ્વામીના જન્મ પહેલાંના વખત ખતાવેલ છે. આ ઉપરથી અનુમાન થઈ શકે છે કે રાજા નેથ્યુસદનેઝર જૈનધર્મના ઉપાસક હતા અને તેણે રૈવતગિરિ (ગિરનાર) પર્વત ઉપર એક ભગ્ય મંદિર બનાવીને તેમાં ભગવાન નેમિનાથની પ્રતિમા સ્થાપન કરી હતી. r ૪, માહન જો ડેરા— તક્ષશિલાની પાસે અંગ્રેજોએ ખેાદકામ કરાવેલું તેમાં એક નગર દટાયેલુ મળી આવ્યુ છે તેનું નામ “ મેાહન જોડેરા ’’ છે. તેમાંથી એક મૂર્તિ ધ્યાનમુદ્રાવાળી મળી આવી છે. તે ૫૦૦૦ પાંચ હજાર વર્ષ પહેલાંની છે એમ પુરાતત્ત્વવિદો કહે છે એટલે પાંચ હજાર વર્ષ પહેલાં મૂર્તિની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. ૫. માસી તાકલી—આકાલા જીલ્લાના ખારસી તાકલી નામના એક નાના ગામમાં ખેાદકામ થતાં ત્યાંથી ૨૬ છવીશ જૈન મૂર્તિ મળી આવી છે. તેમાંની કેટલીક ઈ. સ. પૂર્વે ૬૦૦-૭૦૦ સેાથી સાતસે વર્ષ પહેલાંની છે એમ પુરાતત્ત્વ વિદેોએ નક્કી કરેલ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને તે મૂતિઓ નાગપુરના સેન્ટ્રલ મ્યુઝીઅમમાં રાખવામાં આવી છે એમ સને ૧૯૩૬ના સમાચાર પત્રોમાં જાહેર થયું છે. ૬. વડલી (અજમેર)ના સ્તૂપને શિલાલેખ વીરાતું ૮૪ વર્ષને છે. આ શિલાલેખ અજમેરના મ્યુઝીઅમમાં સુરક્ષિત છે. અને તેમાં માઝિમિકા એટલે માધ્યમિકા નગરીને ઉલ્લેખ છે. આ નગરી ઘણી પ્રાચીન છે. આ શિલાલેખવાળો રસ્તૂપ ભગવાન પાર્શ્વનાથની પણ પહેલાને મનાય છે. એટલે કે ભગવાન પાર્શ્વનાથના પહેલાં પણ મૂતિ હતી. ૭. જીવંત સ્વામીની પ્રતિમા–જીવંત સ્વામીની મૂતિ હાલ ઉજ્જૈનમાં છે. તે ભગવાન મહાવીરના સમયની છે. તેને ઈતિહાસ ઘણે લાંબો છે. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાંના મહાવીર ચરિત્રમાંથી તથા બીજા ઘણું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે તેમાંથી જિજ્ઞાસુએ વાંચી લે. ૮. હસ્તીગુફાને શિલાલેખ-કલિંગાધિપતિ મહામેધવાહન મહારાજા ખારવેલના હસ્તીગુફામાંના શિલાલેખમાં ઉલ્લેખ છે કે– નંદ રાજા જે શ્રેણિક મહારાજા પછી દોઢસો વર્ષે થયેલ હતા તેણે કલિંગ ઉપર ચડાઈ કરીને ત્યાંથી જિનપ્રતિમા લઈ જઈને પિતાને ત્યાં મંદિર બનાવી તેમાં સ્થાપન કરી હતી. હેમવંતરિની પટ્ટાવધી કે જેને સમય વિક્રમની પહેલી શતાબ્દિને છે એટલે તે સૌથી પ્રાચીન પદાવલી છે તેમાં પણ જણાવે છે કે નંદ રાજા કલિંગથી જિનમૂર્તિને મગધમાં લઈ ગયા. કલિંગમાં આ મૂર્તિ તથા તે મંદિર મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં બનાવ્યું હતું. આ કાર્ય આત્મકલ્યાણું તથા ધર્મકાર્યસાધનાનું એક અંગ હોવાથી ભગવાન મહાવીરે તેની મના કરી નહોતી કે કાંઈ વિરોધ કર્યો ન હતો. શ્રેણિક મહારાજનું મંદિરસૂતિ બનાવવાનું કાર્ય ધર્મવિરુદ્ધ હેત તે મહાવીર ભગવાને તેમના અનન્ય ભક્ત શ્રેણિક મહારાજને તે કામ કરતાં જરૂર અટકાવ્યા હતા. Page #136 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રદાયે પ્ર, ૧૦ ૧૦૦ ૯. શ્રાવસ્તી નગરીની શોધ માટે ખેાદકામ કરતાં ત્યાંથી એક શ્રી સભવનાથ સ્વામીનું મંદિર મળી આવ્યુ છે. આ મંદિર ભગવાન મહાવીર સ્વામીની પહેલાંનું છે. ખુદ મહાવીર ભગવાન પણ ત્યાં વિચરેલા હતા. જૈન જ્યંતિ. તા. ૨૫-૪-૧૯૩૬, ૧૦. રાજગૃહમાં સુપાર્શ્વ મંદિર-બૌદ્ધ ગ્રંથ મહાવગ્ગાના ૧–૨૨-૨૩ માં લખેલ છે કે મહાત્મા યુદ્ધ પહેલવહેલા રાજગૃહમાં ગયેલા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં ઉતર્યા હતા. સુપાતીને સંક્ષેપમાં પાલી ભાષામાં સુપતિથ્થુ લખેલ છે. પરંતુ દિગંબર વિદ્વાન ખાજી, કાન્તાપ્રસાદજીએ તેમના “ મહાવીર ભગવાન અને મુદ્દ” નામના પુસ્તકમાં ૧૧ મા પાના ઉપર અનેક દલીલે। અને પ્રમાણેાથી સિદ્ધ કર્યું છે. કે મહાત્મા બુદ્ધ સૌથી પહેલી વાર રાજગૃહમાં આવ્યા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં રહ્યા હતા. એટલે ભગવાન મહાવીરના વખતમાં રાજગૃહ નગરમાં સુપાર્શ્વ -- નાથની મૂર્તિ તથા મંદિર વિદ્યમાન હતા. ૧૧. સુડસ્થળ મંદિર—ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી વિહાર કરતાં કરતાં સાતમા વર્ષે આબુની નજીક મુડસ્થળ નામના ગામમાં પધારેલા ત્યારે તેમના દર્શનાર્થે રાજા નવિન ત્યાં ગયેલા.. તેની યાદગીરી તરીકે તેમણે ત્યાં એક મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા શ્રી કેશી શ્રમણાચાય પાસે કરાવેલી હતી, તેના શિલાલેખની વિગત ૧૫-૩-૧૯૩૧ ના જૈન ” પત્રમાં પ્રગટ થઈ ચુકી છે. . તા. ૧૨. કાટિકાપુર રૂપ-“ રાજાવલી કથા 'માં આચાર્ય શ્રી ભદ્રબાહુના ગુરુ, તેમના શિષ્ય સમુદાય સાથે કાર્ટિકાપુરમાં શ્રી જંખ્ સ્વામીના સ્તૂપના દર્શન કરવા ગયા હતા. એવા ઉલ્લેખ છે. જંબૂ સ્વામી અંતિમ કેવળી હતા. એટલે તેમને રસ્તૂપ ૨૪૦૦ વર્ષ પહેલાંના ગણી શકાય. (જુઓ- Inscriptions at Shravan Belgola by W. Lewis Rice) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મૂળ જૈન ધર્મ અને ૧૩. પાવાપુરીનો સ્તૂપ–ભગવાન મહાવીરના નિર્વાણ પછી પાવાપુરીમાં દેએ એક સ્તૂપ નિર્માણ કર્યો હતો. તેને ઉલેખ શાસ્ત્રોમાં મળે છે. (જુઓ-પાવાપુરીકા પ્રાચીન ઇતિહાસ પૃષ્ઠ ૧.) ૧૪. પાટલીપુત્રનાં પાંચ સ્તૂપ – તિગાલી પન્નામાં કહિક પ્રકરણમાં પાટલીપુત્રમાં પાંચ સ્તૂપ હતા અને તે એક દુષ્ટ કલિક નામના રાજાએ ધનની લાલસાથી ખોદી નખાવ્યા હતા. ચીની યુવાન વ્યાંગે પાટલીપુત્રની પાસે પશ્ચિમમાં પાંચ સ્તૂપે ભગ્નાવસ્થામાં જોયેલા હતા (જુએ–Yuen Chawang's Travels in India પૃષ્ટ ૮૬). ૧૫. વિશાલા-નગરીની આસપાસ ખેદકામ કરતાં ઘણું ધ્વસાવશેષો મળી આવ્યા છે તેમાં મંદીર, મૂર્તિ, સ્તૂપ, પાદુકા વગેરે છે અને તે ભગવાન મહાવીર સ્વામીના વખતના સિદ્ધ થાય છે. ૧૬. કંકાલીટીલા–મથુરા પ્રાંતના કંકાલીટીલામાં ખોદકામ કરતાં સેકડે મૂર્તિઓ, અનેક પાદુકાઓ, તોરણ, સૂપ વગેરે મળી આવ્યા છે. તેમાં ૧૧૦ એકાદશ પ્રાચીન શિલાલેખ છે અને અનેક તીર્થકરોની મૂતિઓ તથા એક પ્રાચીન સ્તૂપ જેનેના છે. આ શિલાલેખ મૌર્યકાળના. ગુપ્તકાળના અને કુશનવંશના રાજાઓના સમયના છે. એટલે તે ૨૦૦૦ બે હજારથી ૨૨૦૦ બાવીશ સે વર્ષ પહેલાંના છે. જૈન સૂપ તે તેથી પણ ઘણે પ્રાચીન છે. - આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણું પ્રાચીનકાળથી ધાર્મિક સાધનમાં જૈન મંદિરે, મૂર્તિઓ, સ્તૂપે, પાદુકાઓ આદિને પ્રધાન સમજવામાં આવતા હતા. ૧૭. ભરધરનું મંદિર–કચ્છના ભદ્રેશ્વર નગરમાં એક પ્રાચીન મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. તે મંદિર ભગવાન મહાવીરના નિર્વાણ પછી ફકત ૨૩ (વીશ) વર્ષ પછી બનેલું છે. તેના શિલાલેખની વિગત શ્રી વિજ્યાનંદસૂરિએ તેમના “અજ્ઞાન તિમિર ભાસ્કર” નામના ગ્રંથમાં આપેલી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રદાયા પ્ર. ૧૦ ૧૦૯ ૧૮. પટણાના આગમકુ આથી મળેલ એ મૂર્તિ એના શિલાલેખે ઉપરથી પુરાતત્ત્વવિદાએ જાહેર કર્યું છે કે આ મૂર્તિ મહારાજા કાણિક (અજાતશત્રુ )ના વખતની છે.—ભારતની ઈતિહાસકી રૂપરેખા ભાગ ૧. પૃષ્ઠ ૫૦૨. ૧૯ ઉપદેશપુર તથા કાર્યમાં મહાવીર મંદિરની પ્રતિષ્ઠા વીરાત્૭૦ મા વર્ષે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિએ કરી હતી. એ બન્ને મંદિરા આજે પણ વિદ્યમાન છે. તે માટે આચાય. સૂરિએ લખ્યુ છે કે— उपकेशे च कोरंटे तुभ्यं श्री वीरबिम्बयोः । प्रतिष्ठा निभिता शकत्या श्री रत्नप्रभसूरिभिः ॥ ૨૦ માલાનાની મૂર્તિ આ—સુધાષ પત્રના તંત્રી શ્રી મૂળચંદ આશારામ વૈરાટી જણાવે છે કે— પ્રેવીસ જીવાના માલાના ગામમાં ખેાદકામ કરતાં એ પ્રતિમા મળી આવી છે. તેમાં એકના ઉપર વીર સવત ૮૨ અને બીજી ઉપર. વીર સંવત ૧૦૪ ના શિલાલેખ છે. તે મૂર્તિઓ પૂરતી કાશીશ કરવાથી ત્યાંના જૈનાને સોંપવામાં આવી છે. જૈન” પત્ર તા. ૨૬-૧-૧૯૩૦.. ૨૧. પ્રાચીન કાળના સિક્કાઓ—પ્રાચીન કાળના સિક્કાઓ મળી આવ્યા છે તેમાંના લગભગ ૨૦૦ ખસા સિક્કાના ચિત્રા ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે તેમના પ્રાચીન ભારતના ઇતિહાસ નામના પુસ્તકમાં આપેલ છે. તેમાં ધણા સૌ કાળના એટલે ૨૩૦૦ ત્રેવીશ સેા વર્ષ પહેલાંના છે. તેમાંના કેટલાક સિક્કામાં એક બાજુ મંદિર ( ચૈત્ય ) અને બીજી બાજુ હસ્તિની છાપ છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે ત્રેવીશ સેા વર્ષો પહેલાં મંદિર અને મતિને સર્વે લેાકેા માનતા હતા. ૨૨. એનાતાની મૂર્તિ એનાતટ નગરના પ્રદેશમાં ખેાદકામ કરતાં ત્યાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મૂળ જૈન ધર્મ અને તે વિક્રમ સંવત પહેલાં ખીજી શતાબ્દિની છે.ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસ ભાગ ૨ જો પૃષ્ટ ૧૨૨. ૨૩. કલિંગના શિલાલેખા-કલિંગ દેશ ( ઓરિસા ) ના ખડિંગર, ઉદયગિરિ વગેરે પ°તા ઉપર અનેક શુા, મૂર્તિઓ, શિલાલેખા છે. અને તે મહારાજા મહામેધવાહન ખારવેલના છે. તે લગભગ ૨૧૧૦ વર્ષ પહેલાંના છે. સેકડા ઉદાહરણોમાંથી અહીં આ તા થાડાક જ ઉદાહરણા આપેલા છે. પરંતુ એટલા ઉપરથી પણ વાંચકને પ્રાચીનકાળમાં ભૂતિ હતી તેના પૂરતા ખ્યાલ આવી શકશે. પૂરી વિગત માટે તે વાંચકાએ આ શિલાલેખા સંબંધી અનેક પુસ્તક પ્રગટ થઈ ચૂક્યા છે. તે જોઈ લેવા. જેવા કે Epigraphia India Vol. 20, Hathi gunpha Inscription of Kharvel, Jainism in South ludia by Chimanlal Shah, The Jain Stupa and other antiquaries of Mathura by Smith. Legends of Jain Stupa at Mathura by Beuler વગેરે. સ્મૃતિની માન્યતા તી કર માન્ય કરે છે. મૂર્તિની માન્યતા આ અવસર્પિણી કાળની શરૂઆતથી અથવા પહેલા તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવના વખતથી ચાલુ થઈ હતી કે નહિ એને વિચાર બાજુએ રાખીએ તેા પશુ ઉપરની વિગતે ઉપરથી એટલું જોઈ શકાય કે ભગવાન નેમિનાથના વખત પહેલાંની તે મૂર્તિની માન્યતા ચાલુ હતી જ, ઔગ્રંથની સાક્ષી આ ઉપરાંત બૌદ્ધગ્રંથ મહુાવર્ગી (૧-૨૨-૧૩ ) અનુસાર બુદ્ઘના સમયમાં રાજગૃહમાં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથનું મ ંદિર હતું. વળી Page #140 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૦ ૧૧૧ એ જ ગ્રંથ જણાવે છે કે આજીવક સંપ્રદાયનો ઉપક નામે તપસ્વી ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામીને ઉપાસક હતે. આ ઉપરથી સાબિત થાય છે કે ભગવાન મહાવીરના સમયમાં તેમજ તેમની પૂર્વે પ્રાચીનતર તીર્થકરોની મૂર્તિઓ પૂજાતી હતી. સ્થાનકવાસીઓ વિચારે ત્યારે હવે મૂર્તિ નહિ માનનારે વિચાર એ કરવાના છે કે અગવાન મહાવીરની પહેલાના પણ બે તીકર ભગવાનના વખતમાં તે મૂર્તિની માન્યતા ચાલુ હતી જ, છતાં એ ત્રણે તીર્થકર ભગવાનનાએ એ માન્યતાને ધર્મવિરુદ્ધ કહી નથી તેમ તે માન્યતાને અટકાવી નથી તેથી જ તે માન્યતા ચાલુ રહી હતી અને ચાલુ રહી છે. તે હવે વિચારવાનું કે જે વસ્તુને તીર્થકર ભગવાને એ ધર્મ વિરુદ્ધ કરાવી નથી તેને આપણે કેવી રીતે ધર્મ વિરુદ્ધ કરાવી શકીએ? અરે, કરાવવાનું તો એક બાજુએ રહ્યું પણ તેને ધર્મ વિરુદ્ધનું કહી પણ કેમ શકાય ? કારણ કે એમ કહેવામાં પણ તીર્થકર ભગવાનની આશાતના કરી કહેવાય, મૂર્તિ નહિ માનનારાઓએ આ વાત ખૂબ ઊંડી રીતે વિચારવી ઘટે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગીઆરમું સૂત્રમાં મૂર્તિ મંદિરના વિધાને મૂતિની માન્યના ધર્મવિરુદ્ધ નથી તેમ જ પ્રાચીન કાળમાં મૂતિ હતી. ઘેર ઘેર શ્રાવકે મૂર્તિ રાખતા એ આપણે આગલા લેખમાં પ્રમાણોથી સિદ્ધ કરી ચૂકયા, હવે સૂત્રોમાં મૂર્તિના ઉલ્લેખે છે કે કેમ અને મૂતિની માન્યતા સત્રાનુસાર છે કે કેમ તેને આપણે વિચાર કરીશું. રાય - ચૈત્ય શબ્દને અર્થ મૂતિને સંબંધ ચૈત્ય શબ્દથી છે. પ્રાકૃતગાં ચૈત્યનું થાય છે. સૂત્રમાં ઠેકઠેકાણે રેય શબ્દ આવે છે તેમ જ સક્તિ રોય, શબ્દ પણ આવે છે. જે ચૈત્ય શબ્દના અર્થમાં મતભેદ થવાથી જ સ્થાનકવાસી તથા મૂર્તિપૂજક સંપ્રદાયમાં મતભેદ ઉત્પન્ન થયે છે. સ્થાનકવાસીએ ચેય શબ્દના આ પ્રમાણે અર્થ કરે છે – અરિહંત, જ્ઞાનવંત, જ્ઞાન, સાધુ, વ્યંતરાયતન અને વૃક્ષ, ચેતર, સૂપ ' વગેરે સ્મારક ચિહ્ન* * ચૈત્ય શબ્દ મૂળ ચિતા, ચિતિ કે ચિત્યા ઉપરથી બનેલો છે. એ ત્રણે શબ્દોને અર્થ એ થાય છે. એટલે ચિતા અથવા ચેહ સાથે સંબંધ ધરાવે તે ચૈત્ય છે. એટલે કે મૃતકના અગ્નિ સંસ્કારના સ્થળે તેની સ્મૃતિ માટે યાદગીરી માટે સ્થાપવામાં આવતું ચિન્હ તે ચૈત્ય. જે કંઈ સ્મારક વસ્તુ કે સ્મારક ચિન્હ તે ચૈત્ય. ચિતાની ઉપર કે પાસે સ્થાપવામાં આવેલ શિલાપરુ, વૃક્ષ, કું, તૂપ, છત્રી, નાની દેરી વગેરે ચૈત્ય કહેવાય. તે જ પ્રમાણે પ્રતિમા અથવા મૂર્તિ પણ સ્મારક ચિન્હ છે તે પણ ચૈત્ય કહેવાય. Page #142 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૧ ૧૧૩ ચૈત્યના સ્થાને વ્યંતર દેવ વાસ કરે ત્યારે તેને વ્યંતરાયતન કહેવાય. ચૈત્યને અર્થ જ્ઞાન થતું નથી ચિત્ એટલે જાણવું તે ઉપરથી જ્ઞાન અર્થ ઉપજાવેલ હોય એમ લાગે છે. પરંતુ વ્યાકરણની દૃષ્ટિએ ચિત્ ધાતુ ઉપરથી ચેત્ય શબ્દ થાય પણ ચૈત્ય ન થાય એમ વિધાન પંડિતો કહે છે. અને ચેત્યનું પ્રાકૃત રૂપાંતર ચેઈય ન બની શકે એમ પણ તેઓ કહે છે. એટલે સૂત્રમાં આવતા ચકચય શબ્દનો અર્થ જ્ઞાન કરવામાં આવે છે તે યથાર્થ કેમ ગણાય તે સમજાતું નથી. સ્થાનકવાસીઓનું વ્યાકરણના વિધિનું કારણ વ્યાકરણ શિખવાથી શબ્દોના સાચા અર્થ સમજી શકાય છે એ કારણથી જ સ્થાનકવાસી સાધુઓએ વ્યાકરણ શિખવાની મના કરી હતી એમ સમજી શકાય છે. કારણ કે વ્યાકરણ શિખવાથી ચિત્ય વગેરે શબ્દોના સ્થાનકવાસીઓએ જે બેટા અર્થ કરેલા છે તે સમજી જવાય છે. ચય વગેરે શબ્દોના સ્થાનકવાસીઓએ કરેલા અર્થ બેટા છે એમ જાણવાથી જ જેમણે ઘણું વર્ષ સુધી સ્થા. સાધુ પર્યાય પાળી હતી તેવા સંખ્યાબંધ સત્યાર્થી અને હિંમતવાળા સ્થાનકવાસી સાધુઓએ સ્થા. સંપ્રદાય છોડીને મૂર્તિ પૂજક સંપ્રદાયને અપનાવ્યાના ઘણા દાખલા બની ગયા છે. આજે પણ એવા ડરથી જ ઘણું અંધશ્રદ્ધાળુ શ્રાવકે વ્યાકરણ શિખવાની અને શિખડાવવાની વિરુદ્ધ પ્રરૂપણ કરતા હેય એમ દેખાય છે. પરંતુ એમ બેટી રીતે સત્યને છુપાવી શકાય નહિ. વહેલું કે મારું સત્ય બહાર આવે છે જ, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મૂળ જૈન ધર્મ અને દરેક સાધુ કે શ્રાવકે સૂત્રેના અર્થ બરાબર યથાર્થ રીતે જાણવા સમજવા હોય તેમણે પ્રાકૃત તેમજ સંસ્કૃત વ્યાકરણું શિખવું જોઈએ જ. અને વ્યાકરણ શિખે તો ચેત્ય વગેરે શબ્દોના સાચા અર્થ જાણી શકે. અને પછી જે તે સંપ્રદાયવાદમાં તણાઈ કે લોભાઈ ન જાય તો સૂત્રોના શબ્દોના સાચા અર્થ જ કરે. રેવ ને અર્થ દાખલા તરીકે–ભગવાનની સ્તુતિ કરતાં અથવા ભગવાનને મહિમા બતાવતાં જહા મંગારું વર્ષ રેડ્ડાં શબ્દો ઘણે ઠેકાણે સૂત્રમાં આવે છે. તિખુના પાઠમાં પણ સ્થાનકવાસીઓ હંમેશા તે શબ્દ બોલે છે. તેના અર્થ આમ થાય છે—હે ભગવાન ! આપ કલ્યાણકારી, મંગળકારી, દેવસ્વરૂપ, ચિત્ય સ્વરૂપ છે. અહીંઆ ભગવાનને ચૈત્ય સ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ અથવા જ્ઞાનવંત છે એમ કહી શકાય. પરંતુ આત્મા પોતે જ્ઞાનરૂપ જ છે. આત્મા અને જ્ઞાન જુદા જુદા નથી. ભગવાનને દેવસ્વરૂપ કહ્યા તે દેવસ્વરૂપમાં જ્ઞાનસ્વરૂપ અંતર્ગત છે જજે જ્ઞાનસ્વરૂપ નથી તેને દેવસ્વરૂપ કહી શકાય જ નહિ, એટલે દેવ અને જ્ઞાન એકરૂપ છે તેને જુદા કેમ પાડી શકાય તે સમજાતું નથી. .અને અહીં ચિત્ય સ્વરૂપ એટલે આપ સ્મરણીય છે અથવા સ્મારક રૂપ છે અથવા પ્રતિમા સ્વરૂપ છે એમ કહેવામાં આવે તે પણ વાંધા જેવું લાગતું નથી. કારણ કે ભગવાનની પ્રતિમાને પણ તીર્થકરોના વખતમાં પણ માનવામાં આવતી તે આપણે આગળના લેખોમાં જોઈ ગયા છીએ. એટલે ભગવાનને કલ્યાણકારી, મંગળકરી દેવસ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ એમ જે કહેવાયું હોય તે પણ તે અસંભવિત લાગતું નથી તેમ અગ્ય પણ લાગતું નથી. પ્રતિમા એ સ્મૃતિરૂપ સ્મારક છે એટલે ભગવાનને સ્મરણીય કે સ્મારકરૂ૫ પણ કહેવાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૧૫ સ્થાનવાસીઓના અર્થ છેટા છે વળી જ્ઞાન માટે તો સીધે શબ્દ નાળ છે અને સૂત્રોમાં બધે ઠેકાણે જ્ઞાન માટે ના શબ્દ જ વપરાય છે. ચિત્ય શબ્દને અર્થ અરિહંત કર્યો છે તે તે જ્ઞાનવંત તે અરિહંત એમ ગણીને કર્યો હોય એમ લાગે છે. કારણ કે ચૈત્યને અર્થ સાધુ તો કોઈપણ રીતે બંધબેસતો થઈ શકતો નથી. અને સાધુ માટે નિર્ચથ, ભિક્ષુ, અણગાર, સંયતિ વગેરે શબ્દ સૂત્રમાં મોટે ભાગે વપરાયા છે તો સાધુના અર્થ સાથે સીધે સંબંધ ધરાવતા શબ્દો છેડી દઈને કોઈક જ ઠેકાણે સાધુ માટે વૈરૂચ શબ્દ વાપરવામાં આવે તે સંભવિત લાગતું નથી. પ્રતિમા–પડિમાં શબ્દસૂત્રેામાં પ્રતિજ્ઞાના અર્થમાં વપરાયેલ છે. " પ્રતિમા અર્થ માટે સૂમાં પદમાં શબ્દ વપરાયો છે જેમકે, નાદિમા, ક્ષમા, વગેરે. એટલે તે પ્રમાણે અરિહંતની પ્રતિમા માટે પણ પરિમા શબ્દ જ વપરાયો હવે જોઈએ એમ પણ સ્થાનકવાસીની દલીલ છે. એક રીતે એ દલીલ પણ બરાબર છે. પરંતુ પરિમા શબ્દ મૂર્તિના અર્થમાં બહુ જુજ ઠેકાણે વપરાય છે. કમા = પ્રતિમા શબ્દના બીજા ઘણા અર્થ થાય છે. જેમકે શ્રાવકોની અગીઆર પડિમા અથવા પ્રતિમા. સાધુઓની બાર પડિમા અથવા પ્રતિમા. તેમજ તપના કેટલાક નામમાં પણ પડિમા શબ્દ વપરાયો છે. જેમકે—સમાધિપ્રતિમા, ઉપધાનપતિમાં, વિવેકપ્રતિમા, વિહારપ્રતિમા વગેરે વગેરે. આ બધે ઠેકાણે પડિયા-પ્રતિમાનો અર્થ પ્રતિરા, નિયમ કે અભિગ્રહ જેવો થાય છે પણ મૂર્તિ અર્થ થતો નથી. - સુરેમાં ઝાઝે ભાગે પડિમા શબ્દ પ્રતિજ્ઞા યિમ કે અભિગ્રહના અર્થમાં જ વપરાય છે, ત્યારે ચેઈ = ચૈત્ય શબ્દ Page #145 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને બધે જ ઠેકાણે મંદિર, મૂર્તિ, પાદુકા વગેરે કેઈપણ પ્રકારના સ્મારક માટે જ વપરાય છે. એટલે ચૈત્યને મુખ્ય અર્થ સ્મારકની વસ્તુ માટેને જ સમજવું જોઈએ. સ્થાઓએ પણ કેટલેક ઠેકાણે ચિત્યને અર્થ મૂતિ કરેલ છે. સ્થાનકવાસી મુનિશ્રી અલખ ષિજીએ બત્રીસ સૂત્રોનાં હિન્દી અનુવાદ કરી બહાર પાડેલા છે તેમાં તેમણે પણ કેટલેક ઠેકાણે ચૈત્યના અર્થ મંદિર અથવા પ્રતિભા કરેલ છે. જેમકે – (૧) ઉવવાઈ સત્રમાં ચેઇય (ચત્ય) શબ્દનો અર્થ યક્ષનું મંદિર કર્યો છે. (૨) ઉવવાઈ સત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યને અર્થ કર્યો છે—મદિર. (૩) પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પૃષ્ટ ૮માં ચૈત્યને અર્થ પ્રતિમા કર્યો છે (૪) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૧૧માં ચિત્યને અર્થ વેદિકા કર્યો છે. (૫) પશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ઠ ૧૨૨ માં ચૈત્યને અર્થ પ્રતિમા કર્યો છે. સામાં વપરાયેલા શબ્દ અને તેના અર્થ આ ઉપરથી સમજી શક્યા હશે કે સત્રોમાં નેદા = ચૈત્ય શબ્દ કોઈ પણ જાતના સ્મારક તરીકે વપરાય છે. જેમકે–મંદિર, મૂર્તિ, સ્તૂપ, ચેતરો વગેરે અથવા તેવા સ્મારકવાળા ઉદ્યાનને પણ ચિત્ય કહ્યું છે. વડમા = પ્રતિમા શબ્દ મુખ્યત્વે વ્રત, નિયમ કે અભિગ્રહ માટે વપરાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ -- હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૧૭ નાન =જ્ઞાન. જ્ઞાન માટે નાના શબ્દ જ વપરાયો છે. સાધુ માટે અણગાર, ભિક્ષુ, નિય, મુનિ વગેરે શબ્દ વપરાયા છે કે જેને સીધે અર્થ સાધુ થાય છે. અરિહંત માટે અરિહંત અથવા સંત શબ્દ જ વપરાયેલ છે. સૂત્રમાં જે શબ્દ આવે છે તેવા થડાક દાખલા આપણે વિચારીશું ત્યારે ઉપરની હકીક્ત ધ્યાનમાં રાખવી. કારણ કે તેથી તે દરેક ઠેકાણે ચિત્યને કયો અર્થ લાગુ પડે છે તે સમજવાનું સહેલું થઈ પડશે. સ્થાનક્વાસીઓ નિક્ષેપાથી મૂર્તિ અવંદનીય છે એમ સિદ્ધ કરે છે તેથી પહેલાં આપણે નિક્ષેપા સંબંધી થોડે વિચાર કરી લઈએ. ચાર નિક્ષેપ મૂર્તિપૂજક અને સ્થાનકવાસીમાં નિક્ષેપા સંબંધી મતભેદ છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે અનુયોગ.૨ સૂત્રમાં વસ્તુના ચાર નિક્ષેપ કરી વસ્તુનું સ્વરૂપ જાણવાનું, સમજવાનું કહ્યું છે એમ તે બને સંપ્રદાય માને છે. તે ચાર નિક્ષેપો આ પ્રમાણે છે– (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ. - હવે મતભેદ એ છે કે સ્થાનકવાસી માન્યતા પ્રમાણે ત્રણ નિક્ષેપ ય છે, જાણવા ગ્ય છે પણ વંદનીક પૂજનીક નથી. ફક્ત છેલ્લો ભાવ નિક્ષેપે વાંદવા પૂજવા યોગ્ય છે. ત્યારે મૂર્તિપૂજકે જેને ભાવ નિક્ષેપે વંદનીક પૂજનીક હોય તેને ચારે નિક્ષેપા વંદનીક પૂજનીક ગણાય એવી માન્યતા ધરાવે છે. આ મતભેદને કારણે સ્થાનકવાસીઓ મૂર્તિને વંદનીક પૂજનીક ગણતા નથી. કારણ કે મૂર્તિમાં અરિહંતના ગુણ નથી, ત્યારે મૂર્તિપૂજક ભાવ નિક્ષેપથી અરિહંત વંદનીક પૂજનીક છે માટે સ્થાપના નિક્ષેપાથી પણ મતિને વંદનીક પૂજનીક ગણે છે. આ મતભેદના કારણથી નિક્ષેપા સંબંધી વિચાર કરવો પડે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મૂળ જૈન ધર્મ અને અનુયાગદ્વારમાં કયા નિક્ષેપા વદનીક પૂનીક છે એમ અનુયાગદાર સૂત્રમાં બતાવ્યું છે કે નહિ તે એમાંથી એક પક્ષે સ્પષ્ટ રીતે જણાવ્યુ નથી. પરંતુ પાતપેાતાની રીતે તકરીને પેાતાની માન્યતા સાચી ઠરાવી છે. એકલા ભાવ નિક્ષેપાને માનવા એ નિશ્ચય નયની વાત થઇ અને ભાવ નિક્ષેપા જેને પૂજનીક હાય તેના ચારે નિક્ષેપા પૂજનીક ગણવા એ વ્યવહાર નયની વાત થઇ એમ વિચાર કરતાં જણાય છે, અને એ રીતે બન્નેની વાત સાચી છે એમ કહી શકાય છે. ત્યારે હવે અહીં વિચારવાનું એ પ્રાપ્ત થાય સ્થાનકવાસીએ જેમ ફ્ક્ત નિશ્ચયને જ સ્વીકારે છે ખાખતમાં પણ નિશ્ચયને જ સ્વીકારે છે કે કેમ. તે એકલા નિશ્ચયને જ માને છે અને વ્યવહારને નથી માનતા એમ નથી એ તે તેમના વર્તના, લખાણા વગેરે ઉપરથી ચેાખ્ખું દેખાય છે. સ્થાનકવાસીએ જો વ્યવહારને માને છે જ તે પછી મૂર્તિ સામે જ વિધ શા માટે? મૂતિ એ વ્યવહાર ધર્મમાં જ આવે છે એમ તે સવ મૂર્તિપૂજા માને છે નિશ્રયમાં કાઈ મૂર્તિને સ્થાન આપતુ જ નથી. તેા પછી ન્યાયની રીતે, મૂર્તિને ન માનવાની સ્થાનકવાસીની માન્યતા અસગત રે છે, અાગ્ય ઠરે છે, માટે સ્થાનકવાસીઓએ એ સંબધમાં વિશેષ વિચાર કરવા ઘટે છે. કારણ કે ધર્મની ખામતમાં અસંગતતા અયેાગ્યતા કે વિરોધતા હાવી ન જોઈએ અને અસંગતતા કે વિરોધતા હાય તે સાચા ધર્મ કહી ન શકાય, એવેા ધર્માં એકાંતવાદી જ કહી શકાય, સાચા ધર્મ અનેકાંતવાદી જ હાય. આ પુસ્તકમાં જ નિક્ષેપાની સપૂર્ણ વિગત માટે “ ચાર નિક્ષેપા”નામનું પ્રકરણ જુએ. છે કે નિક્ષેપામાં તેમ બીજી બધી સ્થાનકવાસી Page #148 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૧ ૧૧૯ - હવે આપણે સૂત્રમાં ૪૪ = ચૈત્યનો ઉલ્લેખ ક્યાં ક્યાં આવે છે અને તેને શો અર્થ થાય છે તે બાબતને થોડા દાખલાઓ ઉપરથી વિચાર કરીએ.. સૂત્રોમાં ચૈત્યના ઉલ્લેખ નગરનું વર્ણન સૂત્રમાં જ્યાં જ્યાં નગરનું વર્ણન આવે છે ત્યાં ત્યાં ઉવવાઈ સૂત્રમાંના ચંપા નગરીને વર્ણન પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. એટલે સૂત્રમાંનું વર્ણન જોવું જોઈએ. તે વર્ણન આ પ્રમાણે છે – (१) आयारवंत चेइया जवइ विविह सन्निविष्ठ बहुवा (૨) પાઠાંતર–માયાવંત અરિહંત વેર્યા....... અર્થ–આકારવત એટલે સુંદર આકારના સુશોભિત ઘણું ચિત્યો અને વિવિધ પ્રકારના વૈશ્યના ઘણું સન્નિવેશો હતા. અહીંઆ સ્થાનકવાસીઓએ પહેલા પાઠમાં ચૈત્યને અર્થ યક્ષાદિના મંદિર એમ કર્યો છે. તેઓ પાઠાંતર બતાવે છે પણ એ અર્થ સ્વીકારતા નથી. કારણ કે પાઠાંતરમાં અરિહંત રેવાને અર્થ અરિહંતના મંદિરે એમ થાય તે વાત સ્થાનકવાસીઓને કબૂલ નથી. હવે વિચારવાનું એ છે કે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે ભગવાન પાર્શ્વનાથના વખત પહેલાંથી તો મૂર્તિની માન્યતા ચાલુ હતી જ, અને મૂર્તિ હોય ત્યાં ચૈત્ય-મદિર પણ હોય જ. અને જ્યાં જૈનેની વસ્તી હોય ત્યાં જેનેના અરિહંતના મંદિર પણ હોય જ. એટલે ચંપાનગરીમાં જિનમંદિરે ઘણુ હતા એમ સૂત્રમાંના ઉલ્લેખને અર્થ માનવે જ જોઈએ. એટલે કે પાઠાંતરમાંને અરિહંત શબ્દ કબૂલ કરવામાં ન આવે તે પણ ચંપાનગરીમાં જિનમંદિરે હતા એમ સાબિત થઈ જાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મૂળ જૈન ધર્મ અને ચમરેન્દ્ર શ્રી ભગવતી સૂત્રના ત્રીજા શતકના બીજા ઉદ્દેશામાં અસુરેન્દ્ર અમરેન્દ્ર પહેલા દેવલોક જતાં કેન્દ્ર વિચાર્યું કે અમરેન્દ્ર કોઈનું શરણ લઈને આવેલ હોવો જોઈએ. તેનો મૂળ પાઠ णणस्थ अरिहंते वा अरिहंत चेइयाणि वा अणगारे वा भावियप्पाणों णीसाए उढ्ढ़ उप्पयन्ति । અર્થ –અરિહંત, અરિહંત ચિત્ય કે ભાવિતાત્મા અણગાર (સાધુ) એ ત્રણમાંથી કોઈ એકનું શરણું લઈને આવી શકે. અહીંયા સ્થાનકવાસીઓ અરિહંત ચૈત્યને અર્થ છદ્મસ્થઅરિહંત કરે છે. ચિત્યને અર્થ છદ્મસ્થ તો કઇ રીતે થતું જ નથી. એટલે સ્થાનકવાસીઓએ ચયને સાચો અર્થ પિતાની માન્યતાની વિરુદ્ધ જાય છે માટે છવાસ્થ અર્થ ઉપજાવી કાઢે છે. કારણ કે ક્યાંય પણ ચયને. અર્થ છદ્મસ્થ થતો જ નથી. ચમરે કે મહાવીર ભગવાન હજુ છવાસ્થ અવસ્થામાં હતા ત્યારે તેમનું શરણું લીધું હતું. તે નિમિત્ત જોઈને સ્થાનકવાસીઓએ ચેઈયને અર્થ છવાસ્થ એમ ઉપજાવી કાઢ! આવી રીતે ખોટા અર્થ ઉપજાવી કાઢવા તે સીધા સરળ સત્યાર્થીનું કામ નથી જ. વળી તેમની એ ઉપજાવી કાઢવા માટેની દલીલ પણ એટલી જ હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે કે પ્રતિમા મૂર્તિની ચમરેંદ્રને શરણું આપવા જેવી શકિત હોઈ શકે નહિ. આવી તર્ક બુદ્ધિને ધન્યવાદ! દેવે બધાય અવધિજ્ઞાનવાળા હોય છે એ તે સ્થાનકવાસીઓ માને જ છે. અને અવધિજ્ઞાનવાળા દેવ અરિહંતની મૂર્તિમાં તેની શક્તિ હોય કે નહિ તે મનુષ્ય કરતાં તે ઘણું વધારે સારી રીતે જાણી શકે જ. વળી દેવલેકમાં શાશ્વતી મૂતિઓ છે. તે પણ સ્થાનકવાસીઓ માને છે જ. હવે જે તે મૂર્તિઓમાં કઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ પણ જાતનું દૈવત ન હોય તે અવધિજ્ઞાનવાળા છે તે શાશ્વતી મૂર્તિઓને માને જ નહિ, દેવ પોતે જ મહાશક્તિશાળી હોય છે. તે તેમના કરતાં વિશેષ શક્તિશાળી મૂર્તિને માને પણ શક્તિ વિનાની મૂર્તિને અવધિજ્ઞાની દેવું માનવાની મૂર્ખાઈ કરે જ નહિ આથી સિદ્ધ થાય છે કે અહીંઆ મરિહંત ફિયાળને અર્થ અરિહંતની પ્રતિમા જ થાય છે અને એ જ અર્થ થઈ શકે. સમવાયાંગમાં ઉપાસક દશાંગની નોંધ ઉપાસક દશાંગ સૂત્રમાં શું શું આવે છે. તેની નોંધ સમવાયાંગ સૂત્રમાં આપેલ છે. તેમાં લખ્યું છે કે–તેમાં શ્રાવકેના નગર, ઉદ્યાન ચિત્ય, વનખંડ, ધર્માચાર્ય,.. શ્રવણ...ઇત્યાદિ.” અહીંઆ ચૈત્યને અર્થ સ્થાનકવાસીઓએ વ્યંતરાલય એમ કર્યો છે. વ્યતરાલય તે શ્રાવક માટેના જ ન હોય પણ બધા લોકો માટે હેય. કારણ કે જેના કરતાં અજૈન જ બધા વ્યંતરને વિશેષે કરીને સંસારના સુખ માટે માને પૂજે. જેન તો વિશેષે કરીને આત્મકલ્યાણ માટે જિનપ્રતિમાને જ માને પૂજે. એટલે અહીંઆ ચયને અર્થ ખાસ કરીને જિનમંદિર જોઈએ. કારણ કે આ સત્રમાં શ્રાવકના ચૈત્ય છે એમ કહ્યું છે. છતાં માને કે ગામનું વર્ણન છે તેમાં સર્વ લોક માટેનાં ચૈત્ય હેય તો પણ ચૈત્યને સમુચ્ચય તરીકે લેવાથી તેમાં જિનમંદિર અને અજૈનના વ્યંતરાલય વગેરે મંદિરને સમાવેશ થઈ જાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને આનદ શ્રાવક ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે વ્રત લેતી વખતે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે – મને (આનંદ શ્રાવકને ) આજથી અન્ય તીર્થિક, અન્યતીર્થિક દેવ અને અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ ચૈત્યને વંદના નમસ્કાર કરવા... એ કલ્પતું નથી.” અહીંઆ સ્થાનકવાસીઓએ મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા બન્નેને એક ગણુને મૂર્તિપૂજાને વિધ કરવાના ઈરાદાથી અહીંઆ ચેત્ય શબ્દને અર્થ સાધુ કરેલ છે. પણ આ અર્થ છેટે છે. કારણકે– " પહેલું તો એ કે અહીં પૂજાની વાત જ નથી. બીજુ, અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ સાધુ જેન તરીકે ગણી શકાય જ નહિ. જૈન સાધુ બીજા કોઈ ધર્મમાં ભળી જાય પછી તે તે, તે ધર્મના સાધુ તરીકે જ ગણાય. એટલે અહીં સ્થાનકવાસીઓએ ઉપજાવી કાઢેલ અર્થ બંધ એસતે થઈ શકતો નથી. વળી સ્થાનકવાસીની બીજી દલીલ છે કે આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં આહારપાણી મુખવાસ વગેરે આપવાની વાત પણ છે અને મૂતિને ખાવાપીવાનું હેય નહિ માટે તે અર્થ થઈ શકે નહિ. અહીં એ જોવું ઘટે છે કે પ્રતિજ્ઞા તો સમુચ્ચયે લેવાય છે પછી તેમાં બધા શબ્દ બધાને લાગુ પડવા જ જોઈએ એમ ન હેય પણ જેને જેટલું લાગુ પડતું હોય તેટલું સમજવું જોઈએ. તે વખતે મૂર્તિ હતી તે તે અગાઉના લેખ ઉપરથી આપણે જાણી ચૂક્યા છીએ. અને અહીં સાધુ કરતાં મૂતિ અર્થ વિશેષ બંધબેસતો થાય છે. કારણકે તે સમયે પણ મૂર્તિઓ દેવોથી અધિષ્ઠત હેઈ મહા ચમત્કારી અને પ્રભાવિક હતી. અને તેથી જ અન્યધર્મીઓ ચોરી Page #152 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૨૩ છૂપીથી જિનમૂર્તિઓ ઉપાડી જતા હતા, અને તેને પેાતાના દેવ તરીકે પૂજતા હતા. એવી અન્ય ધર્મીઓએ લઈ ગયેલી મૂર્તિને જૈન શ્રાવક વજ્જૈન નમસ્કાર ન કરે એ સ્વાભાવિક છે. એટલે આનદ શ્રાવકે તેવી મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અબડે શ્રાવક ઉવવાઈ સૂત્રમાં અબડ શ્રાવકે આનંદ શ્રાવકની પેઠે જ પ્રતિજ્ઞા લીધી છે કે— 66 મતે અરિહત અનેઅરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થિક, અન્યતીથિંક દેવા અને અન્યતીથિકાએ ગૃહણ કરેલા અરિહંત ચૈત્યને વદના કરવી, નમસ્કાર કરવા, પયુ પાસના-સેવાભકિત વગેરે કરવુ કપે નહિ,’ અહીં એ ઠેકાણે ચૈત્ય આવે છે તેમાં પહેલા ઠેકાણે સ્થાનકવાસીએ અરિહંતના જ્ઞાનીગણુ એવા અથ કરે છે અને બીજી વાર આવતા. ચૈત્યના અર્થ અરિહંતનું જ્ઞાન એવા અર્થ કરે છે ! આન શ્રાવકના અધિકારમાં સ્થાનકવાસીઓએ સાધુ અ કર્યાં ત્યારે અહીંઆ જ્ઞાનીંગણ અને જ્ઞાન એમ એ જુદા જુદા અર્થ કર્યા ! અહીં પણ મૂર્તિપૂજાની તે। વાત જ નથી પણ મૂર્તિપૂજાના ભ્રમ મનમાં પેસી ગયેલા તે ભ્રમે સ્થાનકવાસીએ પાસે જૂદા જુદા ઠેકાણે જુદા જુદા અર્થ કરાવ્યા છે. મતાગ્રહ સીધી વાત સમજવા ન દીએ અને સીધા સાચા અર્થ પણ કરવા ન આપે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મૂળ જૈન ધર્મ અને અહીં પણ અંબડ શ્રાવકની પ્રતિજ્ઞા તે એ જ છે કે અરિહંત અને અરિહંતની પ્રતિમાને જ વંદન કરીશ. પણ અન્ય તીર્થિક, તેના દેવો અને તેણે ગ્રહણ કરેલ અરિહંત પ્રતિમાને વંદન નમસ્કાર કરીશ નહિ. સ્થાનકવાસીઓની દલીલ એ છે કે એમ અર્થ કરવાથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરવાનો નિષેધ થઈ જાય છે. મારી પાસે ઉવવાઈ સૂત્ર નથી તેથી તેનો આગળપાછળનો સંબંધ હું જોઈ શક્યો નથી. પણ અંબડ શ્રાવકનો એવો ભાવ તો ન જ હોઈ શકે કે તે આચાર્ય વગેરેને વંદન નહિ કરે. પરંતુ અરિહંતમાં જ તેણે તેના અનુયાયી સર્વ સાધુને ભેગા ગણી લીધા હશે. ગમે તેમ પણ ચિત્યને અર્થ તે આનંદ શ્રાવકના અધિકારમાં કહ્યું તેમ અહીં પણ જિનપ્રતિમા જ થઈ શકે છે. વિદ્યાચારણ-જંઘાચારણું શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશા ૮માં વિદ્યાચારણ જ ઘાચારણ મુનિઓ ચિત્યવંદન કરવા ગયાની વાત આવે છે. વિદ્યાચારણ માનુષોત્તર પર્વત, નદીશ્વર દીપ, પાંડુકવન અને નંદનવન ગયાની વાત છે. તે તે ઠેકાણે જઈને તેઓએ ચાહું ચંદ્ર ચોને વંદન કર્યાને પાઠ છે અને પાછા અહીં આવીને અહીંના ચૈત્યને વંદન કરવાને પાઠ છે. અહીં પણ મૂર્તિપૂજાની કશી વાત જ નથીછતાં સ્થાનકવાસીઓએ વિરોધ કરતાં રથને અર્થ જ્ઞાન કરીને તે તે ઠેકાણે જઈને વિદ્યાચારણ તથા જઘાચારણ મુનિઓએ અરિહતના જ્ઞાનની સ્તુતિ કરી એમ કહે છે! તર્કબુદ્ધિની બલિહારી છે ને! Page #154 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૧ ૧૨૫ અરિહંતના કેવળજ્ઞાનની સ્તુતિ શું અહીં બેઠાં ન થઈ શકે કે ત્યાં એટલા બધે લાંબે ઠેકાણે ગયા ? અને અહીં વેચારું બહુવચન છે એટલે ઘણું ચિત્યને વાંધા એમ પાઠ છે ત્યારે જ્ઞાન તે એકવચન છે એટલે વ્યાકરણથી પણ એ અર્થ તદન ખેડે છે. મૂળ અર્થ એટલે જ છે કે તે તે ઠેકાણે જઈ તેઓએ અરિહંતની પ્રતિમાઓને વંદન નમસ્કાર કર્યા. અહીં જ્ઞાન અર્થ બેસતા જ નથી. નંદનવન તથા પાંડુકવનમાં શાશ્વતી પ્રતિમાઓ છે તેને ઉલ્લેખ જબુદ્વીપપન્નતિ સૂત્રમાં છે. નંદીશ્વર દીપ પર શાશ્વતી પ્રતિમાઓ છે તેનો ઉલ્લેખ છવાભિગમ સૂત્રમાં છે. માનુષાર પર્વત, ઈસુકાર પર્વત, નંદીશ્વર દીપ, રુચકવર દ્વીપ ઉપર જિનમંદિરે છે તેને. ઉલ્લેખ દ્વીપસાગર પતિ સૂત્રમાં છે. સ્થાનાંગ સૂત્રના ચોથે ટાણે ચાર પન્નતિ સત્રના નામ આપ્યા છે તે–(૧) જંબૂદીપ પન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ અને દીપસાગર પન્નતિ. એટલે એ બાબત સ્થાનકવાસીઓને વાંધો છેટે છે. આ પાઠમાં છેલે કહ્યું છે કે વિદ્યાચારણું બંધાચારણુ મુનિઓ પાછા આવીને આલોયણું ન લીએ તો વિરાધક કહેવાય. એ માટે પણ સ્થાનક્વાસીને વિરોધ છે. પરંતુ સાધુ ૧૦૦ કદમથી આગળ જાય તે તેને આલોયણું લેવી પડે છે. અને લબ્ધિધારી મુનિઓને લબ્ધિને ઉપયોગ કરે તે પ્રમાદ છે. લબ્ધિને ઉપયોગ કર્યો હોય અને તેની આલોચના કરી ન હોય તે તેને ચારિત્રની આરાધના નથી થતી. માટે સ્થાનક્વાસીઓને તે વાંધો પણ બેટે છે. શ્રી દશવૈકાલિક સત્રમાં કહ્યું છે કે–સાધુ ગોચરી લાવી ગુરૂની. પાસે સમ્યક પ્રકારે આલોવે તે આલોયણું ગોચરીની નહિ પણ તેમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ થી છ. મૂળ જેન ધર્મ અને પ્રમાદથી આવવા જવામાં ઉપયોગ ન રહેવાથી જે કોઈ દોષ લાગે હોય તેની આલોયણુ કહી છે. - સાધુને આવતાં જતાં, પ્રતિક્રમણ કરતાં કે બીજું હરકોઈ કામ ન કરનાં આલયણ તથા ઈરિયાવહી પડિઝમવાની છે. તે પ્રમાદને આશ્રયીને છે પણ નહિ કે–તે શુભ કાર્યોને આશ્રયીને ! પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સત્રમાં ત્રીજા સંવરબારમાં આ પ્રમાણે પાઠ છે– अत्यंत बाल दुबल गिलाण बुडढ खवके पत्ति आयरिय उवज्झाए सेहे साहम्भिए तपस्सीकुळगण વંદે શ ..... અર્થ—અત્યંત બાળ, દુર્બળ, ગ્લાન, વૃદ્ધ, માસક્ષમણ આદિ તપની પ્રવૃત્તિ કરનાર આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિક તપસ્વી મુળગણ, સંઘચૈત્ય એટલાની વૈયાય નિર્જરને માટે. અહીં સંઘયઢે શબ્દ છે તેમાં સ્થાનકવાસીઓ “સંઘ તથા જ્ઞાનાર્થીની” વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. ત્યારે મૂર્તિપૂજક સંઘ તથા મૂર્તિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. અથવા સંઘની મૂતિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. સંઘ અને એય એ બે શબ્દોને ભેગા ગણવાથી સંઘની મૂર્તિ અથવા સંઘનું મંદિર એવો અર્થ થઈ શકે છે. મૂર્તિ મંદિર સંઘના જ હોય એટલે એમ પણ અર્થ થઈ શકે.. મૂતિની કોઈ આશાતના કરતા હોય તેને સાધુ અટકાવે તે સાધુએ મૂર્તિની વૈયાવૃત્ય કરી એમ ગણાય છે. સ્થાનકવાસી “જ્ઞાનાથ” એમ અર્થ કરે છે તો આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિક વગેરે પણ જ્ઞાનાથી તો હોય જ. તેમને Page #156 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયા પ્ર. ૧૧ ૧૨૭ જ્ઞાનાથી ન માનવા તા ખીજા કાને નાનાથી માનવા ? એટલે જ્ઞાનાથી અ' ખાટા જ દેખાય છે. વળી સ્થાનકવાસીએ બીજો અ, નાનને માટે વૈયાય એમ કરે છે. વૈયાવૃત્યથી નિરા થાય પણ જ્ઞાન પણ કેવી રીતે થઇ શકે? નિર્જરા એટલે જ્ઞાનાવરણુની નિર્જરા થઇ ગયા પછી જ્ઞાન થઈ શકે માની શકાય. પણ અહીં ચેય શબ્દ તે પહેલાં આવ્યેા છે અને નિર્જરા શબ્દ પછી છે, એટલે સ્થાનકવાસીએના આ અર્થ પણ બરાબર લાગતા નથી. આ ઉપરથી ચૈશ્ય શબ્દને સાચે અચૈત્ય એટલે મંદિર અથવા મૂર્તિ જ હોવા જોઇએ એમ સમજી શકાય છે. નદી સૂત્ર શ્રેણિક મહારાજાના પુત્ર કાણિક ( અજાતશત્રુ ) રાજાએ વિશાલાનગરી ઉપર ચઢાઈ કરી હતી અને તે નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પાદુકાસ્તૂપ હતા તેથી તે નગરી જીતી શકાતી નહોતી એ વાત પ્રસિદ્ છે. અને શ્રી ન ંદી સૂત્રમાં પારિણામિક બુદ્ધિના દૃષ્ટાંતમાં આ સબંધી ઉલ્લેખ છે. તેના પાઠ આ પ્રમાણે છે— विशालायं पुरी कूलबालकेन विशालाभङगाय यन्मुनिसुव्रत स्वामि पादुका स्तूपोत्स्वात् सा तस्य पारिणामिकी बुद्धिः । અ—વિશાલા નગરીના નાશને માટે કુલવાલુક મુનિએ કહ્યુ કે-શ્રી મુનિસુવ્રત સ્વામીના પાલુકાયુકત સ્તૂપને ઉખેડી નાખવાથી નગરીને ભંગ થઈ શકશે. મુનિની આ પરિણામિકી બુદ્ધિ થઇ. સ્થાનકવાસી મુનિશ્રી હસ્તીમલજીના નંદીત્રનું પાનું ૯૧. ભગવાન મહાવીર સ્વામીના વખતની આ વાત છે. એટલે પ્રાચીન કાળમાં તીર્થંકર ભગવાનેાના વખતમાં રતૂપે, મૂર્તિ નહિ પણ તે ઘણા પ્રભાવશાળી હતા એ પૂરવાર થાય છે. હતી એટલું જ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મૂળ જૈન ધર્મ અને વ્યવહાર સત્ર વ્યવહાર સૂત્ર ઉ. ૧માં પાઠ છે કે–નવ સમાવિયારું चेश्याई पासेज्जा कप्पइ से तस्संतिए आलोइत्ताए वा । અર્થ–આચાર્ય આદિ બહુશ્રુતને સંગ ન હોય તો રેય જિનચૈત્ય-પ્રતિમા પાસે જઈને આલોચના લઈ શકાય છે. મૂર્તિની મહત્તા દેવલોકમાં મૂર્તિ છે અને તેની મહત્તા પણ છે. સઘળા દેવ અવધિજ્ઞાની હોય છે. તેથી દેવે પિતાના જ્ઞાનથી જાણી શકે છે કે મૂતિ શકિતશાળી કે પ્રભાવશાળી છે કે નહિ. દેવો પોતે જ ભારે શક્તિશાળી હોય છે. તેઓ તેમના કરતાં પણ મૂર્તિ વિશેષ શક્તિશાળી હેય તે જ મૂતિને માને. દેવે મૂર્તિને માને છે. વદે છે, નમસ્કાર કરે છે એ તો સૂત્રસિદ્ધ હકીકત છે. એટલે દેવલોકમાંની શાશ્વતી મૂતિઓ દેવે કરતાં વિશેષ શકિતશાળી છે એમ સિદ્ધ થાય છે. - અહીંઆ પણ પ્રાચીન કાળથી જ મૂતિઓ, સૂપ વગેરે પ્રભાવશાળી, શકિતશાળી હતા તેના દાખલા મળી આવે છે. જેમકે– (૧) વિશાલા નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને સૂપ હતો ત્યાં સુધી કેણિક મહારાજાથી તે નગરી જીતી શકાતી નહોતી. (૨) શય્યભાસ્વામી દીક્ષા લીધાં પહેલાં વૈદિક બ્રાહ્મણ હતા અને યજ્ઞો કરાવતા. તેમના યજ્ઞના સ્તંભ નીચે તેમના ગુરુએ સેનમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિ છુપાવી હતી કે જેથી સર્વ વિડ્યો ટળી જતા. તે મૂર્તિના દર્શનથી શયંભસ્વામી બેધ પામી દીક્ષા લઈ શ્રમણ બની ગયા. આપણુ કથા સાહિત્યમાં આવા બીજા પણ ઘણું દાખલાઓ મળી આવે છે. અને અત્યારના ઘણા તીર્થોની મૂર્તિઓની મહત્તા જાણીતી છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૯ મૂર્તિનું કાર્ય આ પ્રમાણે આપણે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી, પ્રાચીન કાળમાં મૂર્તિઓ હતી અને સત્રોમાં પણ ઠેકઠેકાણે મૂર્તિના ઉલ્લેખે છે તે આપણે વિસ્તારથી જોઈ ગયા. અને એ રીતે મૂર્તિની માન્યતા વ્યવહાર ધર્મમાં સહાયરૂપ છે એ પણ જોઈ ગયા. વ્રત. અનુષ્ઠાન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયાઓ મનને કાબુમાં લાવવાને માટે તાલીમરૂપ છે. મનને સંસારમાં ભટકતું અટકાવીને ધર્મમાં વાળવા માટે ધાર્મિક ક્રિયાઓ તાલીમરૂપ છે. તેવી જ રીતે મૂર્તિ પણ મનને ધર્મભાવમાં લાવવા માટેનું એક ઉત્તમ સાધન છે. મૂર્તિથી ધર્મભાવના જાગૃત થઈ શકે છે તેમજ હમેશ ભાવપૂર્વક મૂર્તિના દર્શન કરવાથી ધર્મભાવના ટકી રહે છે અને ધર્મશ્રદ્ધા દઢ બને છે. એટલે બીજી ધાર્મિક ક્રિયાઓની પેઠે મૂર્તિના દર્શન પણ મનને કાબુમાં રાખવાના એક ઉત્તમ સાધનરૂપ બને છે. જેમ બીજી ધાર્મિક ક્રિયાઓ સીધે મેક્ષ પ્રાપ્ત કરાવી શકતી નથી તેમ મૂર્તિ પણ સીધે મોક્ષ અપાવી શક્તિ નથી. મોક્ષ પ્રાપ્ત કરવા તે મનને કાબુમાં લેવાના બધા સાધનોનો ઉપયોગ કરી પહેલાં મનને કાબુમાં લેવાની જરૂર છે. તે પછી મનને ધર્મ ધ્યાનમાં લીન કરવાનું એ પ્રમાણે મનની એકાગ્રતા સાધ્યા પછી મનને આત્મસ્વરૂ૫ના ચિંતનમાં લીન કરવાનું છે એમ થાય ત્યારે જ મેક્ષ થઈ શકે છે. - મૂર્તિ–વંદનને ફાયદો - ભક્તિભાવપૂર્વક ભગવાનની મૂર્તિને વંદન નમસ્કાર કરવાથી શે ફાયદા થાય છે તે મૂર્તિ કે આ પ્રમાણે બતાવે છે– Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મૂળ જેન ધર્મ અને (૧) ચૈત્યવંદન આદિ ભગવાનની ગુણસ્તુતિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. (૨) ભગવાનના દર્શન કરવાથી દર્શનાવરણીય કર્મને ક્ષય * થાય છે. (૩) અરિહંત તથા સિદ્ધ ભગવાનના ગુણનું સ્મરણ કરવાથી સમ્યમ્ | દર્શનની પ્રાપ્તિ અને મોહનીય કર્મને ક્ષય થાય છે. (૪) પ્રતિમા સમક્ષ ભાવપૂજામાં તલિન થવાથી તથા શુભ અધ્યવસાયથી શુભ ગતિના આયુષ્યને બંધ પડે છે. (૫)અરિહંતનું નામ લેવાથી અશુભ નામ કમને ક્ષય થાય છે. (૬) અરિહંતના વંદન ભક્તિથી નીચ ગાત્ર કમને ક્ષય થાય છે. (૭) મૈત્યવંદનમાં શક્તિને સદુપયોગ કરવાથી અંતરાય કર્મને ક્ષય થાય છે. સ્થાનકવાસીઓનું કર્તવ્ય " હવે જ્યારે મૂર્તિની માન્યતા સૂત્રાનુસાર સાચી સિદ્ધ કરે છે ત્યારે સ્થાનકવાસીએાએ તે વાત કબુલ કરી લેવી એ તેમનું ગ્ય કર્તવ્ય ગણાય, સ્થાનકવાસીઓ સૂત્રને અનુસરવાનું માને છે તેથી મૂર્તિને માનવી એ તેમનું કર્તવ્ય થઈ પડે છે. સત્યાથી હોય તે તે સત્યની ખાત્રી થયેથી સત્ય સ્વીકારે જ સત્ય ન સ્વીકારે તે સંપ્રદાયવાદી મતાગ્રહી એકાંતવાદી કહેવાય, Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બામું સૂત્રમાં દ્રવ્ય મૂર્તિપૂજાને કયાં ય ઉલ્લેખ નથી મૂર્તિની માન્યતા તીર્થકર માન્ય, સૂત્ર માન્ય અને ધમ-માન્ય છે એમ પ્રમાણેથી બતાવી આપ્યા પછી એટલે કે મૂર્તિની માન્યતા સૂવાનુસાર સાચી છે એમ સિદ્ધ થઈ ગયા પછી હવે અહીં આપણે મૂર્તિપૂજા સંબંધી વિચાર કરીશું. મૂર્તિપૂજા પ્રાચીન કાળમાં હતી કે કેમ, સત્રમાં મૂર્તિપૂજાના ઉલ્લખે છે કે કેમ અને મૂર્તિપૂજકે મૂર્તિપૂજાને સિદ્ધ કરવા માટે જે દાખલાઓ આપે છે તે યથાર્થ છે કે કેમ તે હવે આપણે વિચારીશું. પૂજા કેની અને શા માટે? મૂર્તિપૂજાને વિચાર કરતી વખતે એ વાત સૌથી પહેલાં વિચારવાની છે– (૧) પૂજા કોની કરવાની છે? (૨) પૂજાનો હેતુ શો? તે પહેલા પ્રશ્નના જવાબમાં કહીશું કે તીર્થકર ભગવાનની, અરિહંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની પૂજા કરવાની છે. કે બીજા પ્રશ્નના જવાબમાં કહીશું કે ધર્મ માટે, આત્મકલ્યાણ માટે અથવા મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરવાની છે? : . Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૧ પૂજા કાની? મૂળ જૈન ધમ અને પૂજા એ પ્રકારની છે—ભાવપૂન અને દ્રવ્યપૂજા. અહીંઆ મૂર્તિ પૂજા એ દ્રશ્યપૂજાને વિષય છે. કારણ કે ભાવપૂજામાં તા કાઈ ના મતભેદ નથી. પૂજ્યને કહપતી વસ્તુથી જ પુજા થાય દ્રવ્યપૂજામાં પણ ભાવ જોઈ એ, ભક્તિ જોઇ એ, ભાવ અને ભક્તિ વિનાની પૂજા તેા તદ્દન નિષ્ફળ ગણાય. ભગવાનને ખપતી, કલ્પતી વસ્તુથી ભગવાનની પૂજા કરવામાં આવે તે જ તે સાચા ભાવ અને સાચી ભક્તિવાળી પૂજા કહી શકાય. વ્યવહારમાં કાઈ ભાઈ ને ત્યાં તેને શેઠ આવ્યા હોય તે તે તેનું બહુમાન કરવાની સાથે શેઠને ગમતી વસ્તુ આપીને તેનુ સન્માન કરે છે; કોઈ જમવા આવ્યુ હેય તા તે મહેમાનને ગમતી વાનીઓ બનાવીને જમાડાય તે તેનું સારૂં સન્માન કર્યું ગણાય છે. જેનું સન્માન કરવું હોય તે વ્યક્તિને તેને પસંદ પડતી વસ્તુ અપાય તે જ તેનુ સાચુ સન્માન થયું ગણાય છે અને તેને પસંદ ન હોય તેવી વસ્તુ તેને આપવામાં આવે તે તે નારાજ થઈને જાય છે. એટલે તેનું સાચુ સન્માન થયું ગણાતું નથી. જે વ્યક્તિનું સન્માન કરવું હોય તે વ્યક્તિની પસંદગી કે ઇગ્બ પહેલી જોવાય છે, સન્માનીય વ્યક્તિની ઇચ્છાને જ પ્રાધાન્ય અપાય છે તે તે જ પ્રમાણે ધર્મોંમાં પણ સન્માનીય વ્યકિત એટલે ભગવાનની ઇચ્છાને પ્રાધાન્ય હોવું જ જોઇ એ. એટલે કે ભગવાનને ખપતી, કલ્પતી વસ્તુ તેમને આપણુ કરવાથી જ સાંચી પૂંજાભક્તિ કરી ગણુાય. Page #162 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાએ પ્ર. ૧૨ ૧૩૩ સાધુને પણ તેમને કહપતી વસ્તુઓ જ વહેરાવાય છે. એટલે ભગવાનને ખપતી, કલ્પતી ન હોય તેવી વસ્તુ જે ભગવાનને અપર્ણ કરવામાં આવે તો તે સાચી ભકિત કે સાચી પૂજા ન ગણાય એટલું જ નહિ પણ એ તે તીર્થંકર ભગવાનનું અપમાન ગણાય. આ તીર્થકર ભગવાન સચેત વસ્તુના ત્યાગી છે. ભગવાને સચેત વસ્તુ ત્યાગવાને ઉપદેશ આપ્યો છે કારણ કે તેમાં હિંસા છે. છતાં આપણે ભગવાનના ઉપદેશની વિરુદ્ધ ભગવાનને જ તેમને નહિ કલ્પતી વસ્તુ અર્પણ કરીએ તે તેમાં ભગવાનની ભક્તિ નહિ પણ ભગવાનનું અપમાન અને ભગવાનની આશાતના જ કહેવાય. પૂજા કરનારને ભાવ ભલે ઉત્તમ છે કે ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરવી, પરંતુ પૂજા કરનારની ઈચ્છા કરતાં પણુ પૂજ્યની ઇછા જ પ્રાધાન્ય ગણાય. પૂજ્યની ઇચ્છાને જે માન ન આપે તે સાચા પૂજક જ ન કહેવાય. માટે ભગવાનને સચેત વસ્તુ અર્પણ કરનારને આરાધક કહી શકાય જ નહિ, ભગવાનને ન ખપતી વસ્તુ અર્પણ કરે તે વિરાધક જ કહેવાય, ભગવાન દીક્ષા લીએ ત્યારથી તેમણે સ્નાન કરવાનું છોડી દીધું હોય છે, વસ્ત્ર પાત્ર રાખવાનું છોડી દીધું હોય છે એટલે નહાવણ કે વસ્ત્રાલંકાર ભગવાનને ખપે નહિ છતાં તે તેમને અર્પણ કરવામાં આવે છે તેમાં પણ ભગવાનની આશાતના છે. ભગવાનને સ્નાન કરાવવું તેમાં ભલેને ગરમ કરેલું અચેત પાણું હેય પરંતુ ભગવાને જ્યાં નાન કરવાનું જ છોડી દીધું હોય ત્યાં પછી તેમને સ્નાન કરાવવું તે ભગવાનની આશાતના નહિ તે બીજું શું કહેવાય? થડા પાપવાળી કિયા મૂર્તિપૂજકોની દલીલ એ છે કે પૂજા કરનારની ભાવના ધર્મ અને ભકિત માટેની હોવાથી પૂજા કરનારને તેમાં પાપ લાગતું જ નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ - મૂળ જૈન ધર્મ અને ભગવાનની પૂજામાં મારે મનથી તે આ સવાલ તદ્દન ગૌણ છે. મુખ્ય વાત તો એ છે કે ભગવાનને શું કહપે છે અને શું કપતું નથી એ જ જોવું જોઈએ, એ જોવામાં જ ખરે ધર્મ : અને ખરી ભક્તિ છે, વળી રાગભાવથી થતી પ્રવૃત્તિમાં હિંસા થાય તે હિંસાનું પાપ લાગે જ, મૂર્તિપૂજા રાગભાવથી જ થાય છે. એટલે તેમાં થતી હિંસાથી પાપ લાગે જ. પાપ પુણ્ય માટે જૈન ધર્મને સિદ્ધાંત તે એ છે કે શ્રાવકના કોઈ પણ કાર્યમાં પાપપુણ્ય હોય તેમાં જેટલે અંશે હિંસાકારી કાર્ય થાય તેટલે અંશે પાપ અને જેટલે અંશે શુભ કાર્ય હેય તેટલે અંશે પુણ્ય તેમાં પણ જે પ્રમાણે તીવ્ર કે મંદરસથી તે પાપકાર્ય કર્યું હોય તે પ્રમાણે તીવ્ર કે મંદ ફળ મળે. પુણ્યના અંશ ઘણું હોય અને પાપના અંશ બહુ ઓછા હોય, બહુ થોડા હોય અને તે પણ મંદ રસના હોય તો તેનું ફળ ઘણું મંદ અથવા પુણ્યના પ્રમાણમાં નજીવું હેય. તેથી વ્યવહારથી તે પાપનું ફળ નથી એમ કહેવાય પણ સિદ્ધાંતની રૂએ નાની હિંસાને પણ પાપ તે કહેવાય જ. ભલે પછી તેનું ફળ નજીવું હોય, વળી તે થોડા અંશવાળા પાપનું કાર્ય હમેશાં જ કરવામાં આવે તે તેનું ફળ કેવું હોય તે પણ વિચારવા યોગ્ય છે. , હિંસાના ત્રણ પ્રકાર સાવધ પૂજાના બચાવમાં મૂર્તિપૂજકોએ હિંસાના ત્રણ પ્રકાર પાડીને ત્રીજા પ્રકાર સ્વરૂપ હિંસામાં પાપ નથી એમ તેમણે કરાયું છે ત્યારે તે સંબંધમાં પણ થોડો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. હિંસાના ત્રણ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે– (૧) અનુબંધહિંસા, (૨) હેતુહિંસા અને (૩) સ્વરૂપહિંસા. Page #164 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૩૫. અનુબંધહિંસા–વીતરાગની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાવાળાને તથા મિથ્યાત્વનું સેવન કરવાવાળા જેને અનુબંધહિંસાને કર્મબંધ થાય છે. હેતુહિંસા–ગૃહસ્થ પિતાના જીવન વ્યવહારના કાર્યોમાં જે હિંસા કરે તે હેતુહિંસા. સ્વરૂપહિંસા-શુભ ગની પ્રવૃત્તિ કરતાં બહારથી હિંસા જોવામાં આવે પરંતુ પરિણામ વિશુદ્ધ હોવાથી તેને અશુભ કર્મબંધ થતો નથી. તો હવે વિચારો કે–પ્રત્યક્ષ પ્રમાણથી હિંસા થાય છે અને તે હિંસાની પરંપરા ચાલે છે તેવા અનુષ્ઠાને દાખલ કરે તેને પણ અનુબંધ હિસા કેમ ન લાગે? જળ, પુષ્પ, ધૂપ, દીપક, ફળ વગેરે દ્રવ્યથી ફક્ત ગૃહસ્થ જ દ્રવ્યપૂજા કરી શકે છે પણ સાધુ તેવી દ્રવ્ય પૂજા કરી ન શકે એવું મૂર્તિપૂજકનું વિધાન જ સાબિત કરે છે કે દ્રવ્યપૂજામાં હિંસા છે અને સાધુએ નવકેટિએ હિંસાનો ત્યાગ કરેલ હેવાથી તે દ્રવ્યપૂજ કરી શકતા નથી. તે ગૃહસ્થની આવી જાતની દ્રવ્યપૂજાને અનુદાન આપે, તેને ઉપદેશ આપે તે શું તેથી નવકેટિને ભંગ થતો નથી? આમ જ્યારે તેમાં પ્રત્યક્ષ હિંસા સાબિત થાય છે અને જેમાં સૂત્રના ન્યાય પ્રમાણે યતના પણ નથી તેને સ્વરૂપ હિંસા કહેવી કે ગણવી એ તે મોટી ભૂલ ગણાય. જ્યારે મનમાં સૂક્ષ્મ હિંસાને જરા પણ ભાવ વર્તતો ન હોય, સૂક્ષ્મ જી પ્રત્યે પણ સંપૂણ દયાભાવ વર્તત હોય ત્યારે યતના સહિત જીવને બોલવું, ચાલવું વગેરે સ્વાભાવિક ક્રિયા કરવી પડે ત્યારે જ તેમાં હિંસાનું પાપે ન Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મૂળ જૈન ધર્મ અને લાગે. સ્વાભાવિક ક્રિયા સિવાયની બીજી ક્રિયામાં તે જીવના ભાવ પ્રમાણે પાપ તથા પુણ્યને બંધ પડે.' હિંસા થતી હોય ત્યાં હિંસા માનવામાં આવે તો તે મિથ્યાત્વ નથી. પરંતુ હિંસા હોવા છતાં તેમાં બિલકુલ હિંસા નથી એમ માનવામાં આવે તે ત્યાં મિથ્યાત્વ ગણાય. હિંસાવાળા અનુષ્ઠાનથી સંવર કે નિર્જરા થવાનું પણ માની શકાય નહિ. જૈન ધર્મનો પાયો અહિંસા ઉપર જ રચાયો છે, અને તેથી સૂત્રમાં સૂમમાં સૂક્ષ્મ રીતે હિંસા તથા અહિંસાના બારિક વર્ણને કરેલા છે. છતાં તેમાં ક્યાંય હિંસાના ત્રણ પ્રકાર પાડેલા નથી. હિંસાના ત્રણ પ્રકાર છે તે મુખ્ય વાત કહેવાય અને જ્યારે બારિકમાં બારિક વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે હિંસાના પ્રકાર જેવી મુખ્ય વાત છેડી દેવામાં આવે એવું બની જ ન શકે. એટલે પિતાના મતની પુષ્ટિ માટે આપમેળે હિંસાના પ્રકાર પાડવા જે હિંસાનોં નો અર્થ ઉપજાવે એ તે સર્વજ્ઞ ભગવાનની અને ગણધર ભગવાનની ભૂલ સુધારવા જેવું કામ ગણાય. તેરાપથી તે તીર્થકર ભગવાન ભૂલ કરે એમ માને છે પણ વેતાંબર મૂર્તિપૂજકો આવી રીતે ભગવાનની ભૂલ કાઢી બતાવે તે નવાઈ જેવું છે. પાપ બહુ ડું અને પુણ્ય ઘણું હોય ત્યાં સમુચ્ચય બેલતાં તેમાં પાપ નથી એમ વ્યવહારથી સામાન્યપણે કહી શકાય પરંતુ નિયમ તરીકે અથવા સિદ્ધાંત તરીકે વાત કરતી વખતે તેમાં પાપ નથી એમ કહી શકાય નહિ અથવા તેમાં પાપ નથી એ સિદ્ધાંત સ્થાપી શકાય નહિ Page #166 -------------------------------------------------------------------------- ________________ _ — હાલના સંપ્રદાય પ્ર. ૧૨ ૧૩૭ મૂતિપૂજકોએ ઊંડો વિચાર કરી હિંસાના પ્રકાર પાડવા જેવી ભૂલને સુધારી લેવી જોઈએ. હિંસાની વ્યાખ્યા જૈન સિદ્ધાંત પ્રમાણે હિંસાની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાયઆત્મદર્શનપૂર્વક જીવને સમભાવથી આત્મવત જાણીને દેખીને તેમને ઉપગથી બચાવતાં છતાં જે કોઈ જીવ પિતાના શરીરથી હણાઈ જાય તો ફકત વ્યહિંસા થાય, ત્યાં ભાવહિંસા નથી. ભગવાનને સચેત વસ્તુને ભેગ ધરતી વખતે તેમાંના જીવોને આત્મવત્ સમભાવે જાણીને ઉપયોગથી તેમનું રક્ષણ કરવાની ક્રિયા થતી નથી. જે એવો ભાવ પૂજકમાં હેય તો તે તે સચેત વસ્તુને હાથ પણ લગાડે નહિ કારણ કે ફકત સ્પર્શથી જ કેટલાય જીવ મરી જાય છે. જે આવા ભાવની ઉપેક્ષા કરીને વિષય કષાયની પ્રવૃત્તિમાં જ હિંસા ગણવામાં આવે તે પણ દશમા ગુણસ્થાનક સુધી કષાયની સત્તા છે અને નવમા ગુણસ્થાનક સુધી કષાયને ઉદય છે તો ત્યાં સુધી ક્યાં છૂટા થવાય તેમ છે ? ધર્મના નામે સાંસારિક વસ્તુઓથી સાંસારિક રીતે પ્રવૃત્તિ કરીને સંવર નિર્જરાની આશા રાખવી એ આત્મવંચનાવાળું બેટું આશ્વાસન છે. ફૂલ માટેની દલીલ મૂર્તિપૂજામાં ફૂલ વપરાય છે તેને બચાવ કરતાં મૂર્તિપૂજકો દલીલ કરે છે કે–ભગવાનના સમવસરણમાં પણ દેવ સચેત ફૂલની વૃષ્ટિ કરે છે તેનો તેને વાંધો આવતો નથી ત્યારે પૂજાના ફૂલ માટે કેમ વાંધે લઈ શકાય ? આ તેમની દલીલ ખોટી છે. જુઓ– સમવસરણમાં દે વૈક્રિય અચેત પુષ્પ અને અચેત પાણીની વૃષ્ટિ કરે છે, તે માટે શ્રી રાજપ્રક્ષીય સત્રમાં સ્પષ્ટ પાઠ છે. સૂર્યાભદેવે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮. મૂળ જૈન ધર્મ અને ભગવાન મહાવીરના સમવસરણમાં જવાની ઘોષણા કરાવી ત્યારે તેણે સેવકોને આજ્ઞા કરી કે “તમે આમલપા નગરીએ જાઓ અને અંબાલવણ ચૈત્યમાં બિરાજમાન........... શ્રમણ ભગવાન મહાવીરના ઉતારાની આસપાસ ચારે બાજુ જન પ્રમાણ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો જે કાંઈ પડ્યું હોય તેને ત્યાંથી ઉઠાવી દૂર કરે અને એ . જમીનને તદ્દન ચેખી કરે, વળી તેટલી જમીન ઉપર * સુગંધી પાણીને છંટકાવ એવી રીતે કરો કે જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી જરા પણ રજ ઉડતી નથી એવી જમીન ઉપર જળજ (), થળજ ( થ્થા) એવા પાંચ પ્રકારના સુધી પુષ્પોનો વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુખે ચતાં જ પડે, તેમનાં ડિટિયા નીચે જ રહે.........એવી રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો. જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગધી અને પવિત્રમાં પવિત્ર બનાવો.” અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે સૂર્યાભિદેવે કહ્યું છે કે અમરદ વિર રત્તા પુરું વિવ૬ રત્તા એટલે પાણીના વાદળ અને સ્કૂલના વાદળ વિકુ. અને વિકલા પાણું અને ફૂલ અચેતજ હેય. ભગવાનની સમક્ષ તેમના સમવસરણમાં સચેત વસ્તુ રખાય જ નહિ માટે દેવે અચેત પાણું અને અચેત ફૂલને વિકુર્તીને વૃષ્ટિ કરવાનું સમવસરણમાં સચેત વસ્તુને ત્યાગ . ભગવાનના સમવસરણમાં જતી વખતે પાંચ અભિગમ સાચવવાના હેય છે તેમાં પહેલો અભિગમ સચેત વસ્તુને ત્યાગ કરવાનું છે. અહીં Page #168 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૩૯ મૂર્તિપૂજાના હિમાયતીઓ એવી દલીલ કરે છે કે સમવસરણમાં જતા શ્રાવકના ખીસ્સામાં સચિત ખાવાની વરતુ હોય તો તે કાઢી નાંખવી. સમવસરણમાં જતી વખતે શ્રાવક ખાવાની વસ્તુ ખીસ્સામાં લઈ જાય. તે વાત અસંભવિત લાગે છે. પરંતુ સમવસરણમાં જતા શ્રાવકના મોઢામાં પાન હોઈ શકે તેમજ તેની પાસે ફૂલને હાર કે ગજરો હેઈ શકે અથવા તેના પહેલા કપડા ઉપર છાતીએ ફૂલ ભરાવેલું હોય એમ બની શકે. એવી જે કંઈ સચિત વસ્તુ પાસે હોય તેને દૂર કરીને જ સમવસરણમાં જવાય. જિન પ્રતિમા જિન સરિખી એટલે શું? જિન પ્રતિમા જિન સરિખી ” એ મૂર્તિપૂજકે મુદ્રાલેખ છે તે પ્રમાણે પણ પ્રતિમામૂર્તિને ભગવાનના જેવી, ગણુને વધું જોઈએ, એટલે કે મૂર્તિપૂજામાં ભગવાનને નહિ ક૫તી કઈ પણ વસ્તુ રાખી શકાય નહિ. અથવા મૂર્તિ ભગવાનના જેવી નથી એમ મૂર્તિપૂજકેએ જાહેર કરવું જોઈએ કે જેથી મૂર્તિને ભગવાન જેવી ગણવામાં ન આવે, એટલે પછી કંઈ પણ કહેવાનું રહે જ નહિ, જ્યાં સુધી પિતાના મતની પુષ્ટિ થઈ શકતી હોય ત્યાં સુધી જિન પ્રતિમા જિન સરિખીને મુદ્રાલેખ આગળ ધરે અને જ્યાં પોતાના મત વિરુદ્ધ વાત જતી હોય ત્યાં “આ તો સ્થાપના છે” કહીને છૂટી જવાની કેશીશ કરવી એ ન્યાયસંગત વાત નથી. તે પછી જિન પ્રતિમા કઈ કઈ બાબતમાં–જ્ઞાનમાં, ગુણમાં, પ્રતિભામાં, મહાભ્યમાં, આકારમાં વગેરે કઈ કઈ બાબતમાં અને કેટલે અંશે જિન પ્રતિમા જિન સરિખી છે તે મૂર્તિપૂજકોએ સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મૂળ જૈન ધર્મ અને સૂત્રમાં સાવધ પ્રજાને નિષેધ સાવધ પૂજા એટલે જે પૂજન વિધિમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા થતી હોય તેવી વિધિવાળી પૂજા. એવી સાવઘ પૂજાને ભગવાને નિષેધ કર્યો છે. તે નિષેધના વચને આ પ્રમાણે છે– શ્રી આચારાંગ સત્રમાં પહેલા શ્રતસ્કંધમાં પાંચમાં ઉદ્દેશામાં વનસ્પતિના અધિકારમાં પાંચમા સૂત્રમાં કહેલ છે કે – ભગવાને જીવન નિભાવવાને વિવેક સમજાવ્યો છે છતાં કઈ વંદન, માન, પૂજાસત્કાર, જીવન, જન્મથુરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણ માટે સ્વયં વનસ્પતિ આરંભી હિંસા કરે છે, બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે તો તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.” એટલે વંદન પૂજામાં વનસ્પતિકાયની હિંસા થવી ન જોઈએ એમ જિનેશ્વરની આજ્ઞા છે. વળી જન્મમરણની મુકિત અને દુઃખનું નિવારણ ધર્મથી જ થઈ શકે તેથી ધર્મારાધનમાં પણ વનસ્પતિ કાયની હિંસામાં જિનેશ્વરની આજ્ઞા નથી. આવી જ રીતે બીજા અધિકારોમાં પણ કહેલું છે. તે ઉપરથી સમજી શકાય છે કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા થઈ શકે નહિ, સચેત વરતુ ભગવાનને ચડાવતાં કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા કરતાં ભગવાનની આજ્ઞાને લેપ થાય છે અને ભગવાનની મહાન આશાતના થાય છે, આની સામે મૂર્તિપૂજક એવી દલીલ કરે છે કે આચારાંગ સૂત્રમાંની વાતો તે સાધુમુનિઓ માટે છે પણ શ્રાવકો માટે નથી. તેના જવાબમાં જણાવવાનું કે સાધુ તેમ જ શ્રાવક બને માટે ધર્મ તો એક જ છે. અહિંસા તે બનેયે પાળવાની જ છે. સાધુએ Page #170 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૪૧ સંસાર છોડેલો હોવાથી તે સર્વાશે અહિંસા પાળી શકે, ત્યારે ગૃહસ્થને સંસારમાં રહેવાનું હોવાથી તેના ચાલું કર્તવ્યોમાં જે હિંસા અનિવાર્ય હેય તે કરવી જ પડે. પણ ગૃહસ્થને હિંસાનું પાપ નથી લાગતું એમ તો નથી જ તેમજ ગૃહસ્થને હિંસા કરવાની ધમે છૂટ આપે છે એમ પણ નથી. ધર્મના કાર્યમાં ઘર્મને સિદ્ધાંત સાધુ તેમ જ શ્રાવક બનેને એકસરખો જ લાગુ પડે. હિંસામાં ધર્મ નથી એ. જૈન ધર્મને સિદ્ધાંત છે. ત્યારે સાવધ પૂજા કરનાર ગૃહસ્થ હોય કે સાધુ હોય તે બન્નેને એકસરખું જ પાપ લાગે અને એકસરખું જ પુણ્ય થાય. જ્ઞાતાસૂત્રમાં મહિલકુંવરીએ ચેકખા નામની પરિત્રાજિકાને કહ્યું હતું કે–જેમ લેહીથી ખરડાયેલું કપડું લેહીથી સાફ થઈ શકનું નથી તેમ હિંસાથી મલિન થયેલ શૌચધર્મથી આત્મા શુદ્ધ થઈ શકે નહિ. મતલબ કે નાની હિંસાથી પણ મલિન. થયેલી ક્રિયાથી ધર્મ થઈ શકે નહિ. જેન દર્શનમાં આજ્ઞાએ ધર્મ કહેલ છે. જૈન ધર્મમાં વીતરાગી પુરુષો માટે સચેત વસ્તુ આજ્ઞા બહારની કહી છે. એટલે વીતરાગ ભગવાનને સચેત વરતુ અર્પણ કરવી એ આશા બહારનું કાર્ય છે, ધર્મ વિરુદ્ધનું કાર્ય છે. જિનાજ્ઞાનું પાલન એ જ ખરી પૂજા છે, એ જ ખરે ધર્મ છે. મહાનિશીથ સૂત્રને દાખલો સૈલાનાના તખતમ કટારીયાએ “સ્થાનકવાસી જૈન ધર્મની સત્યતા” નામનું પુસ્તક લખ્યું છે. તેમાં જૈન ધર્મના બીજા બધા સંપ્રદાયની સાચી ખેતી વાતો લખી તેની નિંદા કરેલી છે તેમાં પણ ખાસ કરીને મૂર્તિપૂજક સંપદાય માટે ખૂબ વિસ્તારથી જખ્યું છે અને તેમનાં આચારે ધર્મવિરુદ્ધના છે એવો ચિતાર આપે છે. એટલે ખરી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મૂળ જૈન ધર્મ અને રીતે બીજા સંપ્રદાયની નિંદાથી સ્થા. સંપ્રદાયની સત્યતા ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. - તેમાં મૂર્તિપૂજા વિષે તેમણે લખ્યું છે તે ઘણું ખરું સાચું લખ્યું છે. તેમાં તેમણે મહાનિશીથ સૂત્રને તથા વિવાહ ચૂલિયા સુત્રને દાખલો આપીને મૂર્તિપૂજકોને માન્ય સૂત્રો પણ સાવધપૂજાનો વિષેધ કરે છે તે બતાવ્યું છે. તે બન્ને દાખલા અત્રે ઉહત કરૂં છું. મહાનિશીથ સૂત્રને દાખલ એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી ધ્યાનમાં બેઠા હતા તે વખતે તેમને સંકલ્પ થયો કે “પ્રભુનાં વચન અથવા તેમનાં સિદ્ધાંત કોઈ જીવ અન્યથા વિપરીત પ્રરૂપે તે તે શું ફળ આપે ?” - એવો વિચાર થતાં જ તેઓશ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા અને વિધિપૂર્વક વંદન કરી શંકાનું સમાધાન પૂછ્યું. અનંતજ્ઞાની ભગવાને સંક્ષેપમાં ગર્ભિત જવાબ આપે કે “હે ગૌતમ ! સાવધાચાર્ય” જે ફળ પામે તેવું પામે.” ગૌતમસ્વામીએ જિજ્ઞાસાથી “સાવધ આચાર્ય અને ઈતિહાસ પૂછો ત્યારે ભગવાને નીચે પ્રમાણે કહ્યું-- ઋષભાદિક તીર્થકરની વીશી પહેલાં જે અનંત કાળ વ્યતીત થશે તે અનતી ચોવીશીમાં “કમળપ્રભ” નામે સાત હાથના દેહવાળે, ત્રણ જગતને આશ્ચર્યરૂપ પંડિત આચાર્ય થશે. તે વખતના વીસમા તીર્થંકર ધર્મસીરીના વખતમાં તે થશે. ધર્મસીરી તીર્થકર મુક્તિ પામ્યા પછી કેટલેક કાળે અસંયતિના પૂજા-સત્કાર નામનું અચ્છેરું થયું. મિથ્યાત્વનું જોર વધ્યુંચત્યના સ્થાનક દહેરાને અંગીકાર કરી બળ, પરાક્રમ, પુરુષાકારને જેણે ગોપ છે એવા નામધારી આચાર્યો શિથિલ થઈ અસામાદિને વિષે રહ્યા. તેઓ વિચિત્ર પ્રકારની પુષ્પમાળા આદિ વડે દેવની પ્રતિમાની પૂજા અર્ચા કરવામાં તત્પર થયા છે. - - - - - Page #172 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રાય. પ્ર. ૧૨ ૧૪૩ '' W શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું — જે કાઈ સાધુ, સાધ્વી, નિગ્રંથ, અણુગાર, મહાવ્રતી જળ, પુલ, પ આદિ વડે દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે તેને કેવા કહીએ ?' ભગવાને ઉત્તરમાં કહ્યું કે—“ હે ગૌતમ ! જે સાધુ સાધ્વી અથવા નિગ્રંથ અણુગાર જળ, પુલ આદિથી દ્રશ્યપૂજા કરે છે અગર પ્રરૂપે છે તેઓ અયત્નાવત હાઇ પંચમહાવ્રતપાલક કહેવાય નહિ. તને અસંયતિ દેવના ભાજક કહીએ અગર તેા દેવના પૂજારા કહીએ. ટૂંકામાં તે અવળે માગે ગયેલા કહેવાય. અથવા તેા શીલાદિક આચાર છાંડવાથી કુત્સિત આચારવાળા કહીએ. તીથંકરની આજ્ઞા છાંડીને સ્વેચ્છથી તે તેમને એમ જ કહેવું ઠીક છે. "" કમળપ્રભ આચાર્યના ઇતિહાસ તે પછી કમળપ્રભ આચાર્યના ઇતિહાસ આગળ ચલાવતાં કહ્યું કે દ્રશ્ય પૂજાના એ જમાનામાં કમળપ્રભ આચાર્ય મહા તપસ્વી, ઘણા દયાળુ, લજ્જાવત અને સાધુના સર્વે ગુણુ સહિત હતા. એક વખતે મહાનુભાવ કમળપ્રભાચાર્ય પોતાના સુશિષ્યા સહિત વિહાર કરતા કરતા પેલા વેષધારી સાધુના સ્થાનકને વિષે આવી પહોંચ્યા. તેઓએ તેમને યેાગ્ય આદર સહિત ત્યાં ઉતાર્યાં. જ્યારે આચાય ત્યાંથી વિહાર કરવા તત્પર થયા ત્યારે તે વેષધારીઓએ કહ્યું : કે 66 હે ભગવન ! જો આપ અત્રે ચાતુર્માસ કરે તેા કેટલાંક ચૈત્ય, સ્થાનક, દેહરાં અહીં બને. માટે કૃપા કરી અત્રે ચેામાસુ કરે.” ભગવાનની આજ્ઞ યાદ કરીને કમળપ્રભાચાય એક્ષ્ટ્રા કે હૈ પ્રિયવયં નિમંત્રણકાર ! જેટલાં દેહરાં છે તેટલાં આરંભના સ્થાનક ગુવાં. એ સાવઘ કમ હું તે વચનથી પશુ નહિ કરે. તેા કરવું કરાવવું અને અનુમેદવુ. તે તા કર્યાં જ રહ્યું ? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મૂળ જેન ધર્મ અને ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે–આ શુદ્ધ પ્રરૂપણથી કમળપ્રભે તીર્થકર નામ કમ ગોત્રના દળીયાં ઉપરાયાં. પરંતુ પેલા શોખીલા જીવડાને આ શબ્દો શરરૂપ થઈ પડ્યા. તેઓ ખીજવાયા અને કમળપ્રભનું નામ સાવધાચાર્ય પાડીને તે નામથી જગ્યાએ જગ્યાએ તેને નિશે. કમળપ્રભ વિહાર કરી ગયા પછી તે વેશધારીઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે –“શ્રાવક ન હોય તે દ્રવ્યસંપતિ સાધુઓ દેવળને સમરાવે, ઉદ્ધાર કરે, બીજાં પણ દેહેર વગેરેનાં કામ કરે, કરાવે, અનુમોદે તો યતિને સાવધ કર્મના દોષને સંભવ નથી.” ત્યારે તેમનામાંના જ કેટલાક કહેવા લાગ્યા કે—“યતિને સંયમ એ જ મેક્ષનું કારણ છે.” આમ મતભેદ થતાં નિરાકરણ કરવા માટે તેમણે એ જ કમળપ્રભ આચાર્યને બોલાવ્યા. કમળપ્રભ આચાર્ય આવીને સભામાં બિરાજમાન થયા તેવા જ તે વેષધારીઓમાંની એક સાધ્વીએ ભકિતવશ થઈ આચાર્યના પગને પિતાના મસ્તકને સ્પર્શ કરાવ્યું. તે સર્વેએ પ્રત્યક્ષ જોયું. પછી તેમણે ઉપદેશમાં મહાનિશીથ સૂત્રનું પાંચમું અધ્યયન કહેવા માંડયું તેમાં સ્પષ્ટ આવ્યું કે “રોગાદિ ગમે તે કારણું છતાં તીર્થકર પણ એક વસ્ત્રને આંતરે જે સ્ત્રીના હાથને સ્પર્શ કરે તે તે ગછ મૂળ ગુણરહિત થાય.” એ પાઠને અર્થ સમજાવતાં પહેલાં આચાર્ય અચકાયા. દરમ્યાનમાં પેલા સાધુઓ તેને વિચારમાં પડેલો જોઈ, શંકાઈ કલાહળ કરી મૂકવા લાગ્યાઃ “શું તું ઉત્તર જોડી કાઢવામાં ગુંથાય છે તેને મોટો જણને તેડાવ્યો તે શું આટલા માટે કે?” એમ અનેક પ્રકારનાં મેણું મારી ગાભર બનાવ્યું. , આચાર્યો જવાબ આપે કે-“તમે નથી જાણતા. કે ભગવાને ઉત્સર્ગ અને અવાદ એવા બે રસ્તા કા છે?” . Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ એટલે એણે એમ કહેવા માંગ્યું કે મને સાક્ષીએ સ્પર્શ કર્યો તે અત્યંત ભક્તિવશ થઈ અપવાદ માર્ગે કર્યો માટે સાવ વિરુદ્ધ કાંઈ થયું નથી. અને એ જ બારીમાંથી પેલા મૂર્તિપૂજકોને પણ નાસી છૂટવાનું મળ્યું. તેઓ કહેવા લાગ્યા કે—“ અમે પણ પ્રભુ ઉપરના અત્યંત ભકિતભાવને લીધે દેહેરાં કરાવીએ છીએ અને ફળફુલ આદિ ચડાવીએ છીએ તે તેનું પણ પ્રાયશ્ચિત નથી.” મહાવીર દેવે ગૌતમને કહ્યું કે હે ગૌતમ! આ ચલિત સ્વભાવના આચાર્યો અનંત સંસાર ભમવારૂપ લાભ મેળવ્યું. કાળ સમયે કાળ કરીને તે વાણ વ્યંતર દેવ થશે. એમ તિર્યંચ, નારકી, મનુષ્ય આદિ અવતાર લઈ મહા દુઃખ તે જીવ પામ્યો. છેવટે મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય થઈ તીર્થકરની વાણું સાંભળી બુઝો અને મુક્તિ પામ્યો.” આ પ્રમાણે મહાનિશીધ સૂત્રમાં ભગવાનના શબ્દમાં સાવધપુજાને નિષેધ કર્યો છે. વિવાહ ચૂલિયા સૂત્રને દાખલ ગૌતમસ્વામી–જિનેશ્વરની પ્રતિમાનું વંદન પૂજન કરવાથી મૃતધર્મ કે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય ! મહાવીર પ્રભુ–ગૌતમ, તેં કહ્યું તે બરાબર નથી. ગૌતમ સ્વામી–આપ એમ કેમ કહે છે ? મહાવીર પ્રભુ-એ બાહ્ય પૂજામાં નાના મોટા છની હિંસા થાય છે. ગૌતમ સ્વામી–ભલે સૂક્ષ્મ હિંસા થાય પરંતુ તેનું ફળ સુંદર મળે તે શા માટે મૂર્તિપૂજા જૈનધર્મમાં વિધય ન હોઈ શકે? મહાવીર પ્રભુ–હિંસા એ ચોખી રીતે અધર્મનું કાર્ય છે અને તેથી હિંસાને પરિણામે આઠ કર્મો પૈકીના માત્ર આયુષ્ય કર્મને છેડીને ૧૦. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મૂળ જૈન ધમ અને સાત કર્મીની પ્રકૃતિ જો શિથિલ ખંધવાળી હાય તે ગાઢ ધનવાળા ખાંધે છે. આ પ્રમાણે વિવાહચૂલિયા સૂત્રમાં પણ સાવધપૂજાના નિષેધ કર્યા છે. ૨ પૂજાના હેતુ જૈન ધર્મના હેતુ મેક્ષ પ્રાપ્તિના છે. સર્વે લા મેક્ષ પ્રાપ્તિના હેતુથી જ જૈન ધર્મની આરાધના કરે છે અથવા કરતા હતા. એટલે મૂર્તિ પૂજાના હેતુ પણ મેાક્ષ પ્રાપ્તિના જ હોવા જોઈએ. અને તેથી પૂજાની સામગ્રી પણ મેક્ષ માર્ગને અનુસરતી જ હોવી જોઈ એ તે સામગ્રીમાં એક પણ વસ્તુ એવી હાવી ન જોઈએ કે જે ધર્મના સિદ્ધાંતને બાધા કરનારી હાય. અત્યારે દ્રવ્ય મૂર્તિ પૂજામાં જળ, પુષ્પ, પ વગે૨ે અને વસ્તુઓ વપરાય છે કે જે ધર્મના સિદ્ધાંતને બાધ કરતા છે. લૌકિક દેવેની દ્રવ્યપૂજા થાય છે અને તેમાં જળ, ધૂપ, દીપ વગેરે અનેક પ્રકારની સાવધ સામગ્રી હોય છે. પરંતુ લૌકિક દેવાની પૂજા ઐહિક સુખ માટે જ કરવામાં આવે છે. તેમની પ્રાર્થનામાં સંસારની સુખશાંતિની જ યાચના હોય છે. પણ પારમાર્થિક સુખની, મેક્ષના સુખની યાચના હોતી નથી. જેમકે—ખેરની પૂજા ધન માટે કરવામાં આવે છે, કૃષ્ણની કે શિવની પૂજા સંસારના સુખ માટે કરવામાં આવે છે. અનેક પ્રકારના સુખ માટે જુદી જુદી રીતે લૌકિક દેવાની દ્રવ્ય પૂજા કરવામાં આવે છે. ઐનેએ જિનદેવની પૂજામાં પશુ લૌકિક દેવાની પૂજાનું અનુસરણ કર્યું" હાય એમ લાગે છે. પરંતુ તેવી પૂજા મેાક્ષના હેતુ થઈ શકે નહિ. Page #176 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૪૭ અલબત્ત, જિનદેવની દ્રવ્ય પૂજા સ્વર્ગ પ્રાતિને હેતુ બની શકે. પરંતુ જૈનોની પૂજાને હેતુ સ્વર્ગ પ્રાપ્તિને નથી પણ મોક્ષ પ્રાપ્તિને છે. જેનોની સર્વ સાધના મોક્ષ પ્રાપ્તિ માટે જ છે અથવા હોય છે. પરંતુ સાધના અધૂરી રહે અને આયુષ્ય પૂરું થાય તેથી સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ જેમની સાધના સ્વર્ગ પ્રાપ્તિ માટે જ હોતી નથી. સ્વર્ગ પ્રાપ્તિ એ તે અધૂરી સાધનાને લીધે મળેલો વિસામે માત્ર છે. સાધકનું લક્ષ્ય તો મોક્ષનું જ છે. પરંતુ ઘણું લાંબા વખતથી જેને હેતુ જ બદલાઈ ગયા છે અથવા બદલી નાખવામાં આવ્યો છે એમ જણાય છે. કારણ કે ઘણી સ્તુતિઓમાં ભગવાનની સ્તુતિથી સ્વર્ગ પ્રાપ્તિની અથવા તો એહિક સુખના લાભની વાત જ બતાવી હેય છે. નેને આ પ્રમાણે જીવનને હેતુ બદલાઈ જવાનું મૂળ દ્રવ્યપૂજાની શરૂઆતમાં જ હોય એમ દેખાય છે. દ્રવ્યપૂજા ગમે તેવા શુભ આશયથી શરૂ કરવામાં આવી હોય પરંતુ તેનું પરિણામ તે વિપરીત જ આવેલું છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે. અને આવું પરિણામ આવે તે સ્વાભાવિક જ છે. દ્રવ્યપૂજાથી પરંપરાએ મેક્ષ પ્રાપ્તિ થઈ શકે એમ કહેવું એ પણ એક પ્રકારને વદતો વ્યાધાત છે. કારણકે દ્રવ્યપૂજાથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે તેમાં આનંદ માન્યા પછી મોક્ષના સુખની ઈચ્છા રહેતી જ નથી. એ ઈછા ક્યાંય વિલાઈ જાય છે. અને પૂજક સ્વર્ગના સુખના આનંદમાં જ મગ્ન રહ્યા કરે છે. તેને પછી મોક્ષ પ્રાપ્તિની જરૂર પણ જણાતી નથી. અનેક પ્રકારની નવનવી દ્રવ્ય પૂજામાં જ રચ્યાપચ્યા રહેનારને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મૂળ જૈન ધર્મ અને તાત્કાલિક સ્વર્ગ સુખના લાભની જ ઈચ્છા રહ્યા કરે છે. તેને પછી મેક્ષ માટેની કષ્ટપૂર્ણ સાધના તરફ કંટાળે જ આવે છે. એટલે દ્રવ્ય પૂજાનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જૈન ધર્મની સાધનાને મૂળ હેતુ માર્યો જાય છે અને સ્વર્ગના પૌદ્ગલિક સુખમાં જ તેને આનંદ પૂર્ણ રીતે સમાઈ જાય છે. મૂતિ પૂજકોએ મૂર્તિ અને મૂર્તિ પૂજાને એક જ વિષય બનાવી દઈને જે ગોટાળે કર્યો છે તેમાંથી હવે તેઓ છૂટી શકતા નથી. તેથી મૂર્તિ પૂજાને-દ્રવ્ય પૂજાને સિદ્ધાંત અનુસાર કરાવવા માટે વિચિત્ર દલીલો રજુ કરે છે. મુનિ શ્રી ભદ્રંકર વિજયજીએ “પ્રતિમા પૂજન” નામનું પુસ્તક લખેલ છે તે પુસ્તક બીજી રીતે સુંદર હોવા છતાં તેમાં મુનિશ્રીએ પૂજા માટે જે દલીલો કરી છે તે વિચિત્ર અને ધર્મ સિદ્ધાંતને ઊલટારૂપમાં બતાવનારી છે. જેમકે– દલીલ ૧૦ (પ્રતિમા પૂજન પૃષ્ટ ૮)માં મુનિશ્રી લખે છે કે– ઉપાસ્યના આકારની ભક્તિ માટે જે હિંસા કરે છે તે હિંસા વ્યક્તિ-નિમિત્તક નથી. કિંતુ ઉપાસકના સ્વાભાવિક હિંસક જીવનને જ આભારી છે. મુનિશ્રીની દલીલ વિચિત્ર છે. ઉપાસક હિંસક સ્વભાવને હેય અથવા તેનું જીવન હિંસામય હેય તેથી તેને હિંસામય પૂજા કરવાને પણ અધિકાર છે અને તેથી તેની હિંસા ભકિતને કારણે નથી એમ કહેવું તે અસત્યને સત્ય તરીકે ઠરાવવા જેવું છે. દલીલ ૨, (પ્રતિમા પૂજન પૃષ્ટ ૮)માં મુનિશ્રી લખે છે કે - ત્રસ જીવ નિકાયની હિંસાથી પણ સર્વથા નહિ વિરમેલા આત્માઓ, તે હિંસાથી વિરમવા માટે ત્રસની અપેક્ષાએ અતિ અલ્પ હિંસા જેમાં રહેલી છે એવા પદાર્થો વડે ઉપાસ્યની ભક્તિ કરે તથા સર્વ જીવ નિકાયના વધથી વિરામ Page #178 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ પામવા સ્વરૂપ સર્વાં વિરતિ સ્વરૂપ નિકટ લાવવા માટે ઉદ્યમ કરે, તે તેથી તે સાવધને આયરે છે એમ તથા ઉપડ઼સનીય છે.” ૧૪૯ મહાન ગુણુની પ્રાપ્તિને કાય હિંસાનું કાય છે કે કહેવું તે સમજણ વિનાનું મૂર્તિની સાવધ પૂજાને સાચી ઠરાવવા માટે મૂર્તિપૂજક મુનિએ જૈન ધર્મના સિદ્ધાંતને કેવી ખેટી રીતે સમજાવે છે તેને આ એક નમૂના છે. તીર્થંકર ભગવાનાએ તેા કહેલુ છે કે લાહીથી ખરડાયેલુ લૂગડુ લાહીથી ધાવાથી સાર્ફ થતું નથી. ભગવાન મલ્લિનાથના ચરિત્રમાં એ વાત ઘણી સ્પષ્ટ રીતે સમજાવેલી છે. એટલે અપ હિંસાવાળી ભક્તિથી સર્વવિરતિ ગુણની પ્રાપ્તિ થાય એમ કહેવું તે તેા ધર્મના સિદ્ધાંતને જ ઊલટાવવા જેવું છે. ખરી રીતે સાધુએ આવી રીતે શ્રાવકને દ્રશ્યપૂજાના કાર્યમાં જ રચ્યાપચ્યા રાખીને તેમને આગળ વધવા દેતા નથી. જાણે કે પુજામાં જ પ્રતિ કતવ્યતા છે એવી જાતના ભ્રમ શ્રાવકામાં ઉત્પન્ન કરે છે. અલખત્ત કેટલાક શાસ્ત્રનુ મૂર્તિપુજક સાધુએ એટલું તેા કબૂલ કરે છે કે સૂત્રામાં કયાં ય દ્રવ્ય મૂર્તિપૂજાની વાત નથી. પૂજા શા માટે? હાલમાં ચાલતી મૂર્તિ પૂજાની વિધિના બચાવમાં મૂર્તિપૂજા એવી દલીલ કરે છે કે તેઓ ભગવાનની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને નિથ તીર્થંકર અવસ્થાની એમ ત્રણ અવસ્થાની પૃા કરે છે. પૂજા જો ધર્મ માટે કે મેક્ષ માટે કરવામાં આવતી હોય તે ભગવાનની સસારાવસ્થાની પૂજા હોઈ શકે જ નહિ. કારણ કે સસારીની પૂજામાં ધમ નથી. વ્યવહાર ધર્મમાં પણ સસારીની પૂજા હોઈ શકે જ નહિ. સંસારી અવસ્થાની પૂજા તા સ ંસાર ભાવની જ વૃદ્ધિ કરે અને તે તા ભવભ્રમણનું કારણ અને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મૂળ જૈન ધર્મ અને સંસારી દેવની પૂજામાં ધર્મ છે એમ મૂર્તિપૂજકે માનતા હેય તે પછી તેઓ જ અન્યધર્મના સંસારી દેવની પૂજાને વિધ શા માટે કરે છે? - જે ઘમ બતાવે તેની જ પૂજા હેય, તીર્થકર ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કર્યા પહેલાં ધમ બતાવતા જ નથી તો કેવી સર્વશ થયા પહેલાંની અવસ્થાની પ્રજા કેવી રીતે હેઈ શકે? સાચી પૂજા સર્વજ્ઞ તીર્થકર અરિહંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની જ હેઈ શકે. તે સિવાયની બીજી કોઈ પણ અવસ્થાની પૂજા મોક્ષના કારણરૂપ હોઈ શકે નહિ. પૂજાને સાચો અર્થ ઉપરના લખાણથી વાંચકો સમજી શક્યા હશે કે વીતરાગ ભગવાનની પૂજા દ્રવ્યપૂજા વિધિથી થઈ શકે નહિ. દ્રવ્યપૂજા સંસારી દેવાની જ હેઈ શકે. વીતરાગ દેવની ખરી પૂજા ભાવપૂજા જ છે. પૂજ્યની આજ્ઞાને અનુસરીને ચાલવું, વર્તન કરવું, પૂજ્યને વંદન નમસ્કાર કરવા, પૂજ્યનું બહુમાન કરવું એ જ પૂજાનો સાચો અર્થ છે. તીર્થકરોના જન્મ કલ્યાણક વખતે તેમના માતાપિતાની દેવેન્દ્ર પૂજા કરે છે એમ કહ્યું છે ત્યાં પણ દેવેન્દ્ર તીર્થકરના માતાપિતાને વંદન નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે, તેમની પ્રશંસા કરે છે અને એ રીતે તેમનું બહુમાન કરે છે. એ જ તેમની પૂજા કરી કહેવાય છે. મહિયા મૂર્તિ પ્રજા સિદ્ધ કરવા માટે મૂર્તિપૂજક બહિયા શબ્દને દાખલ આપે છે. મહિયાને અર્થ પૂજા અથવા પૂજન થાય છે અને પૂજા ફૂલ વગેરે પૂજનસામગ્રી દેવ પાસે ધર્યા વિના થઈ શક્તી નથી. એમ દલીલ કરી મૂર્તિપૂજકો તેમની પૂજા વિધિ સિદ્ધ કરે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ -- :::::: હાલના સંપ્રદાય પ્ર. ૧૨ ૧૫૧. આ દલીલ તદ્દન ખોટી છે કારણ કે એક તો હું આગળ જેમ બતાવી ગયો તેમ ભગવાનની પૂજા તેમને કલ્પે તે જ રીતે થવી જોઈએ. ભગવાનને ન કલ્પે તેવી ચીજો તેમને અર્પણ કરવી તે મારે મન ભગવાનની આશાતના છે. બીજું મહયા શબ્દને અર્થ પૂજા થાય છે પણ તેની સાથે પુષ્પ અર્થ બતાવનાર પુવા જેવો બીજો કોઈ શબ્દ જોડાયેલ નથી. અને મહિયા શબ્દને પુષ્પ સહિતની પૂજા એ અર્થ થતો જ નથી. સૂત્રોમાં ફૂલ ચડાવીને પૂજા કરવાનું કહ્યું છે ત્યાં પુ શબ્દ ખાસ વાપરેલ છે. જેમકે અર્જુનમાળી મોગરપાણ યક્ષની પૂજા કરે છે ત્યાં પુણ શબ્દ સૂત્રમાં આપેલો છે. ભગવાનની પૂજા માટે મહિલા શબ્દ વપરાય છે જેમકે લેગસ્ટમાં વિત્તિય ચંય નથિ એમ પાઠ આવે છે તેના અર્થ આ પ્રમાણે થાય છે – વિત્તિ = કીર્તન = વચનથી ભગવાનની સ્તુતિ, કીર્તન. વંય = વંદન = કાયાથી ભગવાનને વંદન નમસ્કાર. મહિયા = પૂજન=મનથી ભગવાનની ભાવ પૂજા. એમ મન, વચન અને કાયાથી ભગવાનની સ્તુતિ, પૂજા, ભકિત કરવાનું કહેલ છે. ભગવાનની ભક્તિ મન, વચન અને કાયાથી કરવાની છે. મહિયાનો અર્થ પુષ્પ વડે ભક્તિ કરવાનું હોય તે મનથી ભકિત કરવા માટે બીજો કોઈ શબ્દ છે જોઈએ. લેગસમાં તે બીજે કોઈ શબ્દ નથી. લોગસ્સને પાઠ સર્વ સાધુઓ બોલે છે અને સાધુ પુષ્પથી પૂજા ન કરી શકે એમ તે મૂર્તિપૂજકો સ્વીકારે છે જ. એટલે મહિયાને અર્થ ભાવપૂજા જ છે એમ સિદ્ધ થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપર. મૂળ જૈન ધર્મ અને કચબલિકમાં જસ્ટિમ્પ = ત વૃદ્ધિ કર્મ = બલિ કર્મ કર્યું અથવા કરીને, સુત્રોમાં જ્યાં જ્યાં જ્યબલિકમ્મા શબ્દ આવે છે ત્યાં ત્યાં આ પ્રમાણે પાઠ આવે છે – हाया कयबलिकम्मा कय कोउय मंगलपायच्छित्ता અર્થન્હાઈને, બલિકમ કરીને, કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને. અહીંઆ મતભેદ કબલિકમ્મા શબ્દના અર્થ માટે છે સ્થાનકવાસીઓ કયબલિકમ્માને અર્થ મુખ્યત્વે આ પ્રમાણે કરે છે– બળવર્ધક પીઠી ચોળીને અને પછી ન્હાઈને, અને (૨) ગણિરૂપે અર્થ કરે છે કે–ગેત્રદેવી કુળદેવીનું પૂજન કરીને. શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ શાસ્ત્રમાળા તરફથી બહાર પડેલ. ભગવતીસૂત્રમાં પંડિત બેચરદાસે “ગેાત્રદેવીનું પૂજન કરીને” એવો અર્થ કર્યો છે. ત્યારે મૂર્તિપૂજક બલિકમ્માને અર્થ કરે છે કે – ગૃહદેવની પૂજા કરીને એટલે કે જિનપ્રતિમાની પૂજા કરીને. મૂળ પાઠમાં નહાવાનું પહેલાં અને બાલિકર્મ પછી કરવાનું છે એટલે નહાયા પછી પીઠી ચોળવાનું તો હોય નહિ, પીઠી ચોળ્યા પછી જ નહાઈ શકાય. એટલે સ્થાનકવાસીઓને “પીઠી ચોળવાને અર્થ તો તદન ખોટો જ છે. બલિનો અર્થ “દેવને પ્રસન્ન કરવાને અપાતો ભોગ” એવો અર્થ થાય છે, એટલે ક્યબલિકમ્માને સંબંધ દેવ સાથે છે એટલું તે ચોક્કસ સમજી શકાય છે. પણ તે દેવ એટલે કુળદેવ સમજવા કે જિનદેવ સમજવા તે નક્કી કરવાનું છે. બલિ કર્મ કરીને પછી કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને” એમ સૂત્રના પાઠમાં છે. તે કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત શું? એની Page #182 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૫૩ સમજણુ આ પ્રમાણે આપવામાં આવે છે–રાત્રે આવેલા કુસ્વપ્ન આદિના નિવારણ અર્થે તેમ જ શુભ શુકનને અર્થે કરાતી તિલકધારણની ક્રિયા તથા સરસવ, દહીં વગેરે માંગલિક વસ્તુનું દર્શન વગેરે. સ્થાનકવાસી શ, પં. મુનિશ્રી રત્નચંદ્રજીએ તેમના “અર્ધ ભાગધી કોષમાં એ પ્રમાણે જ સમજુતી આપી છે. કપાળે કેસરનું તિલક કરવું એ અત્યારે પણ માંગલિક ગણાય છે તે પ્રમાણે પ્રાચીનકાળમાં પણ માંગલિક ગણતું હોય તે સંભવિત ગણાય. આ તિલક ભગવાનની ભક્તિરૂપ છે. અથવા ભક્તિના પ્રતીકરૂપ છે. એટલે તિલકથી અથવા ખરી રીતે પ્રભુભક્તિથી કુસ્વપ્નની અસર એટલે મનમાંના કુવિચાર ઉડી જાય અને ભકતને મંગળરૂપ થાય એવા ભાવવાળો અર્થ હેય એમ સમજાય છે. સમકિતી શ્રાવકના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ તે જિનદેવ હોય એમ વધારે બેસતું આવે છે. કારણ કે તિલક જિનદેવની ભક્તિનું ચિન્હ છે ત્યારે કુળદેવની ભક્તિ માટે કોઈ ખાસ તિલકનું ચિહ હેતું નથી. અજૈન અથવા મિથ્યાત્વીના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ, કુળદેવ તે ગમે તે કોઈ પણ અન્ય દેવ હોય. મિથ્યાવીના દેને પણ જુદા જુદા તિલક હોય છે. ત્યારે હવે શ્રાવકો કેવું બલક કરતા તે વિચારવાનું રહે છે. ઉપર કહ્યું તેમ બલિને અર્થે ભોગ આપવાને છે. તે શ્રી જિનેશ્વર ભગવાન કેવા ભોગથી પ્રસન્ન થાય? ભગવાન તો પરિપૂર્ણ છે. તેમને તે કંઈ જોઈતું નથી. પણ આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું સ્વીકારીને આપણું સ્વછંદ વિચાર વર્તનનો ત્યાગ કરવો, અસદુ વિચાર વર્તનને ત્યાગ કરવો એ જ સાચે ભેગ છે. એવા ભેગથી જ વીતરાગ ભગવાન પ્રસન્ન થાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મૂળ જૈન ધર્મ અને એટલે કે શ્રાવકે બલિ કર્મ કર્યાને અર્થ એ થયો કે શ્રાવકે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાને સંકલ્પ કરતાં ભગવાનને પ્રાર્થના કરી કે – હે ભગવાન! હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણ આદિ આ સંસારના સર્વ દુ:ખને અત્યંત ક્ષય કરવાનો માર્ગ બતાવી આપે અનહદ ઉપકાર કર્યો છે તે ઉપકારનો કંઈ પણ બદલ વાળવાને હું તદન અસમર્થ છું. વળી હે પ્રભુ! આપ તો કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. તેથી હે દેવ! મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપના પ્રત્યે પરમ ભક્તિ અને આપે બતાવેલા ધર્મની ઉપાસના મારા હૃદયમાં જીવનપર્યત અખંડ જાગૃત રહે એવી મારી ઇચ્છા સફળ થાઓ, હવે આ ઉપરથી મને એમ સમજાય છે કે સમ્યગદષ્ટિ શ્રાવકની વાત હોય ત્યાં તેણે જિનદેવની ભક્તિ કરી એટલે વંદન નમસ્કાર કરીને તથા તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાને ઉપર પ્રમાણે સંકલ્પ કરીને કેસરનું કપાળે તિલક કર્યું એ આ પાઠને અર્થ હોવા વિશેષ સંભવ છે. પણ બલિ કર્મના અર્થમાં પૂજા કરવાને ભાવ તે છે જ નહિ. ' મૂતિને પ્રાદુર્ભાવ કેમ થયે? મૂતિને પ્રાદુર્ભાવ કેમ તે દર્શાવતાં પં. શ્રી કલ્યાણ વિજયજી ગણિ તેમના “જિનપૂજા પદ્ધતિપુસ્તકમાં લખે છે કે – “જે દેશમાંથી તીર્થકર ભગવાને વિહાર કરી જતા તે દેશના તેમના પરમોપાસક બનેલા ગ્રહો તેમના વિરહમાં તેમનું દર્શન કરવાને તલસતા અને મૂરતા પણ તે કંઈ એવી વસ્તુ નહતી કે કોઈની ઇચ્છા માત્રથી મળી જાય. પરિણામે તેઓ પિતાની દર્શનેચ્છાને પૂર્ણ કરવા Page #184 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૫૫ તેમને આકારે ચીતરાવીને કે તેમનાં પ્રતિબિંબે કરાવીને પિતાપિતાના ઘરમાં રાખતા અને તેમના દીદાર નીરખીને નયનને તૃપ્ત કરતા. આમ, મનુષ્યની દશનેચ્છામાંથી મૂતિને પ્રાદુર્ભાવ થશે.” આમાં કોઈને અતિશક્તિ લાગશે પણ તેમ નથી. વર્તમાનકાળમાં પણું સરળ હૃદયી ભક્તને તેના ધર્મ ગુરુના બીજે ગામ જવાથી વિરહદુ:ખ પડતાં આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જવાના દાખલા બનેલા છે. તો ચોથા આરાના અત્યંત સરળ ભવ્યાત્માઓને ભગવાનના વિરહનું દુઃખ અસહ્ય થાય તે સ્વાભાવિક છે. તે દુઃખ ટાળવાને માટે તેઓ ઘરમાં ભગવાનની મૂર્તિ રાખતા અને તેમના દરરેજ દર્શન કરી તેમને વંદન નમસ્કાર કરતા. એટલે ક્યબલિકમ્માનો અર્થ શ્રાવકના ઘરમાંની તીર્થકર ભગવાનની મૂતિને વદન નમસ્કાર કરવા એ જ અર્થ વિશેષ સુસંગત લાગે છે. સ્થાનકવાસીઓની એક દલીલ અથવા શંકા એમ પણ છે કે સ્નાનગૃહમાં નહાવા ગયા અને ત્યાં બલિ કર્મ કર્યું તે સ્નાનગૃહમાં મૂ તિ ક્યાંથી હોય? મૂળ પાઠમાં એમ છે કે—” હાઈને, બલિકમ કરીને, કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને, બહાર જવાને યોગ્ય શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરીને..” તે આ બધું કામ સ્નાનગૃહમાં જ કર્યું એમ માનવું ભૂલ ભરેલું છે. સ્નાનગૃહમાં નહાઈને બહાર નીકળીને મૂર્તિને (જ્યાં રાખેલી હોય ત્યાં) વંદન નમસ્કાર કરીને પછી તિલકકરવાના ઠેકાણે જઈને તિલક કરીને પછી સ્ત્ર પહેરવાના ઠેકાણે. જઈને વસ્ત્ર પહેરીને..એવી રીતે પાઠને અર્થ સમજવો જોઈએ.. એટલે સ્થાનકવાસીની એ શંકા યથાર્થ નથી. વળી શેઠીઆઓ, ધનવાન, રાજા મહારાજાઓના બંગલામાં તે નિવાસગૃહ, રસોઈગૃહ, સ્નાનગૃહ, અતિથિગૃહ વગેરે અનેક જુદા જુદા મકાને હોય છે. તેમાં સ્નાન ઘર એટલે ન્હાવાની એક ઓરડી કે ઓરડે નહિ પણ મોટું મકાન. તેમાં ટબથી, ફુવારાથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મૂળ જેન ધર્મ અને વગેરે જુદી જુદી રીતે નહાવા માટે જુદી જુદી ઓરડીઓ હોય છે. કેટલેક ઠેકાણે તે અંદર તરી શકાય એવા મોટા હેજ હોય છે. તેમજ હાયા પછી શરીર લુછવાને, વસ્ત્ર પહેરવાનું વગેરે માટે જુદી જુદી એરડી હોય છે. તેવી રીતે ભકત શ્રીમતિ અને રાજાએ ન્હાઈને તુરત ભગવાનને વંદન નમસ્કાર કરવા માટે એક જુદા ઓરડામાં ભગવાનની મૂતિ રાખતા હોય તો તે કાંઈ નવાઈ જેવું નથી. એ આખું મકાન સ્નાનગૃહ જ કહેવાય પરંતુ તેમાં જુદા જુદા કામ માટે જુદા જુદા ઓરડા હોય, તે બધું કામ પતાવીને બહાર નીકળે ત્યારે સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા એમ કહેવાય. ભગવતી સૂત્ર શ ર. ઉ. ૫ માં તુગિયાનગરીના શ્રાવકો તથા નિરયાવલિકા સૂત્ર તેમજ બીજા કથાપ્રધાન સૂત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોને ભગવાનના સમવસરણમાં કે ગણધર મહારાજ અથવા કેશીશ્રમણ વગેરે આચાર્યોને વંદન કરવા તથા પ્રવચન સાંભળવા જવાની વાત આવે છે ત્યાં ત્યાં તેઓ હાઈ, બલિકર્મ કરીને ગયા એ પાઠ આવે છે. એ બધે ઠેકાણે ઉપર કહ્યું તેમ પ્રતિમાને વંદન નમસ્કાર ક્યાં એમ સમજવાનું છે પણ તેમાં પૂજા કર્યાની વાત નથી. દેવલેમાં મૂર્તિપૂજા અંગસુત્રોમાં કયાંય દેવની મૂર્તિપૂજાની વિધિ બતાવી નથી. ફક્ત હાલમાં મળતા જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ તેના સ્વયંવર મંડપમાં જતાં પહેલાં નહાઈને જિનપૂજા કરી હતી તેવો ઉલ્લેખ છે. અને તેમાં તેની વિધિ સૂર્યાભદેવે કરેલી પૂજાની વિધિ રાજપ્રશ્નનીય સૂત્રમાં આપેલી છે તે પ્રમાણે જાણી લેવી એમ કહેલું છે. તે પાઠ આ પ્રમાણે છે “જિન પ્રતિમાને પ્રણામ કરીને જેમ સૂર્યાભદેવે જિન પ્રતિમાની પૂજા કરી હતી તેમ પૂજા કરી નભુને પાઠ બેલી વંદન નમસ્કાર કરી જિન ઘરમાંથી બહાર આવી.” Page #186 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૫૭ પરંતુ સ્થાનકવાસી સંપ્રદાયના શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજીએ જ્ઞાતા સૂત્રની આઠસો વર્ષ પહેલાંની પ્રતિ ઉપરથી પૂરવાર કર્યું હતું કે એ પાઠ પ્રક્ષિપ્ત છે. કારણ કે તે આઠ વર્ષની જૂની, પ્રતિમાં તે પાઠ જ નથી. દેવની પૂજાની વિધિ ફક્ત રાજપ્રશ્નીય તથા વાભિગમ. એ બે મૂત્રમાં જ બતાવેલ છે. અને એ બંને સત્રે તે ભ. મહાવીરના નિર્વાણ પછી પણ પાંચ સાત સૈકા પછી જ બનેલા છે. એટલે તેમાં જે પૂજા વિધિ આપેલ છે તે તે અહીં ભારત વર્ષમાં તે વખતે જેપુજાવિધિ પ્રચલિત થઈ ગઈ હતી. તેનું વર્ણન કરેલું હોય તે. સ્વાભાવિક છે. બાકી દેવે મહાવિનયી અને વિવેકી હેય છે. તેઓ તીર્થકર ભગવાનના સમવસરણેમાં પણ જતા હોય છે. અને તેને ઉપદેશ સાંભળતા હોય છે. તેથી પૂજા એટલે શું? અને ભગવાનની પૂજા કેમ થાય? તે પણ તેઓ સારી રીતે જાણતા હેય છે. એટલે વીતરાગ ભગવાનને કહપે નહિ તેવી વસ્તુ ભગવાનની પ્રતિમા પાસે ધરીને ભગવાનની આશાતના થાય. એવી સાવદ્ય પ્રકારની દ્રવ્યપૂજા દેવે કરે એવી વાત તો કદી, માની શકાય નહિ. એટલે દેવે પણ વંદન નમસ્કાર વગેરે ભાવપૂજા જ કરે છે. એમ જ માની શકાય, ઉવવાઈ સૂત્રમાં પૂજાને દાખલે મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજકો ઉવવાઈ સૂત્રમાં અર્પેારૂયા વંશત્તિયં, અનેરૂ પૂળવત્તિ એ પાઠને ઉલ્લેખ કરીને. કહે છે કે તેને અર્થ વંદન કરવાને તથા પૂજન કરવાને એમ થાય છે. અને પૂજા તો પુષ્પ આદિ દ્રવ્યોથી જ થાય એટલે મૂર્તિ પૂજા સિદ્ધ થાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને આ દલીલ કરતી વખતે એ જ ઉવવાઈ સૂત્રના ખીજો પાઠ તે ભૂલી જાય છે કે જેમાં ભગવાનની પૂજાની વિગત આપી છે. કાણિક મહારાજાએ મહાવીર ભગવાન પાસે જઈને તેમની પૂજા કેવી રીતે કરી તેનું વર્ણન ઉરવાઈ સૂત્રમાં આ પ્રમાણે છે—— ૧૫૮ (૧) શરીરથી—હાથપગ સંકેચીને, બંને હાચ તથા વિનયપૂર્વક ભગવાનના સામે બેસી ગયા અને કરવા લાગ્યા. એમ શરીરથી ભક્તિ પુજા કરવા લાગ્યા. જોડીને નમ્રતા ભગવાનની સુશ્રૂષા (૨) વચનથી—જેમ જેમ ભગવાન વયન ઉચ્ચારતા તેમ તેમ હે ભગવાન ! એમ જ છે. હે ભગવાન! સત્ય છે, હું ભગવાન ! ખરાખર સત્ય છે. સંદેહરહિત છે. હે ભગવાન ! હું ઈચ્છું છું, હું વિશેષ ઈચ્છું છું અને આપે જે કાંઈ કહ્યુ તે ખરાખર છે. એમ કહીને તે ભગવાનની -વચન દ્વારા સેવા–ભક્તિ-પૂજા કરવા લાગ્યા. (૩) મનથી—મનમાં મહાન વૈરાગ્યભાવ ધારણુ કરીને તેમજ તીવ્ર ધર્માનુરાગ રત છનીને મનથી ભગવાનની સેવા-ભક્તિ-પૂજા -કરવા લાગ્યા. આ પાઠથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરની પૂજા ત્રણ પ્રકારે કરવામાં આવતી, માનસિક, વાચિક અને કાથિક, મનમાં તેમનું ધ્યાન કરવું, સ્મરણ કરવું એ માનસિક પૂજા છે. વચનથી તેમના ગુણગાન કરવા એ વાચિક પૂજા છે, અને પંચાગ નમાવીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરવા એ કાયમી પૂજા છે. વીતરાગ ભગવાનની પૂજા એ પ્રકારે થાય છે. જે પદ્મા ામ ઉત્પન્ન કરનાર તરીકે મનાય છે તે વીતરાગ ભગવાન પર ચડાવવા અથવા તેમને ભેટ ધરવા એ પૂજા નથી પણ ભગવાનની અવજ્ઞા છે. રાગ ઉત્પન્ન Page #188 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૫૯ કરનાર વસ્તુઓને તે ભગવાન પહેલેથી જ ત્યાગ કરી ચૂકયા છે. ભગવાને ત્યાગેલી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી એમાં તેમની પૂજા નહિ પણ અવજ્ઞા છે, આશાતના છે. આનંદ શ્રાવક ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે વ્રત લેતાં પ્રતિજ્ઞા કરી છે કે–"મને (આનંદ શ્રાવકને) આજથી અન્ય તર્થિક, અન્ય તીર્થિક દેવ અને અન્ય તીથિકોએ ગ્રહણ કરેલ ચૈત્યને (પ્રતિમાને) વંદન નમસ્કાર કરવા. એ કલ્પતું નથી.” અહીં પૂજા કરવાની કાંઈ વાત જ નથી. જે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત હતા તે તેમણે અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞાની સાથે તેની પૂજા પણ ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી. પણ તેવી પ્રતિજ્ઞા લીધી નથી. એટલે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત નહતી તે સાબિત થાય છે. અંબડ શ્રાવક આનંદ શ્રાવકની પેઠે જ અંબડ શ્રાવકે પણ અન્ય તીથિકને, તેમના દેવને તેમજ અન્ય તીથિકે એ ગ્રહણ કરેલા અરિહંત ચિત્યને વદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કારણ કે તે વખતે મૂર્તિપૂજા થતી નહોતી. મૂર્તિની પૂજા પણ કરવામાં આવતી હોત તો અન્ય તીથિકે ગ્રહણ કરેલ અરિહંતની મૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી તેમ અરિહંતની મૂર્તિની પૂજા નહિ કરવાની પણ સાથે સાથે પ્રતિજ્ઞા લીધી હેત. પણ ફક્ત વંદન નમસ્કાર પર્યપાસના-સેવા ભકિત નહિ કરવાની જ પ્રતિજ્ઞા લીધી. એટલે તે વખતે મૂર્તિપૂજા નહતી તે સિદ્ધ થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ - મૂળ જૈન ધર્મ અને સૂત્રમાં પૂજા વિધિ નથી કારણ દ્રવ્યપૂજા થતી નહેતી પ્રાચીન કાળમાં મૂર્તિ હતી, મૂર્તિનાં દર્શન, વંદન, નમસ્કાર હતા. પણ મૂર્તિની પૂજા થતી નહતી. એટલે જ અંગ સૂત્રમાં કયાંય મૂર્તિપૂજાને ઉલ્લેખ નથી તેમ મૂર્તિપૂજાની વિધિ પણ ક્યાંય બતાવી નથી. એક ફક્ત જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના અધિકારમાં દ્રૌપદીએ સ્વયંવર વખતે મૂર્તિપૂજા કરી હતી એમ ઉલ્લેખ છે. તેથી અહીં તેને પણ વિચાર કરી લઈએ. સૌપદી મૂર્તિપૂજા સાબિત કરવા માટે મૂર્તિપૂજક સંપ્રદાય જ્ઞાતાસૂત્રમાંના દ્રૌપદીના સ્વયંવરના અધિકાર ઉપર બહુ ભાર મૂકે છે. પણ દ્રૌપદીના અધિકારથી મૂર્તિપૂજા સાબિત થઈ શકતી નથી. દ્રૌપદીના સ્વયંવર અધિકારમાં બે વાત છે–(૧) સ્નાન કરી બલિકર્મ કર્યું, (૨) જિનઘરમાં પૂજા કરી. દ્વિપદી સ્વયંવર વખતે મિથ્યાદષ્ટિ હતી કે સમ્યગદષ્ટિ હતી તેમાં મતભેદ છે. સ્થાનકવાસી દ્રોપદીને તે વખતે મિથ્યાદષ્ટિ માને છે તેના કારણમાં તેઓ જણાવે છે કે – (૧) દ્રૌપદીએ નિયાણ કરેલું હેવાથી તે નિયાણું પૂરું ન થાય ત્યાં સુધી તેને સમક્તિ પ્રાપ્ત થઈ શકે નહિ. (૨) ધનિયુક્તિમાં પાઠ છે કે દ્રૌપદી લગ્ન પછી સમકિતી થઈ હતી. મૂર્તિપૂજકો કહે છે કે દ્રૌપદી સમ્યગદૃષ્ટિ હતી, તેના માતાપિતા પણ સમ્યગદષ્ટિ હતા કારણ કે દ્રૌપદીનું નિયાણું મંદ સે થયેલું હતું તેથી સમકિત પામી શકે અને નિયાણું તે ભવપૂરે થાય ત્યારે જ પૂરું થાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૬૧ વાસુદેવ ૫૮ી નિયાણું કરવાથી જ પ્રાપ્ત થાય છે. છતાં કૃષ્ણ વાસુદેવને સમક્તિ પ્રાપ્ત થયું હતું અને શ્રી નેમિનાથ તીર્થકર ભગવાનના તેઓ અનન્ય ભકત હતા એટલે દ્રૌપદીને પણ સમક્તિ પ્રાપ્ત થઈ ગયું હોય તે સંભવિત છે. ત્યારે બીજો પ્રશ્ન એ રહે કે મૂર્તિપૂજકોના કહેવા પ્રમાણે દ્રૌપદીએ બે વાર જિનપુજા કેમ કરી ? કારણ કે એક તો કયબલિકમ્મા શબ્દ પ્રમાણે અને પછી જિનઘરમાં એમ બે ઠેકાણે દ્રૌપદીએ પૂજા કરી હતી એમ મૂર્તિપૂજકો કહે છે. અહીંઆ મને એ સંભવિત લાગે છે કે દ્રૌપદીએ સ્નાનગૃહમાં કયબલિકમ્માના અર્થ પ્રમાણે જુદી ઓરડીમાં જિનપ્રતિમા હશે તેને વંદન નમસ્કાર કર્યા. અને બીજી વાર જિનઘરે જવાની વાત નથી અને બનાવટી લાગે છે, કારણ કે રાજમહેલની અંદર બે જિનાર હોવાનું સંભવિત નથી (૧) સ્નાનગૃહના મકાનની અંદર અને (૨) બીજા મકાનમાં પણ રાજમહેલની વંડીની અંદરજ, જે જિનઘર એટલે મંદિર રાજમહેલની બહાર હોય તો સૂત્રકાર તે પ્રમાણે જણાવત. વળી રાજમહેલની બહાર મંદિર હેત તે દ્રૌપદી ચાલીને નહિ પણ રથમાં બેસીને જ જાત. પણ સૂત્રમાં તે ચાલીને જવાની જ વાત છે. એટલે બીજીવાર દ્રૌપદી જિનધરમાં ગઈ તે આખી વાત પ્રક્ષિપ્ત લાગે છે. કારણ કે આ જ્ઞાતાસૂત્ર કે બીજા કોઈપણ અંગસૂત્રમાં કોઈએ પણ બીજી વાર પ્રતિમાનું પૂજન કે દર્શન કર્યાની વાત હેય એમ કોઈએ કહ્યું નથી. જ્ઞાતા સૂત્રની આઠસે વર્ષની જૂની પ્રતમાં તેવો પાઠ નથી. તેથી સ્થા. શ. પં. મુનિશ્રી રત્નચંદ્રજીએ તે પાઠ પ્રક્ષિપ્ત છે એમ સાબિત કર્યું હતું. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મૂળ જેન ધર્મ અને આ દ્રૌપદીની વાત સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં મનુષ્ય ( પુરુષ કે સ્ત્રીએ) મૂતિ પૂજા કરી હતી એ સૂત્રમાં કોઈ દાખલ કોઈએ રજૂ કર્યો નથી. પ્રક્ષેપ પાડે કોઈપણ અંગ સૂત્ર હાલમાં મૂળ શુદ્ધ તે ઉપલબ્ધ જ નથી. જે છે તે પણ મૂળ સુત્રને ઘણે થોડે અંશ અને બાકીનું તે તેના ઉપરનું પૂર્વાચાર્યોનું વિવેચન જ છે. અને પાછળથી જ્યારે મૂર્તિપૂજા ચાલુ થઈ ગઈ હતી, લોકોનું મન મૂર્તિપૂજા તરફ, બાહ્યાચાર તરફ આડંબર તરફ વિશેષ આકર્ષાયું હતું, ત્યારે તે વલણને પુષ્ટ કરવા માટે પુર્વાચાર્યોએ સૂત્રમાં પૂજાની વાત ઉમેરી દીધી હોય તો તેમાં કશી અસંભવિતતા કે નવાઈ જેવું નથી. જીવાભિગમ સૂત્રમાં તથા રાજપક્ષીય સૂત્રમાં દેવલોકમાં દેવે મૂર્તિપૂજા કરે છે તેની વિધિ માટે “રાજપ્રશ્નીય સૂત્રમાંની સૂર્યાભદેવની પૂજાવિધિ પ્રમાણે એમ બતાવેલું છે. જીવાભિગમ અને રાજપક્ષીય એ બને સૂત્રે મૂર્તિપૂજા શરૂ થઈ ગયા પછી પણ ઘણું વખતે બનેલા છે. એટલે તે રાત્રે બનાવનાર આચાર્યોએ અહીં થતી હતી તે પ્રમાણેની વિધિ તે સૂત્રમાં દાખલ કરી દીધી હોય તે તેમાં કંઈ જ અસંભવિત કે નવાઈ જેવું નથી. છે. અને જ્ઞાતાસૂત્રમાં સુર્યાભદેવની પૂજાને ઉલ્લેખ જ બતાવે છે કે દ્રૌપદીની મૂર્તિપૂજાને આખે ય પાઠ પ્રક્ષિપ્ત છે, ન જ ઉમેરેલા છે. - અંગસવમાં એવું કેમ બની શકે? એવી કોઈને શંકા થાય તો તેનું સમાધાન એ છે કે હાલના ઉપલબ્ધ સત્રમાં ઘણે મોટે ભાગે તે મૂળસૂત્ર ઉપરના વિવરણ કે વિવેચનને જ છે. મૂળસવનો બહુ જ નજી ભાગ તેમાં હશે. અને તેથી જ સૂત્રોમાં ભગવાન મહાવીરના વખતમાં બનેલી વાત આવે છે કે જે ભગવાને પોતે કહેલી ન જ Page #192 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૨ હેય એમ સમજી શકાય છે, વિવેચનમાં જેમ એવી વાતે ભગવાનના નામે સત્રમાં ઘૂસી ગઈ છે તેવી જ રીતે દ્રૌપદીની મૂર્તિપૂજાની વાત પણ ઘૂસી ગઈ હોય તે તેમાં કંઈ જ નવાઈ જેવું નથી. બાકી સમ્યગદષ્ટિ દેવો તે મહીં વિનયી અને વિવેકવંત હોય છે. અને તેઓ અરિહંત ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ એ વાત તેઓ તેમના અવધિજ્ઞાનેથી સારી રીતે જાણે છે તેથી તેઓ અરિહંત ભગવાનની આશાતના થળ તેવી રીતે સાવદ્ય પ્રકારની મૂર્તિપૂજા કરે જ નહિ, એટલે પૂર્વાચાર્યોના સરામાં પૂજની વિધિ છે તે અહીંયા તે વખતે જે વિધિ ચાલતી હતી તેનું જ વર્ણન કરેલું છે એમ સમજવું જોઈએ, પ્રાચીન મૂતિઓ શું બતાવે છે? સરકારી શોધખોળ ખાતા તરફથી થતા ખેદકામમાંથી અત્યાર સુધીમાં જે જે મૂતિઓ મળી આવી છે તે સર્વ જે દટાયેલા શહેરમાંથી મળી આવી છે તે શહેર દટાયા પહેલાં પણ ઘણુ વખત પહેલાં તે મૂર્તિઓ બનેલી હશે જ. અને જે પ્રાચીન કાળમાં મૂર્તિ પૂજા ચાલુ હેત તે તે મળી આવેલ મૂર્તિઓ ઘસાયેલી હોત. પણ મળી આવેલી મતિઓ જરા પણ ઘસાયલી નથી તે વાત પૂરવાર કરે છે કે પ્રાચીનકાળમાં મૂર્તિપૂજા નહતી. એટલે પણ દ્રૌપદીએ મૂર્તિપૂજા કરી નહતી. જિનધરને કામદેવના મંદિર તરીકે લઈએ તે પણ તે વાત સંભવિત લાગતી નથી કારણકે દ્રૌપદી દેઢ સંમકિતી હતી તે તો સૂત્રમાંના બીજા ઉલેથી નક્કી થાય છે જ એટલે તેણે કામદેવની પૂજા કરી હોય તે સંભવિત લાગતું નથી. એનિતિને પોઠ સ્થાનકવાસીઓએ રજૂ કર્યો છે અને તેમાં દ્રૌપદીને લગ્ન પછી સમકિત થવાનું બતાવ્યું છે. પરંતું પ્રતિપૂજકે Page #193 -------------------------------------------------------------------------- ________________ મૂળ જન ધર્મ અને ચેકસપણે કહે છે કે એ નિકિતમાં એ પાઠ જ નથી. એટલે દ્રૌપદી લગ્ન પહેલાંથી જ સમકિતી હતી એમ સમજી શકાય છે. “જિન પ્રતિમા જિનસરિખી ” એ મૂર્તિપૂજકોને મુદ્રાલેખ છે. જિન ભગવાનને કોઈ સ્ત્રી અડી ન શકે તે સત્રથી, સિદ્ધાંતથી સિદ્ધ વાત છે. જિનપ્રતિમા જિન સરિખી છે તે જિન પ્રતિમાને પણ સ્ત્રી અડી ન શકે એ સમજી શકાય તેવી વાત છે. છતાં દ્રૌપદીએ જિનપ્રતિમાને નહવરાવવા વગેરેની વાત છે એટલે દ્રૌપદી મૂર્તિને અડીને જ તે બધું કરી શકી તે તે નકકી જ. ત્યારે “આ તે સ્થાપનારૂપ છે માટે સ્ત્રી અડી શકે” એમ કહેવું તે કેટલું ન્યાયસંગત છે તે વાંચકો સહેલાઈથી સમજી શકશે. મતલબ કે દ્રૌપદીએ મૂર્તિપૂજા કરી જ નહતી પણ સ્નાનગૃહમાંના મૂર્તિના ઓરડામાં કે જેને જ જિનાર કહેતા હોય તો તે સંભવિત છે ત્યાં દ્રૌપદીએ મૂર્તિને વંદન નમસ્કાર કર્યા હતા, વખતે પ્રાર્થના પણ કરી હેય. મૂર્તિ પૂજા નહતી તેનાં દૃષ્ટાંત - પ્રાચીન કાળમાં મૂર્તિપૂજા નહતી તેને શાસ્ત્રીય દાખલા પણ છે, જેમ કે..... ભરત ચક્રવર્તીની ઇચ્છા થઈ અને અષ્ટાપદ ગિરિ ઉપર ભગવાન ઋષભદેવને અગ્નિ સંસ્કારના સ્થાન ઉપર “સિંહ નિષદ્યા” ચૈત્ય બનાવી દીધું. અને ઋષભાદિ તીર્થકરોની મૂતિઓ પ્રતિષ્ઠિત કરીને ચિરસ્થાયી સ્મારક બનાવી પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. ન તેની પૂજા વ્યવસ્થા માટે કોઈ ગામ ગરાસ દીધો, ન પૂજારિઓને બંદોબસ્ત કર્યો. ભારતના વંશ જ સગર ચાવતના પુત્રએ પિતાના પૂર્વજોની કૃતિને ચિરસ્થાયી અને સુરક્ષિત બનાવવા માટે તેના માર્ગે દુર્ગમ બનાવ્યા અને ફસ્તી ખાઈ ખાદીને પર્વતને દુરાહ બનાવ્યો. તેના Page #194 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૬૫ નિર્વાહ માટે બીજી કોઈ ચિંતા ન કરી. કેમકે તેવી ચિંતાનું કોઈ કારણ જ ન હતું. કોઈ દેવ વિધાધર પોંચી જતે અને ઈચ્છા થતી તે યથેચ્છ ભકિત કરી લેત. નહિ તો દર્શન તો કરતો જ અને ભારતની પિતૃભક્તિ તથા જિન ભકિતને સંબધે બે શબ્દો બોલતો જ. - “આપણા શાસ્ત્રના લેખાનુસાર નંદીશ્વર, રુચક, કુંડલ આદિ ધીમાં શાશ્વત ચઢ્યો અને પ્રતિમાઓનું અસ્તિત્વ છે, અષ્ટાદિક પર્વોના દિવસોમાં કે જિન કલ્યાણક આદિના પ્રસંગમાં દે, અસુરે કે સિદ્ધ વિદ્યાધરે ત્યાં જઈ ઉત્સવ મનાવે છે. પણ સદાકાળ ત્યાં કોણ પૂજા કરે છે એનો ખુલાસે શાસ્ત્રથી મળતો નથી. આપણે સમજવું જોઈએ કે આપણું પ્રાચીન પૂજા પદ્ધતિ આજના જેવી ન હતી. તે સાચી અને સ્વાભાવિક હતી. આજની પદ્ધતિમાં કૃત્રિમતાનાં બંધને છે, ભાવનાં સ્થાને ફરજ કર્તવ્યની કડિઓ સંકળાયેલી છે. એટલે પૂજની આત્મભાવનાઓનો વિકાસ થઈ શકતું નથી.”—જિનપૂજા પદ્ધતિ પુસ્તકમાંથી સાભાર ઉદ્દત. પૂજાવિધિ નાની શરૂઆત પછી વધતી ગઈ મૂર્તિપૂજાની શરૂઆત બહુ નાની હતી. શરૂઆતમાં (૧) સુગંધી ચૂર્ણની પુડી, (૨) પુષ્પમાળા, (૩) ધૂપ, (૪) ચાવલ (ચેખા) અને (૫) દીપક દેવને (મતિને) ધરાવતા. આ પ્રમાણે પોપચારી પૂજાની શરૂઆત થઈ. પછી વધીને અષ્ટાચારી થઈ. પછી તે વધતી જ ગઈ. ચૈત્યવાસીઓએ ખાસ કરીને ખૂબ વધારી દીધી. પૂજાવિધિ આતે આતે વધતી જ ગઈ તે પૂજાવિધિ અને પ્રતિષ્ઠાના જુદા જુદા વખતે થયેલા જુદા જુદા આચાર્યોના પુસ્તકો ઉપરથી સિદ્ધ થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ મૂળ જેન ધર્મ અને પૂજાવિધિથી કંટાળેલાઓએ પૂજાવિરોધ અપનાવ્યું આ પૂજાવિધિએ લોકોને એટલો બધો ત્રાસ કંટાળો આવે કે જ્યારે મુનિએ શ્રી ધર્મસિંહજી, ધર્મદાસજી, લવજી ઋષિએ મૂર્તિપૂજા વિરુદ્ધ પિકાર ઉઠાવ્યો ત્યારે તેમને અણચિંતવી, અસાધારણ ફત્તેહ મળી. પૂજાવિધિથી કંટાળેલા સર્વ લોકોએ આ મુનિઓના પિકારને વધાવી લીધો અને તેઓ આ મુનિઓના અનુયાયી બની ગયા. આ પ્રમાણે સ્થાનકવાસી સંપ્રદાયની મોટી સંખ્યા બની ગઈ છે સ્થાનકવાસીઓના આ મૂર્તિપૂજા વિરોધી પકારમાં મૂર્તિવિરોધ પણું સમાઈ ગયે એટલે એ વિધ મૂર્તિ અને મૂર્તિ પૂજા એ બે તદ્દન જુદી જુદી બાબત છે તેની ખબર જ નહોતી. તેથી તેમણે તે તર્કથી મૂર્તિપૂજા વિરુદ્ધ તેમજ મૂર્તિની વિરુદ્ધ પણ પ્રમાણે શોધી કાઢ્યા અથવા ઉપજાવી કાઢયા. પરંતુ મૂર્તિપૂજકો તો તે વખતે આ બંને જુદી જુદી બાબતો છે તેમ જાણતા જ હશે તો તેમણે મૂર્તિપૂજાને બચાવ કરી વિરોધ વધારવાને બદલે વિરોધીઓને અને જુદી જુદી બાબતો છે એમ સમજાવ્યું હતું તે મૂર્તિ વિરોધ તો તે જ વખતે અટકી ગયો હોત. અને પૂજા વિધિ તદન બંધ તે એકદમ થઈ ન જ શકે તેથી તેમાં સુધારે ફેરફાર કરવાનું શરૂ કર્યું હોત તો મૂર્તિ પૂજા માટે વિરોધ પણ ઉગ્ર ન બનત. અથવા તો તે વખતે મૂર્તિપૂજક સાધુઓ પણ મૂતિ અને મૂર્તિપૂજામાં એવા ઓતપ્રેત એકરૂપ બની ગયા હતા કે તે બે ભિન્નભિન્ન વિષયો છે એવી તેમને કલ્પના પણ થઈ ન હોય. અને તેથી તેમણે એ રીતે વિચાર પણ કર્યો ન હોય તો એ પણ સંભવિત છે. | ગમે તેમ પણ આ વિષયમાં યથાર્થ વરતુસ્થિતિ સમજવાની શીશ નહિ કરવાના કારણે જ હાલની સ્થિતિ સર્જાઈ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૨ ૧૨૭ સાધુઓ માટે સમાધાન કરવું અશક્ય નથી. કાળ ધર્મો બનવાનું હતું તે તો બની ગયું પણ હવે “જાગ્યા ત્યારથી સવાર ” ગણવામાં આવે અને ઉપર પ્રમાણેની સત્ય હકીકત સ્વીકારવામાં આવે તો સ્થાનવાસી અને દેરાવાસી (મૃતિપૂજક) બંનેની એકતા થવામાં કંઈ પણ અડચણ નડે નહિ. વાત એટલી જ કે બંને પક્ષે સત્ય હકીકત સ્વીકારવી જ જોઈએ, સંપ્રદાયવાદમાં તણાવું ન જોઈએ, સ્વમતને દુરાગ્રહ રાખવો ન જોઈએ અને તીર્થકર ભગવાનના વખતમાં જે સ્થિતિ હતી, જે પ્રરૂપણું હતી તેને સ્વીકાર કરવા તૈયાર થવું જોઈએ. બંને પક્ષે એવી દલીલ કરી શકે કે લોકોમાં વર્ષો જુનો જે ખ્યાલ, ભાવના કે આગ્રહ પેસી ગયેલ છે તે કાઢવો મુશ્કેલ છે. તેના જવાબમાં હું કહી શકું કે લોકોમાં ખેટે આગ્રહ પેસાડનાર જ સાધુઓ છે. અને હવે સાધુઓ જ જે સત્યને હૃદયથી સ્વીકારીને તે પ્રમાણે પ્રરૂપણું કરવાને ઈચ્છે તે ઘડીકમાં લોકોને સમજાવી શકે. લોકો તે સત્યાર્થી જ છે. પણ લોકોને સત્ય શું છે તેની ખબર નહિ હેવાથી તેઓ સાધુઓના કથનને અનુસરે છે. અત્યારે પણ સાધુઓ સત્યને પ્રચાર કરવા માંડે, મૂર્તિની માન્યતા સાચી છે અને મૂર્તિપૂજા સત્રસિદ્ધ નથી તથા અરિહંત ભગવાનની આશાતના કરનારી છે તે વાતે બન્ને સંપ્રદાયના સાધુઓ સ્પષ્ટતાથી લોકોને સમજાવે તો લેકે તે તરત જ સાધુની વાતને માની જાય તેમ જ છે. પહેલી વાત સાધુઓએ સત્યાથીપણાથી, સત્યના સ્વીકારથી, સત્ય પ્રરૂપણથી ભવકદિ છે એમ દઢપણે માનવું અને પછી સાધુઓ એટલું ધ્યાનમાં રાખે અને તે પ્રમાણે વર્તે તો સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકોની એકતામાં જરા પણ વિલંબ લાગે તેમ નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મૂળ જૈન ધર્મ અને મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા વિશેના વિચાર અને પુરે થાય છે. પાંચમા આરાના અંત સુધી સંપ્રદાયા નહિ પણ શુદ્ધ જૈન ધર્મ જ ટકી રહેશે ભગવાને કહેલું છે કે જૈન ધર્માં પાંચમા આરાના અંત સુધી ટકી રહેવાના છે એ વાત સવ સંપ્રદાયના સ`ઐના માને છે. અને તે ઉપરથી દરેક સંપ્રદાય પેાતાને ઠેઠ સુધી ટકી રહેવાની વડાઇ લીએ છે. આવી વડાઈ લેવામાં તેમની ગંભીર ભૂલ છે, કાઇ પણુ એક સંપ્રદાય ૐ સુધી ટકી રહેશે એમ ભગવાને કહ્યું જ નથી પણ શુષ જૈન ધર્માં જ પાંચમાં આરાના અંત સુધી રહેશે એમ જ ભગવાને કહ્યું છે, ભસ્મગૃહને લીધે જૈન ધર્મ ચાળણીમાં ચળાશે એમ કહેલું તે ભવિષ્યવાણી સિપ્પ થઈ ચૂકી છે. જૈન ધર્મ જુદા જુદા સંપ્રદાયા, ગચ્છે, પથામાં વિભિન્ન થઈને છિન્નભિન્ન થવાના હતા તે થઈ ચૂકયા છે. હવે તે ક્રીને સારી કાળ આવશે, ધકાળ આવશે અને તે કાળ એકતાના હશે, ત્યારે સ સંપ્રદાયાને પોતપોતાના મતાગ્રહો છેડીને એક થવું જ પડશે અને એક જ શુષ્ક જૈનધર્મીના ઝંડા નીચે રહેવું પડશે. એ વખત હવે બહુ દૂર નથી. સંપ્રદાયવાદીઓને, મતાગ્રહીઓને ભલે આ મારી વાત અત્યારે માનવામાં ન આવે. પરંતુ હું માનું છું કે થાડા વખતમાં જ કોઈ યુગ Page #198 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયો પ્ર. ૧૨ ૧૩૯ પ્રધાન મહાત્મા જાગશેજ. અને તે મહાત્મા બધા સપ્રડાયાને તેમની ભૂલ સમજાવી તેમને શુષ ધમાં લાવશે જ. અને એ રીતે તે મહાત્મા સર્વને એકત્રિત કરી શુદ્ધ જૈન ધર્મના લાવા કરશે. માટે આપણે અત્યારથી જ મતભેદોને બને તેટલા અને અને તેમ આછા કરતા જવું જોઈએ. અને બને તેટલા એક થવું જોઈએ. કે જેથી એ યુગ પ્રધાન મહાત્માને એકતા કરવામાં વિશેષ મહેનત પડે નહિ અને તેથી તે શુષ જૈન ધર્માના સહેલાઈથી વિશેષ ફેલાવા કરી શકે. મારી આલાચના અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી જોઈ એ કે મારા આગલા એ પુસ્તકા—( ૧ ) સત્ય ધમ પ્રકાશ અને (૨) જૈન ધમ અને એકતા—તેમાં મેં મૂર્તિપૂજાના વિશષ કરેલ છે. પરંતુ તે વખતે મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા એ બે જુદી જુદી બાબતા છે તે મારા ધ્યાનમાં નહોતું. મારા વાંચન મનનના પરિણામે મને તે સત્ય લાગ્યું કે તરત મેં મૂર્તિ સૂત્ર સિદ્ધ છે તે જાહેર કર્યું હતું. એટલે મારા ઉક્ત પુસ્તકામાં મૂર્તિ પૂજાની અંતર્ગત મૂર્તિના પશુ મારાથી વિરોધ થઈ ગયા છે. તે ખાટા છે અને તેથી તેને માટે અનતા સિદ્ધ કેવળીની સાખે આ જાહેર રીતે મિચ્છામિનુ નું લઉં છું. મારૂં તે દુષ્કૃત્ય મિથ્યા ઢા. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમું કેટલુંક સ્પષ્ટીકરણ સાધના માર્ગમાં મિથ્યાત્વને એકપણુ અંશ હોય ત્યાં સુધી મેક્ષ દૂર જ છે આજે બિન સાંપ્રદાયિક ન તો ભાગ્યે જ મળશે. મોટે ભાગે દરેક વાચક તેના સાંપ્રદાયિક રંગથી રંગાયેલો જ હોય છે. અને તે જ્યારે કોઈ વાત તેની માન્યતાની વિરુદ્ધની વાંચે છે. ત્યારે તેનું દિલ કઈને કઈ રીતે ઉકળી ઊઠે તે સ્વાભાવિક છે. તે ઉકળાટ તેના શબ્દોમાં વ્યકત થઈ જાય છે. તે ઉકળાટને લીધે તે લેખના ભાવને યથાર્થ સમજવાની કોશિષ કરતા નથી અને પિતાની માન્યતાની રીતે ચર્ચા કરવા માંડે છે. પરંતુ દલીલોમાંની કઈ દલીલ કઈ રીતે બેટી છે તે બતાવવાની દરકાર કરતા નથી. સંપ્રદાયવાદી વાંચકોમાં આવું બને તે સ્વાભાવિક છે. છતાં બધાં વાંચકમાં બેટી રીતે ગેરસમજુતી ફેલાવા ન પામે તેથી કેટલોક ખુલાસો કરવાની જરૂર જણાય છે. મે પહેલેથી જ જણાવેલું છે કે મારી કોઈ પણ દલીલમાં સિદ્ધાંતની રૂએ ભૂલ છે તેની કોઈ ખાત્રી કરી આપશે તે તે પ્રમાણે હું સુધારવા તૈયાર છું. આ પુસ્તકમાંના લેખેને હેતુ શું છે? મૂર્તિ, મૂર્તિપૂજા, દશ પ્રશ્નો અને તેનું સમાધાન વગેરે આ પુસ્તકમાંના લેખે લખવામાં ભારે હેતુ શું છે? તે ઘણું વાંચકોમાં ગેરસમજ ન થાય માટે સૌથી પહેલાં તેને ખુલાસો કરી દઉં છું. Page #200 -------------------------------------------------------------------------- ________________ ----- - - --- -- -- - હાલના સંપ્રદાય પ્ર. ૧૩ ૧૭૧ મારે હેતુ ફક્ત સત્ય શોધવા, જાણવા અને જણાવવાનું છે. ભગવાન મહાવીરે શું પ્રરૂપ્યું છે તે શોધવાને જાણવાનું અને સમજવાને છે. એમ તે દરેક સંપ્રદાય પિતાના મતને જ સત્ય જ માને છે. ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ તેઓ બધાય માને છે એમ તેઓ દઢતાથી કહે છે. છતાં ખૂબી એ છે કે બધા સંપ્રદાયની ઘણું વાત એક બીજાથી વિરુદ્ધ છે, પણ સર્વજ્ઞ ભગવાનના કથનમાં વિરોધ હેઈ શકે જ નહિ. એટલે જયારે જુદા જુદા સંપ્રદાયની વાતોમાં વિરોધ માલુમ પડે ત્યારે એટલું તો નક્કી સમજી શકાય કે બધાની વાત સત્ય હોઈ શકે જ નહિ. તેથી સત્ય શું છે? ભગવાને શું પ્રરૂપ્યું છે તે જાણવા ની સમજવાની અને તે પ્રમાણે વર્તવાની ભગવાનમાં શ્રદ્ધા રાખનાર દરેક જૈનની ફરજ છે તેમ મારી પણ ફરજ છે એમ હું સમજું છું અને તેથી એક સત્યાથી તરીકે સત્ય ધર્મ અથવા મૂળ શુધ્ધ જૈનધર્મ જાણવાની ઈછા એ જ આ પુસ્તકને હેતુ છે. એવી સત્યની શોધ શા માટે? સંપ્રદાયવાદીઓ કહેશે કે એવી રીતે સત્યની શોધ કરવાની જરૂર જ શી છે? તમે તમારા સંપ્રદાયની માન્યતા પ્રમાણે માને અથવા તમને પિતાની મેળે જે સત્ય લાગે તે પ્રમાણે માનો. પણ આવી ભાંજગડમાં શું કામ પડે છે ? હા. ભાઈ તમારી વાત તે ઠીક છે. પણ તમે જ મને સમજાવ્યું છે કે–મિથ્યાત્વથી બચે તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય, મિથ્યાત્વને એક અંશ હોય ત્યાં સુધી તે મેક્ષ દર જ છે. અને હું તે મોક્ષને યાસી છું તેથી મારામાં એક અંશ પણ મિથ્યાત્વને રહે તે મને પરવડે તેમ નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મૂળ જૈન ધર્મ અને જૈનધર્મની પ્રાપ્તિ વિના પણ જીવને મનુષ્ય ગતિ અને દેવતા ગતિના સુખ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મેક્ષના શાશ્વત સુખને લાભ તો ન ધર્મની આરાધનાથી જ મળી શકે છે. જેનધર્મની એ વિશિષ્ટતા છે, જૈનધર્મ સિવાયની અન્ય સર્વ પ્રવૃત્તિને મિથ્યાત્વ પ્રવૃત્તિ ગણેલી છે. મિથ્યાત્વરૂપ પ્રવૃત્તિ એ પાપરૂપ પ્રવૃત્તિ ગણાય છે. અને તેથી જૈન ધર્મમાં મિથ્યાત્વને ખાસ નિષેધ કરવામાં આવ્યું છે. જૈન ધર્મ પાપ પ્રવૃત્તિના અઢાર સ્થાનક બતાવેલા છે તેમાં મોટામાં મોટું પાપસ્થાનક મિથ્યાત્વને કહેલું છે. ત્યારે હું મિથ્યાત્વથી ડરીને શુદ્ધ જૈન ધર્મને શોધીને સમજવાની કેશિશ કરું તેમાં ખોટું શું છે? પાંચમો સંપ્રદાય ઉમેરવે છે? આટલું લખ્યું ત્યાં મારા કાનમાં એક અવાજ અથડાય છે તે કહે છે કે –તમે તમારી મેળે શોધ કરીને જેમ માનવું હોય તેમ માને, પણ આવી રીતે જાહેરમાં લખીને ઊહાપોહ શા માટે કરો છો ? શું તમારે પાંચમે સંપ્રદાય ઉમેરે છે? સત્ય વાત જાહેર કરીએ ત્યારે સંપ્રદાયવાદીઓ કે ઊંધે અર્થ કરી નાખે તેને આ એક નમૂનો છે. અરે, ભાઈ, ભગવાને એક પણ સંપ્રદાય પ્રરૂપ નથી અને ભગવાને શું પ્રરૂપ્યું છે તેની શોધ કરનાર પાંચમા સંપ્રદાયને મનમાં પણ વિચાર કેમ કરી શકે? ના. ભાઈ, એ ડર રાખશો નહિ તેમ એવું કહેશો પણ નહિ. અને સત્યની શોધ ખાનગી રીતે થઈ શકે તે સંભવ નથી એમ ખાત્રી થયા પછી જ જાહેર ચર્ચા જરૂરની ગયું છે. વળી આજે મારા જેવા સત્યાથી ઘણું છે તેમને પણ સત્ય જાણવાને લાભ મળે તેમ પણ થવું જ જોઈએ. Page #202 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૩ ૧૭૩. મિથ્યાત્વની વ્યાખ્યા - હું તે ફક્ત મારામાં મિથ્યાત્વ હેય તેનો નાશ કરવા માગું છું તે હવે મિથ્યાત્વની વ્યાખ્યા શું છે તે જોઈએ. જનધર્મમાં માત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ પ્રણીત ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ. વીતરાગદેવ ઉપર શ્રદ્ધા રાખવી એટલે વીતરાગ ભગવાન ખરેખર થઈ ગયા હતા એટલું જ માનવાનું નહિ પણ વીતરાગ સર્વજ્ઞ દેવે કહેલું છે તે જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. એટલે કે સર્વ દેવે પ્રણત કરેલો ધર્મ જ સત્ય છે એમ દૃઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. અને તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. . તે જ પ્રમાણે નિગ્રંથ મુનિ ઉપર શ્રદ્ધા રાખવી એટલે કે સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહેલ છે તે પ્રમાણે જ બરાબર જે નિર્ગથી મુનિ ધર્મ સમજાવે તે મુનિને જ સાચા ગુરુ તરીકે માનવા. અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી. પરંતુ ભગવાને કહેલા વચનને ઊલટા રૂપમાં સમજાવે, સત્ય વાતને ગોપવીને કે છુપાવીને તેને જુદા જ રૂપમાં ખોટી રીતે સમજાવે તેને સાચા ગુરુ તરીકે મનાય નહિ, એટલે ભગવાનના વચનેને ઊલટા સ્વરુપમાં સમજાવનાર મુનિ ઉપર શ્રદ્ધા રાખવી અને તે ગુરુ સાચું જ કહે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ કહેવાય. ભગવાનના વિરહમાં ભગવાનના વચનને બરાબર સમજાવનાર ગુરુ જ છે. અને તેથી જ મુરની ખાસ મહત્તા છે. પરંતુ તે જ કારણે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મૂળ જૈન ધર્મ અને સત્યાર્થીએ ગુરુની યથા પરીક્ષા કરીને જ તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ, અને ગુરુ મારફત પણ કઈ ખેાટુ` સમજાઈ ન જાય તેની સત્યાર્થીએ સાવચેતી રાખવી જોઈ એ. · ચા જૈન ધર્મ સત્ય ? એમ તે અત્યારે પણ જૈન ધર્મના સવ સંપ્રદાયે! કહે છે કે જૈન ધમ સત્ય છે. એટલું જ નહિ પણ—— જૈન ધર્મ જ સત્ય છે ( બીજો કાઈ ધર્મ સત્ય નથી ) એમ પણ બધા જ સોંપ્રદાયા સ્પષ્ટ રીતે કહે છે. ત્યારે સવાલ એ થાય છે કે-એ જૈન ધર્મ કયા? તે તે સપ્રદાયે માનેલે જૈન ધર્મ સત્ય છે એમ માનવું ? એમ માનીએ તે। એ રીતે દરેક સપ્રદાયના ધર્મ સત્ય છે એમ માનવુ પડે. એના અર્થ એ થાય કે જૈન ધર્મ એક નહિ પણ અનેક છે. પરંતુ જૈન ધમ તે એક જ છે. ભગવાન મહાવીરે એક જ ધ પ્રરૂપ્યા છે એટલું જ નહિ પણ જૈન ધર્મ અનાદિથી એક જ છે અને દરેક તીર્થંકરદેવ એક જ પ્રકારના જૈન ધર્મ પ્રરૂપતા આવ્યા છે એમ પણ અત્યારના જૈન ધર્મના દરેક સંપ્રદાય કબૂલ કરે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આજના કોઇ પણ સંપ્રદાયે માનેલે ધમ તે સંપૂર્ણ પણે સાચે જૈન બંમ નથી, પણ જૈન ધર્મનુ કાઈ અંશે રૂપાંતર છે. દરેક સંપ્રદાય મૂળ જૈન ધર્મના કાઈ ને કાઈ સિદ્ધાંતને -અથવા નિયમને ઊલટા રૂપમાં પ્રવર્તાવી પેાતાને સત્ય ધર્મી કહેવડાવે છે. પરંતુ એમ એકાંતવાદ ધારણ કરનાર સ ંપ્રદાયને સત્ય ધર્મના -અનુયાયી માની શકાય નહિં. જૈન ધર્મ અનેકાંતવાદ ઉપર સ્થિર Page #204 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૩ * ૧૭૫ છે, એટલે એકાંતવાદને ધારણ કરનારા સંપ્રદાય સત્ય ધર્મને સંપૂર્ણ પણે અનુસરતા નથી. જેટલે અંશે એકાંતવાદ એટલે અશે અસત્ય ધર્મ એમ સમજી શકાય છે. હિંદમાં મુખ્ય છ દર્શન કહેવાય છે. તે દરેક અમુક અમુક રીતે એકાંતવાદી છે, દરેક વસ્તુને જુદી જુદી બાજુથી જુદા જુદા દષ્ટિકોણથી જોઈને તેનું સ્વરૂપ સમજવું જોઈએ. તેમ કરવાને બદલે એ છ દર્શને અમુક રીતે અસત્ય ઠરે છે. પરંતુ તે બધાના દષ્ટિકોણ ભેગા કરીને નિર્ણય કરવામાં આવે તો તે સત્ય નિર્ણય બની જાય. અને એ રીતે જ જૈનધર્મમાં છયે દર્શન સમાઈ જાય છે એમ કહેવાય છે. એ જ પ્રમાણે જૈનધર્મના દરેક સંપ્રદાય અમુક અમુક બાબતમાં એક જ દષ્ટિકોણથી નિર્ણય કરી વસ્તુના સ્વરૂપને ઊલટું અથવા સંકુચિત કરીને તેને સત્યધર્મનું રૂપ બતાવી રહ્યા છે. એટલે તે તે પ્રકારે તેઓ શુધ સાચા જેનધથી દૂર છે. અને જેટલે અંશે ભગવાનના વચનની વિરુદ્ધની માન્યતા તેટલે અંશે મિથ્યાત્વ ગણાય છે. પરંતુ એ સર્વ સંપ્રદાયોના જુદા જુદા દષ્ટિકોણને એકઠા કરીને વસ્તુને નિર્ણય કરવામાં આવે તો તે શુદ્ધ ધમ બની જાય અથવા શુધ્ધ ધર્મની એટલા બધા નજીક આવી જાય કે તેમાં મિથ્યાત્વને અનર્થકારી અંશ રહે નહિ ? સંપ્રદાય એ દુષમકાળને પ્રભાવ છે.. ભગવાન મહાવીરે એક જ પ્રકારને શુદ્ધ ધર્મ પ્રરૂપેલે છે. તેમાં કોઈ સંપ્રદાય, ગચ્છ, પંથ, ફાંટા કે વાડાને સ્થાન નહોતું. આજે અનેક સંપ્રદાય, ગચ્છ વગેરેના ભેદ પડી ગયા છે. તે ફક્ત ભેદ પાડનારની અજ્ઞાનતા અથવા અહંભાવની વૃત્તિનું જ ફળ હતું. એ આ દુષમકાળના પ્રભાવનું જ પરિણામ હતું Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મૂળ ન કર્મ અને - આજે કાળના પ્રભાવે, અજ્ઞાનતાને લીધે, અહંભાવને લીધે કે માન પ્રતિષ્ઠાના લોભને લીધે, પૂર્વ સંસ્કારથી કે વર્તમાન સંસર્ગથી કઈ સિદ્ધાંતને પિતાની અલ્પ બુદ્ધિ પ્રમાણે ઊલટા રૂપમાં સમજાય હેય તેને જ સત્યરૂપે દઢતાથી માની લે અને જૈન ધર્મના અનેકાંત વાદને નહિ સમજવાથી એકાંતવાદ ધારણ કરવો. એ રીતે જૈનધર્મમાં અનેક સંપ્રદાય ગ, વાડાઓ ઉત્પન્ન થયા છે. ધર્મમાં આવી જાતને કોઈ પણ વિષયમાં, કોઈ પણ બાબતમાં એકાંત આગ્રહ એ તીર્થકર ભગવાનના વચનની વિરુદ્ધનું કાર્ય છે અને ભગવાનના વચનની વિરુદ્ધના કાર્યને મિથ્યાત્વની સંજ્ઞા આપવામાં આવે છે. શધામાં મુશ્કેલી 'આજના સાંપ્રદાયિક વાતાવરણમાં સત્યની શોધ કરવી એ મુશ્કેલ કાર્ય છે. પરંતુ લાધેલ સત્યને પ્રકાશમાં મૂકવું એ હમેશાં એથી પણ મુશ્કેલ કાર્ય ગણાતું રહ્યું છે. છતાં સત્યાર્થીને તો સત્ય શોધવું જ રહ્યું, તે તેની શોધમાંથી પાછા હઠી શકે નહિ. - તેથી મારાથી બનતી મહેનત કરીને જે કંઈ સત્ય શોધી શકાયું તે આ પુસ્તકમાં મારા લેખોમાં બતાવેલું છે. તેમાં મેં જરૂર પૂરતી. સૂત્રોની સાક્ષીઓ, ઉલ્લેખ આપેલા છે. ' છતાં તેમાં કેટલું ક સ્થાનકવાસી માન્યતા વિરુદ્ધનું છે તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તે તે સ્વાભાવિક છે. તેવી જ રીતે કેટલુંક અતિપૂજક માન્યતા વિરહનું છે. તે તેઓ એકદમ સ્વીકારવા તૈયાર ન થાય તો તે પણ સ્વાભાવિક છે તે ઉપરાંત કંઈક બેને સંપ્રદાયને માન્ય ન હોય તેવું બને ય સ્વીકારવા તૈયાર ન થાય એ પણ સમજી શકાય તેમ છે. પરંતુ અહીંયા સવાલ સાંપ્રદાયિક માન્યતાને નથી. કે અંગત રચિનો સવાલ નથી. ૫ણુ ભગવાને શું પુરૂ હતું તે શોધી કાઢવાનું Page #206 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૩ ૧૭૭ છે. અને એ રીતે કોઈ પક્ષ જે કંઈ મારી ભૂલ અંગ સત્રને અનુસરીને બતાવશે તે સંબંધમાં હું જરૂર વિચાર કરીશ. મૃતિ સંબંધી સ્પષ્ટિકરણ મતિ સંબંધમાં એક બે જરૂરી સ્પષ્ટીકરણ કરી લઉં. (૧) મૂતિએ વ્યવહાર ધર્મ છે અને મૂતિ તે આલંબનરૂપ છે. આલંબન એટલે ટેક. સશક્ત માણસને ટેકાની જરૂર પડતી નથી. પણ અશક્ત કમજોર માણસને ટકાની જરૂર પડે છે. તે પ્રમાણે ધર્મમાં પણ–ધર્મ જ્ઞાન અને ધર્માચરણમાં કમજોરઅશકત માણસને ટેકાની જરૂર પડે છે. તેવા માણસને મૂર્તિને ટેકે, મૂતિનું અવલંબન આશીર્વાદરૂપ ભઈ પડે છે. (૨) એક ભાઈએ સવાલ પૂછ્યું છે કે–અવલંબન મિથ્યાત્વને કે સમક્તિીને ? - તેને જવાબ. સમકિતના ઘણું પ્રકારે છે. તેમાં ભાવ સમકિત, નિશ્ચય સમક્તિ વગેરે જીવોની ઉચ્ચ સમક્તિી અવસ્થાના ભેદે છે તેને કોઈ આલંબનની જરૂર હોય નહિ. પરંતુ સમકિતની પ્રાથમિક દશાના કેટલાક ભેદે છે જેવાકે— દ્રવ્ય સમક્તિજિનેશ્વરનું વચન તત્વરૂપી છે એવી સામાન્ય ચિ. સંપરુચિ–જે જૈન દર્શન યથાર્થ સમ નથી. વિશેષ ભણેલ નથી પણ વીતરાગ માની શુદ્ધ શ્રદ્ધા છે. આવા પ્રાથમિક દશાવળા સમકિતીને આલંબનની જરૂર રહે છે તે', ઉપરાંત સારૂં ધર્મજ્ઞાનવાળાનું મન પણ દઢ થયું ન હોય ત્યાં સુધી તેને આલંબનની જરૂર રહે છે. ૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મળ જિન ધર્મ અને આલંબન મૂર્તિનું જ જોઈએ અથવા હોય એમ નહિ. ગુરનું પણુ આલંબન હોઈ શકે. પણ ગુરુનું આલંબન હમેશ ન મળે ત્યારે મૂર્તિનું આલંબન હમેશ મળી શકે છે. મૂર્તિને અસ્વીકાર કરવો તે સામાન્ય માણસ માટે ધર્મના એક મુખ્ય સાધનને એટલે ધર્મને જ અસ્વીકાર કરવા જેવું ગણાય. જૈનધર્મ ફક્ત વિશેષ જ્ઞાનવાળા માટે જ નથી. જૈન ધર્મ તો આબાલવૃદ્ધ સર્વ માટે છે. એટલે દરેક કક્ષાના માણસ માટે જૈનધર્મમાં ધર્મ સાધનની જોગવાઈ છે તેથી જૈનધર્મે સામાન્ય કક્ષા માટે મૂર્તિનું અવલંબન આવશ્યક ગણેલું છે. પૂજા સંબંધી સસ્પષ્ટીકરણ એક દલીલ છે કે–સૂના ઘણું અર્થો થાય છે. તે અર્થે બધા બરાબર સમજવા માટે સૂત્રેની ટીકાઓ વાંચવી જોઈએ, એટલે મૂર્તિપૂજા વિષે પૂર્વાચાર્યોએ શું સમજાવેલું છે તે ધ્યાનમાં લેવું જોઈએ. તે સંબંધમાં ખુલાસો. સૂત્રમાં એક શબ્દના ઘણા અર્થ થાય છે અને તે સમજવા માટે ટીકા, ચૂર્ણ વગેરે પંચાંગી વાંચવી જોઈએ તે વાત તાવિક શબ્દોના અર્થ માટે વ્યાજબી કહી શકાય. અહીં મૂર્તિપૂજા સંબંધી વાતમાં તેથી કાંઈ ખાસ ફરક પડતો નથી. કારણ કે મુખ્ય વાત તો એ છે કે અંગ સૂત્રોમાં મૂર્તિપૂજાના વિધાનની કોઈ વાત જ નથી. એટલે પછી તે વાત ટીકામાં નવી તે આવી શકે નહિ. અંગ સિવાય બીજ સૂવે તે મૂતિ પૂજા રૂઢ થયા પછી બનેલા છે એટલે તેમાં મૂર્તિ પૂજાનું વિધાન હોય તેથી મૂળ વિષયમાં કાંઈ ફરક નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૩ ૧ આજને શ્રાવક વર્ગ ગાડરીઆ પ્રવાહ જેવો છે, હાજી હા કરનારે છે પણ પિતાની સ્વતંત્ર વિચાર શક્તિને ઉપયોગ કરવાની ઈચ્છાવાળે નથી અથવા તે વિચાર શક્તિ ધરાવતા જ નથી. ત્યારે આગળન શ્રાવક વર્ગ જિજ્ઞાસુ હતું, સમજુ હો, ધર્મના સિહોતામે સારી રીતે સમજનારે હતો. તેથી જ્યારે રાજપક્ષીય વાભિગમ જેવા પાછળથી બનેલા સત્રમાં તથા પૂજા વિધાન માટેના નવા બનાવેલા પુસ્તકોમાં મૂર્તિપૂજાની વાત દાખલ થઈ હશે ત્યારે શ્રાવકમાં ઉહાપોહ થો શરૂ થયો હશે. સિદ્ધાંત તત્વથી અજાણ્યા લોકોએ ભક્તિભાવથી પૂજાવિધિને આવકારી હશે પરંતુ સિદ્ધાંત સમજનારા શ્રાવકોની સંખ્યા વિશેષ હેવાથી તેમને વિરોધ પૂર્વાચાર્યોને ભારે પડ્યો હશે જ. તેથી તે ઉહાપોહ સમાવવાને માટે જુદી જુદી યુક્તિઓ યોજવામાં આવી હશે તેમાંની એક યુક્તિ હિંસાના ત્રણ પ્રકાર પાડીને શ્રાવકોને તે રીતે મૂર્તિપૂજા શ્રાવકો માટે સિદ્ધાંત વિરુદ્ધ નથી, એમ તેમને સમજાવી લેવાની યુક્તિ અજમાવી હશે એમ સમજી શકાય છે. પૂર્વાચાર્યોએ શ્રાવકને ધર્મ ભાવનામાં દઢ કરવા માટે પૂજાવિધિ શરૂ કરી હશે એમ માની શકાય છે. પરંતુ અંગસૂત્રમાં હિંસા, અહિંસાની વાત સૂમમાં સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવી છે ત્યાં હિંસાના આવા મુખ્ય ભેદ સંબંધી બિલકુલ વાત જ કરી નથી. ત્યારે એવી નવી વાત ઉપજાવી કાઢવી એ શુ સૂત્રકાર ગણધર મહારાજની ભૂલ કાઢવા જેવું નથી? ભગવાને નહિ કહેલી વાત આવી રીતે ઉપજાવી કાઢવી તે ઉસૂત્ર પ્રરૂપણ કેમ ન કહેવાય? હિંસાના ત્રણ પ્રકાર ઉપજાવી કાઢવા તે ભગવાનના વચનને ઉલટા રૂપમાં સમજાવવા જેવું કેમ ન ગણુાય તે કઈ સમજાવશો? Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મૂળ જૈન ધમ અને એબિંદુલભતાનું કારણુ તો કર ભગવાનના વચનથી વિરૂદ્ધ માનવુ તે મિથ્યાત્વ કહેવાય છે. અને તે એધિદુર્લભતા થવાનુ તથા ભવભ્રમણ વધવાનુ કારણ અને છે. મિથ્યાત્વના પાંચ પ્રકાર છે તેમાં પહેલા પ્રકાર આભિહિક મિથ્યાત્વના છે. આભિહિક મિથ્યાત્વની વ્યાખ્યામાં કહ્યું છે કે ખાટી માન્યતાને હાથી પકડી રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. જે હઠાગ્રહથી, કદાગ્રહથી, દુરાગ્રહથી સૂત્રના શબ્દોના સાચા અથ નહિ માનતા તેના ઊલટા અથ કરે અને તે ઊલટા અર્થ જ સાચા છે એવા આગ્રહ પકડી રાખે અને એ રીતે આગમ વિરુદ્ધ વર્ત તેઓને આભિર્ગાહક મિથ્યાત્વવાળા સમજવા જોઈએ, છતાં સૌ જૈના પાતપેાતાના સ ંપ્રદાયની એકાંતિક માન્યતાને દૃઢપણે વળગી રહ્યા છે તે એક આશ્ચયની વાત છે. જ્યાં સુધી સાધના માર્ગમાં મિથ્યાત્વના અંશા ડાય ત્યાં સુધી તેને સાચા માક્ષમા કહી શકાય નહિ. કારણ કે મિથ્યાત્વના એક અંશ પણ હૈય ત્યાં સુધી માક્ષ દૂર જ છે. તેથી જૈન નામધારી દરેક સપ્રદાયે ઊંડા વિચાર કરવાની જરૂર છે. જ્યાં સુધી એકાંતવાદ, સપ્રદાયવાદનું અનુસરણ છે ત્યાં સુધી મિથ્યાત્વના અંશ છે જ, અને મેક્ષના અભિલાષી મુમુક્ષુજનોએ તા મિથ્યાત્વના મહાપાપમાંથી મચવાની અની Page #210 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૩ ૧૮૧ શકતી ઉગ્ર કેશિશ કરવી જોઈએ. માટે દરેક મુમુક્ષુએ એકાંત આગ્રહ, ખાટી માન્યતાઓ છોડી દઈને શુદ્ધ જૈન ધમ અનુસરવાના, સર્વજ્ઞતીર્થંકર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતને તે રીતે જ સત્ય માનવાના આગ્રહ ધારણ કરવા જોઈએ. જૈનધર્મને છિન્નભિન્ન કરનારો દુષ્કાળ વીતી ગયા છે. અને જૈનધર્માની ઉન્નતિ માટેના સારો કાળ બહુ નજીકમાં આવી રહેલ છે. ત્યારે સર્વ સપ્રદાયાએ ખેાટી માન્યતાઓને તજી દઈને સર્વેએ એકત્ર થઇને આવતા સારા કાળમાં જૈન ધર્મની ઉન્નતિને મપૃષ્ઠ વેગ મળે તેમ કરવાની સ જૈનાની ફરજ છે, ધર્મ છે. ધની એ ઉન્નતિના કાળમાં કઈક મહાન યુગપુરુષ જરૂર ઉત્પન્ન થશે અને તે જૈનધર્માંની એકતા કરી જૈનધર્માની ઉન્નતિ કરશે. તે વખતે તે યુગપુરુષને ઉન્નતિનાં કાર્યમાં પૂરતી સફળતા મળે તે માટે સર્વાં જૈન સંપ્રદાયાએ આજથી જ પાતપેાતાના મતાગ્રહા છેડી દઈને એકતાના કાર્યમાં લાગી જવુ' જોઈએ. Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચૌદ દશ પ્રશ્નો અને તેનું સમાધાન મૂળ જૈન ધર્મ એક જ છે અને તેમાં સાધુઓ માટે અલકત્વ, નગ્નત્વજ પ્રરૂપેલું હોવા છતાં હાલમાં શ્વેતાંબર સંપ્રદાય એકાંતિક રીતે સચેલક ધર્મ જ પ્રરૂપે છે તેથી સત્ય તારવવા માટે મેં નીચે પ્રમાણે દશ પ્રશ્નો તૈયાર કર્યા હતા અને તે સ્થાનકવાસી તેમજ મૂર્તિપૂજક વેતાંબર સંપ્રદાયના પત્રમાં પ્રગટ થયા હતા. તે દશ પ્રશ્નો નીચે પ્રમાણે છે દશ પ્રશ્નો (૧) તીર્થકર ભગવાન દીક્ષા લીધા પછી નગ્ન જ રહે છે પણ તેઓ નગ્ન દેખાય નહિ. કારણ કે નગ્ન દેખાવું તે અશિષ્ટ ગણાય માટે નગ્ન દેખાતા નથી એમ વેતાંબર મૂર્તિ પૂજકો તથા સ્થાનકવાસીઓ માને છે. તે કેટલાક માને છે તેમ આ જે તીર્થકર ભગવાનને અતિશય હોય તે તે ભગવાનના ૩૪ અતિશયમને કેટલામો અતિશય ગણાય છે? અથવા - (૨) જે તે અતિશય ન હોય તે શા કારણથી તેઓ નગ્ન દેખાતા નથી ? અને તીર્થકર ભગવાન નગ્ન દેખાય નહિ એવું કયા સૂત્રમાં કયે ઠેકાણે જણાવ્યું છે ? (૩) નગ્ન દેખાવું એ અશિષ્ટ છે માટે તીર્થકર ભગવાન નગ્ન દેખાતા નથી તે પણ આચારાંગ સૂત્રમાં ભગવાને અચેલક (નગ્ન) નિર્ચ પ્રરૂપ્યા છે. જે અચેલકપણું (નાગ્રત્વ) અશિષ્ટ છે કે ભગવાને નગ્નત્વ શા માટે પ્રરૂપ્યું? ... Page #212 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રડાયા પ્ર. ૧૪ ૧૮૩ (૪) ભગવાને નગ્નત્વ પ્રરૂપ્યું છે અને નગ્નત્વ અશિષ્ટ નથી એમ માનવામાં આવે તેા ભગવાનના નગ્ન દેખાવામાં અશિષ્ટતા ન ગણાય એમ માનવુ પડે ને? (૫) ભગવાન નગ્ન દેખાય તે અશિષ્ટ હોય તે। ભગવાનના શિષ્યા નગ્ન દેખાય તે અશિષ્ટ કેમ ન ગણાય? ( ૬ ) ભગવાન મુહપત્તિ ખાંધતા હતા એવું કયા સૂત્રમાં છે? ન હોય તે કેમ નથી ? " ( ૭ ) શ્વેતાંબર સાહિત્યમાં અચલેક અથવા જિન કલ્પી સાધુની કથા કયા સૂત્ર શાસ્ત્રમાં છે? સચેલક સાધુઓની અનેક કથાઓ છે તે પ્રમાણે અચેલકની કથા પણ હોવી જોઈ એ. તેવી કથા ન હોય તે તેનું શું કારણ ? શ્વેતાંબર સપ્રદાયની ધણી કથાઓમાં જ્યાં ગૃહસ્થને કેવળજ્ઞાન ઉપજે ત્યાં એમ આવે છે કે તેમને કેવળજ્ઞાન ઉપજ્યા પછી દેવ આવીને તેમને મુનિવેષ આપે અને કેવળી મુનિવેષ ધારણ કરે તે પછી જ તેમને વંદન નમસ્કાર કરે. ત્યારે નીચેના ત્રણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ( ૮ ) કેવળી સુનિવેષ ન પહેરે તે પહેલાં તેમને નમસ્કાર કેમ ન કરે? કારણ કે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે તેની દેવને ખબર છે જ. તેમજ તે વખતે કેવળીની પાસે બીજા ગૃહસ્થા હોય તેમને પણુ કેવળીને કેવળજ્ઞાન ઉપજ્યું છે તેની ખબર તે। પડી જ હેય અથવા તા દેવ તેમને ખબર આપી શકે. તે પછી તેમને મુનિવેષ પહેર્યાં પહેલાં કેવળી તરીકે વદન કરવામાં શા વાંધે ? ( ૯ ) કેવળજ્ઞાન ઉપજ્યા પછી કેવળીને મુનિવેષ પહેરવા જ જોઈ એ એવું વિધાન કયા સૂત્રમાં અને કયે ઠેકાણે છે ? તે કેવી અચેલક રહે તે શું તે અશિષ્ટ ગણાય ? અને તેમને વસ્ત્રના પરિગ્રહ શા માટે જોઈ એ Page #213 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને (૧૦) અચેલક મુનિને દેવળજ્ઞાન ઉપજે ત્યાર પછી તેમને પણુ સુનિવેષ પહેરવા જ જોઈએ ને ? ૧૮૪ દશ પ્રશ્નોનું સમાધાન '' k "" ઉપરના દશ પ્રશ્નો શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ સ્થાનકવાસી પામાં છપાયા હતા. તેના જવાખ “ સમ્યગ્દર્શન ” પત્ર તથા “ જૈન ’ પત્રમાં છપાયેલ હતા. સમ્યગ્દર્શન પત્રના તા. ૫-૨-૧૯૬૧ના અંકમાં તથા જૈન પુત્રના તા. ૬-૫-૧૯૬૧ ના અંકમાં છપાયેલ જવામા યથાય નથી તેમ સંતાષકારક પણ નથી, કારણ કે એ જવા સાંપ્રદાયિક માન્યતા ધ્યાનમાં રાખીને જ અપાયા છે પણ મૂળ શુદ્ધ જૈન ધર્મને લક્ષીને અપાયા નથી, ܕܕ તે પછી ‘સમ્યગ્દર્શન’ પત્રના તા. ૫ મી તથા ૨૦મી માર્ચ ૧૯૬૧ ના અંકમાં સ્થાનકવાસી મુનિશ્રી પાર્શ્વ કુમારજીએ જવામા આપેલા છે. મુનિશ્રીએ ભ. મહાવીર નગ્ન જ દેખાતા હતા વગેરે કેટલુંક સત્ય સ્પષ્ટ રીતે સ્વીકારેલ છે તે માટે તેમને ધન્યવાદ, પરંતુ કેટલીક બાબતમાં મુનિશ્રી સાંપ્રદાયિકતાથી પર રહી શકયા નથી. 66 .. એ પ્રમાણે કાઈ એ યથાર્થ જવાબ આપેલ નહિ હોવાથી મે અમારા જૈન સિદ્ધાંત ” માસિકના મે ૧૯૬૧ના અંકમાં તે પ્રશ્નોતુ સમાધાન પ્રગટ કર્યું હતું. તે ઉપરથી છેડાઈ પડીને “ સમ્યગ્દર્શન ’ પુત્રના કટ્ટર સોંપ્રદાયવાદી તંત્રી શ્રી રતનલાલજી ડેશીએ ચર્ચા ઉપસ્થિત કરી હતી અને અનેક જૂઠા વિધાન પ્રતિપાદિત કર્યા હતા ત્યારે મારે તેના જવાખે। આપવા પડેલા. અહીં આપેલા મારા આ સમાધાનમાં તે ચર્ચામાંના મુખ્ય મુદ્દાઓના પણ મેં સમાવેશ કરી દીધા છે. શ્રી રતનલાલજી ડાશીના જેવા જ કટ્ટર સંપ્રદાયવાદીઓ શ્વેતાંબર સપ્રદાયેામાં અનેક છે. તેથી મારા આ સમાધાનમાં એ સંપ્રદાયવાદીઓની દલીલો રજુ કરી તેનું સમાધાન આપેલ છે. તે એકદર સમાધાન નીચે પ્રમાણે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ સત્યને નહિ ગા૫વતાં સત્ય તરીકે જાહેર કરવામાં વાંધો છે? ધર્મમાં સત્યને જાણવાની, સમજવાની અને અનુસરવાની ઇચછા રાખવાથી ધર્મની એકતાને નજીક લાવી શકાય છે અને સત્યને અપનાવી તે પ્રમાણે વર્તવાથી ધર્મની એકતા સાધી શકાય છે. ધર્મમાં સત્યને સત્ય તરીકે નહિ સ્વીકારતાં સત્યને પવીને જુદા રૂપથી પ્રરૂપણ કરવાથી અસત્યને દોષ લાગે છે અને એ રીતથી એકતા પાછી હઠે છે, ત્યારે સત્યને સત્ય તરીકે સ્વીકારવાથી એકતાને અથવા સમન્વયને માર્ગ સરળ બને છે. પહેલાં પાંચ પ્રશ્નોનું સમાધાન આ દશે ય પ્રશ્નોનું કેન્દ્રસ્થાન મુનિશ્રી પાર્શ્વકુમારજી બરાબર સમજ્યા છે તે પ્રમાણે સાધુઓનું નગ્નત્વ અથવા અચેલકત્વ છે, કારણ કે નગ્નત્વને અનુલક્ષીને જ મેં આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરેલ છે. તેથી પાંચ પ્રશ્નોને એકી સાથે વિચાર કરીશું. સ્થાનકવાસી તેમ જ મૂર્તિપૂજક અને સંપ્રદાય તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી નગ્ન વિચરતા હતા એમ તે કબૂલ કરે છે જ. પરંતુ ભગવાને સાધુ માટે મુખ્યત્વે નગ્નત્વ જ પ્રરૂપેલ છે એ વાત જાણે કરીને છુપાવે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મૂળ જૈન ધુર્મ અને ઐતિહાસિક સત્ય સલકત્વ અને અલક વાદવિવાદ એક વાત તે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે તે અને ભગવાન મહાવીરના વખતમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા, ભગવાન મહાવીર સ્વામીએ સામાન્ય રીતે સર્વ સાધુ માટે અચલકત્વ એટલે નગ્નતા પ્રરૂપેલ ન હેત તો અચેલકત્વના આગ્રહીઓ કોઈ નવી વાત ઉપસ્થિત કરી શકતા નહિ. જે અલકત્વ સામાન્ય પણે અસ્તિત્વમાં ન હેત તે અચેલકવાદીને તેમના આગ્રહ માટે કોઈ સ્થાન હતું જ નહિ, પરંતુ ભગવાને અલકત્વ પ્રરૂપેલું હેવાથી જ તેમને તેમના આગ્રહમાં બળ મળ્યું હતું. તેવી જ રીતે ભગવાન મહાવીરે અપવાદરૂપે પ્રરૂપેલું સએલવ પણ અસ્તિત્વમાં હતું. તેથી જ સચેલકત્વવાદીને તેમના આગ્રહમાં બળ મળ્યું હતું. આ હકીકત પૂરવાર કરે છે કે ભગવાન મહાવીરે સાધુઓ માટે સામાન્ય રીતે નવ પ્રરૂપેલું હતું. સચેતકવાદીઓએ ઘેણું કરેલી કે જિનપીપણું જંબુસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ ગયું છે. આ ઘોષણની અંદર જિનકલ્પ શબ્દ વાપર્યો છે. તેમાં અચેલકત્વને સમાવેશ કર્યો છે, અને આ ઘોષણ પણ પૂરવાર કરે છે કે જંબુસ્વામી સુધી સાધુને આચાર અલકત્વ-નગ્નતાનો જ હતે. વિકમની પહેલી સદી સુધી પણ બધા સાધુએ નગ્ન જ રહેતા અરે ! ચોથા આરામાં તે શું પણ પાંચમા આરામાં ય ઠેઠ વિક્રમની પહેલી સદી સુધી પણ સર્વ જૈન સાધુઓ નગ્ન જ રહેતા હતા. Page #216 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ શ્રી જંબૂ સ્વામી પછી થયેલા આચાર્યોના વેતાંબર જે નામે આપે છે તેમાં અને દિગંબર જે નામ આપે છે તેમાં તફાવત છે. પરંતુ વેતાંબરના આચાર્યોના નામમાં જ આર્યરક્ષિત સૂરિનું નામ છે. તે આચાર્યના વખત સુધી સર્વ સાધુએ નગ્ન જ રહેતા હતા. આચારાંગ સત્રમાં પ્રરૂપે સાધુ ધમ સાધુઓના આચાર માટેનું ભ. મહાવીરે પ્રરૂપેલું આચારાંગ સૂત્ર એ મૂળ અને મુખ્ય સૂત્ર છે. આચારાંગ સૂત્રના કસાર નામના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં ચારિત્રનું વર્ણન છે. તેના સૂત્ર બીજામાં લખ્યું છે કે “લોકમાં જેટલા પરિગ્રહવાળા છે તેમને પરિગ્રહ અ૫ હોય કે ઘણે હેય. સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, સચેત હોય કે અચેત હેય પરંતુ તે સર્વ પરિગ્રહવાળા, ગૃહસ્થમાં જ અંતભૂત થાય છે. આ પરિગ્રહ તે પરિગ્રહવાળા માટે મહાભયનું કારણ છે. સંસારની દશા જાણીને તેને છેડે. જેઓ આ પરિગ્રહને જાણતા નથી તેઓને પરિગ્રહથી થવાવાળે મહાભય નથી હેતે.”–સળંગ સૂત્ર ૧૪૮ અહીં અલ્પ-અણમાત્ર પણ પરિગ્રહને મહાભયનું કારણ બતાવેલ છે. તથા અ૯૫, ઘણા, સૂક્ષ્મ, સ્થળ તથા સવેતન અચેતન વિશેષણેથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અહીં સૂત્રકાર દ્રવ્ય પરિગ્રહ ઉપર જે દઈ રહેલ છે. કારણ કે તે મમત્વનું કારણે હેવાથી ભયકારક છે. એટલે કે સર્વ મુનિઓ માટે વિશ્વના અલ્પ પણ પરિગ્રહરહિત-નગ્ન રહેવાનું કહેલું છે. . Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મૂળ જૈન ધમ અને તે પછી છઠ્ઠા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં કહ્યું છે કે ¢' “ એ પ્રમાણે સુઆખ્યાત ધર્મવાળા તથા આચારના પરિપલક જે મુનિ કબંધના કારણુ કર્માને છેડીને અચેલકવસ્તુરહિત રહે છે તે ભિક્ષુને મારા વજ્ર જીણુ થઈ ગયા છે, વસ્ત્ર માગીશ અથવા માંધવાના દાા માગીશ, સાય માગીશ. ફાટેલા વસ્ત્રને સાંધીશ, જો વસ્ત્ર નાનું હોય તે। તેમાં ખીજું વસ્ત્ર જોડીને માઢું કરીશ, મારું હશે તેા ફાડીને નાનું કરીશ ત્યારે તેને પહેરીશ અથવા આઢીશ, અથવા ભ્રમણ્ કરતા તે અચેલ-નગ્ન ભિક્ષુને તૃણુ સ્પર્શ થાય છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, ડાંસ મચ્છર ડંખ દીએ છે ( કરડે છે ) × —આવી આવી ચિંતા તે ભિક્ષુને સતાવતી નથી. “ અચેલકપણામાં લાઘવતા માનીને તે ભિક્ષુ પરસ્પરમાં અવિરુદ્ધ અનેક પ્રકારના પરિસહાને સહે છે. એમ કરવાથી તે ભલા પ્રકારથી તપને ધારણ કરે છે. એ રીતે ચિરકાળ સુધી સંયમનુ પાલન કરવાવાળા મહાવીર ભગવાને ભગ્ય જીવેાને જે તણસ્પર્શ' આદિ પરિસàા સહન કરવાનુ બતાવ્યું છે તે પ્રમાણે સહન કરે.”—સળંગ સૂત્ર ૧૮૫. અહીં વસ્રથી મુનિને જુદી જુદી કેવી કેવી ચિંતાઓ સતાવે છે તે બતાવીને મુનિને અચેલ-નગ્ન રહેવાનું સ્પષ્ટ રીતે કહેલ છે એટલુ જ નહિ પણ નગ્નતામાં લાઘવતા બતાવીને, મુનિઓએ નગ્ન રહીને તૃણસ્પર્શી આદિ પરિસહે। સહુન કરવાનું ફરમાવ્યું છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૧૮૯ ફકત ઠંડીમાં એઢવા માટે જ ત્રણ વસ્ત્રની છૂટ આચારાંગ સૂત્રના આઠમા વિક્ષ અધ્યયનના ચોથા ઉદેશામાં સૂત્ર ૧-૨ માં લખ્યું છે કે જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને ચોથું પાત્ર રાખે છે તેને એમ નથી થતું કે શું વસ્ત્ર માગીશ. (જે તેની પાસે વસ્ત્ર ન હોય અને શીત કાળ આવી જાય તે) તેણે એષણાને અનુસાર જ વસ્ત્ર માગવું જોઈએ અને જેવું મળે તેવું જ રાખવું જોઈએ. તેણે વસ્ત્રને છેવું ન જોઈએ. ધોઈને રંગેલું વસ્ત્ર તેણે રાખવું ન જોઈએ. ગામતરે જતાં વસ્ત્રો છૂપાવવા ન જોઈએ. એ પ્રમાણે એ અવમલક એટલે અલ્પવસ્ત્રવાળા સાધુ થાય છે. આ વસ્ત્રધારી સાધુની સામગ્રી છે. જ્યારે શીતકાળ વીતી જાય અને ગ્રીષ્મ ઋતુ આવી જાય ત્યારે વસ્ત્ર જીર્ણ ન થયાં હોય તો તેને કયાંય રાખી દીએ (અને નગ્ન વિહાર કરે. પણ શીતકાળ ચાલી જવા છતાં ઠંડી પડતી હોય તો ) વસ્ત્રોને પિતાની પાસે રાખે, જરૂર પડે ત્યારે ઓઢે, જરૂર ન હોય ત્યારે ઉતારી નાખે, અથવા ત્રણમાંથી બે વસ્ત્ર રાખી લીએ અથવા એક શાટક રાખી લીએ અથવા અલ-નગ્ન થઈ જાય.”—સળંગ સૂત્ર ૨૧૧ ૨૧૨ , અહીંઆ ફક્ત ઠંડીમાં ઓઢવા માટે એકથી ત્રણ વસ્ત્ર સુધી રાખવાની છૂટ આપી છે પણ ઠંડી ઊડી ગયા પછી એક પણ વસ્ત્ર રાખવાની વાત નથી, કંટી ચાલી જતાં તે વસ્ત્ર કયાંય પણ રાખી મૂકીને સાધુ અલ-નગ્ન થઈ જાય એમ રસ્પષ્ટ આજ્ઞા છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ મૂળ જેન ધર્મ અને લજા સહન નહિ કરી શકનાર માટે લંગોટની આજ્ઞા આચારાંગ સૂત્રના આઠમા અધ્યયનના સાતમા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં લખ્યું છે કે જે ભિક્ષુ અચેલ-સંયમ ધારણ કરે છે તેને જે એ વિચાર આવે કે હું તૃણસ્પર્શની બાધાને સહન કરી શકું, શીતસ્પર્શની બાધા સહન કરી શકું, ઉષ્ણ સ્પર્શની બાધા સહન કરી શકું પરંતુ લજજાના પ્રચ્છાદનને છોડવાને અસમર્થ છું, તે તે કટિબંધ-લગોટ ધારણ કરે.” –સળંગ સૂત્ર નં. રર૩ આ ઉલ્લેખો ઉપરથી સ્પષ્ટ થાય છે કે – (૧) ભગવાને સાધુ માટે મૂળ અથવા મુખ્યત્વે અલકતવ જ પ્રરૂપેલ છે. પણ (૨) જે સાધુ શીત (ઠંડી) સહન કરી ન શકે તેને માટે ૧ થી ૩ એકથી ત્રણ વસ્ત્રની છૂટ આપી છે અને તે પૂણ ફક્ત ઠંડી પડતી હોય ત્યાં સુધીની, ઠંડીના કાળ પૂરતી જ છૂટ આપી છે. (૩) જે સાધુ લજજા સહન કરવાને અશક્ત હોય તેને કટિબંધ-લગેટ રાખવાની છૂટ આપી છે. આ પ્રમાણે આચારાંગ સત્રમાં શીત પરિસિહ સહન કરવા અસમર્થ સાધુને માટે ફી શીતકાળમાં વધારેમાં વધારે ત્રણ વરસ સુધીનું વિધાને કરેલ છે અને લજજાશીલ સાધુને માટે ફક્ત લગેટીની અનુજ્ઞા Page #220 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૪ આપી છે. બાકી તે અચેલ-નગન વિહાર કરવાની આજ્ઞા આપી છે. અને તેમાં લાઘવ બતાવ્યું છે. આચારાંગ સૂત્રમાં મહાવીર ચરિત્રના અંતે સૂત્રકારની ભલામણ વળી, શ્રી આચારાંગ સૂત્રમાં મહાવીરચરિત્રને અંતે સ્પષ્ટ કહ્યું छ -“एस विही अणुकते माहणेण मतीमता। बहुखो अपरिन्नैणं અવયા દવે રિતિ-જિન” અર્થાત, “આ ( સર્વે) રીતિ શ્રી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરે પાલન કરી છે તે પ્રમાણે બીજા મુનિઓએ પણ વર્તવું આમાં ભવિષ્યનું જાણપણું ધરાવતા શાસકારે બીજા મુનિઓને પણ ભગવાનનું અનુકરણ કરવા જ ફરમાવ્યું છે. આ કાળ પૂર્વકાળ કરતાં નિર્બળ છે એ વાતની કઈ ના કહી શકે તેમ નથી, પરંતુ લોકલજજાને પરિસહ જીતવાનું ન જ બની શકે એટલી હદની નિર્બળતા અને તે પણ સર્વત્ર આવી ગઈ છે એમ માનવાને આપણી પાસે કશું કારણ નથી. તેથી ઊલટું, જેન તેમ જ અજેન સમ્પ્રદાયના નગ્ન સંતે ઘણું વાર આજે પણ આપણી નજરે પડે છે. આ પ્રત્યક્ષ પ્રમાણ “આ કાળમાં નાન રહી શકાય જ નહિ” એવી શંકાને સમૂળ ઉડાડી દે છે. હા, જેઓ એટલી કેરિએ હજી ન પહોંચ્યા હોય, જેઓને એ રિથતિ હજી અનુકૂળ ન થઈ હોય, તે ખુશીથી માપત વસ્ત્ર ધારણ કરે. પરંતુ તેમણે પણ કમેકમે આત્મબળ ખીલવીને વસંખ્યા ઓછી કરતા કરતા એક દિવસ તદન નગ્ન બનવાની ઉત્કટ ઉત્કંઠા રાખવી જ જોઈએ, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૂળ જેન ધર્મ અને - તેને બદલે એ ઈષ્ટ સ્થિતિને-દિગમ્બર દશાને-જેઓ ધિક્કારે છે. અને જૈન ધર્મના કાયદા વિરુદ્ધનો પાખંડ મત કરાવે છે તેઓ તે માત્ર બાળજીવે છે, દયાખવા જેવી અજ્ઞાન દશામાં સડતા તુચ્છાત્માઓ જ છે. અમુક ચીજ દુર છે એટલા જ ખાતર એને અધર્ય કરાવવાની કશીશ કરવી એ માત્ર અજ્ઞાનીનું કામ છે. - બીજાસૂત્રોમાં ઉલેખે શ્રી સ્થાનાંગ સત્રમાં ફરમાન છે કે–“ મહાપ રપબિ મોઢ ધ guતે ” સાધુને પાંચ મહાવ્રત પ્રતિક્રમણ સહિત, અચેલ એટલે વસ્ત્ર રહિત ધર્મ કહેલ છે. આમાં પણ “મા ” શબ્દથી વઅરહિતપણું સિદ્ધ થાય છે. શ્રી સૂયગડાંગ-સૂત્રજતાંગ-સૂત્રમાં ફરમાન છે કે– अप्पेगे वइजुजति नगिणा पिडोवगाहमा । मुंडा कंडूविणठंगा उज्झल्ला असमाहिता ॥ આત્મજ્ઞાની મુનિઓ વત્રરહિત તથા સ્નાનરહિત હોવાથી અજ્ઞાની લોકો તેમને જોઈને તેમની મશ્કરી કરતાં બેલે છે કે“એ અડેલ આત્મધ્યાની પુરુષો નાગા, દિગંબર, પરપિંડના એસીઆળા, અધમ દુગંસ્થાના સ્થાનક, મુંડા, ખાજીએ કરી એમના શરીર વિણઠા છે, મળ પ્રદ સહિત તથા સર્વકાળ અસમાધિમાં એટલે કે દેહભાનરહિત રહેવાવાળા છે.” આ વચનમાં પણ નાગા-દિગમ્બર વૃત્તિવાળા, રૂપ-રંગ-ગંધની હદ વટાવી ગયેલા, એવા મુનિઓની સાબીતી થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૧૯૩ અત્રે કઈ ને શંકા થશે કે, આવી રીતે વર્તવાથી તેા લાંએ કાળ સમાધાન ભગવાન સૂત્રકાર જીવી જ શકાય નહિ. આ શંકાનું સુયગડાંગજી સૂત્રમાં જ કરે છે કે " जो अमिकं खेइझजीवियं "" મુનિએ અચેલ પરિસહ, મેલ રિસહ, ડાંસ પરિસહ વગેરે પરિસહેને સહન કરે, પણ વિત વાંછે નહિ. ' જીવવાની લાલુપતા વગરના અને મરણની દરકાર વગરના ( તેમજ જીવનનાં દુ:ખેાથી કંટાળવાને પરિણામે ખીન મરણને વાંચ્યું છે તેમ મરને નહિ વાંચ્છનારા )—એવા સ્વઆનદમાં મસ્ત રહેતા ખરા સાધુ હોય છે. <" શ્રી ભગવતીજી સૂત્રમાં નમાવે જ્ઞવતમદં માહેત્તા નાવ સવ્વ ગુણાપરીને ” નગ્નભાવ એટલે વજ્રરહિતપણુ –દિગ ખર્પણ – આદરવાને પરિણામે દુ:ખમાત્રને પ્રક્ષીણ કરવાનું લખ્યું છે; અર્થાત્ દિગમ્બરપણાના મહાવરો પડવાથી દુઃખમાત્રની લાગણી મરી જાય છે. (One is disciplined to the extent of being proof against good and bad emotions.) આ પ્રમાણે મૂળ મૂત્રામાં સાધુઓ માટે નગ્નવતુજ વિધાન છે પરંતુ હાલને માટે અમત્ત, હું... એ કબૂલ કરૂ છું કે હાલના નિળ સઘયણના કારણે અને દેશાચાર કારણે સાધુને વસ પહેરવાની જરૂર છે. પણ આજની પેઠે ઢગલાબંધ વસ્ર તા રાખવા ન જ જોઈએ. અને આપણી નિળતા છુપાવવાને માટે વાની છૂટ ભગવાનના નામે ચડાવી દેવી એ તા અનત સંસાર ધંધારવાનું જ કારણ બની શકે. ૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મૂળ ન કર્મ અને અત્યારે પણ જે સાધુ નગ્નત્વ પાળી શકે તેને માટે નગનત્વનો નિષેધ કરી શકાય નહિ છે. જ્યારે ભગવાન મહાવીરે સાધુઓ માટે નગ્નત જ પ્રરૂપ્યું છે ત્યારે ભગવાનના વખતમાંય “વિશેષ સંખ્યામાં વસ્ત્રધારી સાધુ હતા” એમ કહેવું તે નરી અજ્ઞાનતા છે અથવા નર્યું જૂઠાણું છે. સાધુના દશ કલ્પ કલ્પસત્રમાં સાધુઓ માટે દશ પ્રકારના સ્થિત ક૫ (આચાર) બતાવ્યા છે. તે આ પ્રમાણે છે(૧) અલકપણું (૬) મહાવ્રત (૨) ઉદિષ્ટને ત્યાગ (૭) પુરુષની ચેષ્ટતા (૩) વસતિર્તાના પિંડઆદિને (૮) પ્રતિક્રમણ ત્યાગ (૯) એક માસ સુધી જ એક (૪) રાજપિંડને ત્યાગ સ્થાને રહેવું. (૫) કૃતિક (૧૦વર્ણકાળમાં ચાર માસ એક સ્થાને રહેવું. અહીં ધ્યાનમાં રહે કે આ કમાં મહાવતને ગણી લેવા છતાં અલક ક૯૫ને જુદે તથા સૌથી પહેલો ગણેલે છે, કારણ કે ભગવાન મહાવીરે અલક ધર્મનું જ પ્રતિપાદન કરેલ છે. આ પ્રમાણે ભગવાન મહાવીરે સ્પષ્ટ રીતે અચેલક ધમ (નગ્નત્વ) પ્રરૂપેલ છે છતાં તેને બેટું રૂપ આપી, ખોટા અર્થ કરીને ભગવાન મહાવીરે | સર્વ સાધુ માટે માન્ય રીતે સચેક ધર્મ મળ્યો છે એમ સંપ્રદાયવાદીઓ કહે છે તે સ્પષ્ટ રીતે Page #224 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયો પ્ર. ૧૪ ૧૫ ભગવાનના વચનનું ઉલ્લંઘન કરનારી મરૂપણા છે. અને ભગવાનના વચનની વિરૂદ્ધ પ્રરૂપણા કરવાનું ફળ થ્રુ આવે છે તે સંપ્રદાયવાદીઓએ સમજી લેવાનુ છે. 48 ઇતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજી મહારાજ તેમના શ્રમણુ ભગવાન મહાવીર ’પુસ્તકના ૨૮૨ મે પાને લખે છે કે “આચારાંગ સૂત્રના અર્ચલતા પ્રતિપાદક ઉલ્લેખાને જિનકલ્પ પતિપાદક હરાવી દીધા અને તે સમયના ગ્રંથકાર ચાલપટ્ટની ગણના સ્થવિર પીએના મૂળ ઉપકરામાં કરી ચૂક્યા હતા.” એકની એક વાત ત્રણ રીતે કહી શકાય સચેલકત્વ ધારણ કરવાની વાત નીચે પ્રમાણે ત્રણ જુદી જુદી રીતે કહી શકાય છે— ૬. સત્ય સ્વીકારીને ભગવાન મહાવીરે સર્વ સાધુ માટે સામાન્ય રીતે અચેલકત્વ-નગ્નત્ર પ્રરૂપ્યું હતું તે વાત ખરી પરંતુ હાલના પાંચમા આરામાં શરીરતુ ખધારણુ નિખળ થઈ જવાથી તેમ જ અત્યારના દેશાચાર પ્રમાણે વ્યવહારિક સયાગા નગ્નત્વ નીભાવી શકે તેમ નહિ હોવાથી નગ્નત્વ ધારણ કરી શકતા નથી, પરંતુ ભગવાન મહાવીરે અપવાદ તરીકે જે સગેલકત્વ પ્રરૂપ્યુ છે તેના આશ્રય લઈને સચેલકત્વ સ્વીકારીએ છીએ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૬ ૨. સત્ય છુપાવીને ભગવાને સર્વ સાધુ માટે સામાન્યપણે નગ્નત્વ પ્રધ્યુ નહેતુ એમ ખાટી રીતે સમજાવીને અને નગ્નત્વ વિચ્છેદ ગયું છે એવી ખેાટી લાષણા કરીને સઐલકપણાની પ્રરૂપણા કરવામાં આવે તે. ૩. ભગવાનના વચનાના લાપ કરીતે મૂળ જૈન ધમ અને સંલય શબ્દથી શ્રીમુક્તિ પૂરવાર થતી હોવાથી શિખરે એ જેમ તેમનાં ખંડાગમમાંથી સંજય શબ્દ કાઢી નાખવાનું ઠરાવ્યું તે પ્રમાણે સચેલવાદીઓ પણ આચારાંગ, દશવૈકાલિક વગેરે સૂત્રમાંના અચલકત્વ સંબંધના સૂત્રેા કાઢી નાખે પછી સચેલકત્વ નિવિંવાદ રીતે સાબિત રહી શકે. કારણ કે પછી ભગવાને શુ કહ્યુ હતુ તે જાણવાનું સાધન કાઈ ને રહે નહિ. પહેલી રીતથી—સત્યનું પાલન થાય છે. ખીજી રીતથી—મિથ્યાત્વનું પાલન થાય છે. ત્રીજી રીતથી—સ્વમતનું પાલન થાય છે. સંપ્રદાયવાદીઓએ કઈ રીત અંગીકાર કરી છે અને સાચા જૈન ધર્મીએ કઈ રીત અંગીકાર કરવી જોઈ એ તે વાંચક સારી રીતે સમજી શકે તેમ છે. સુત્રામાં વિરાધાભાસ ભગવાનના વચનમાં કયાંય પણ વિધાભાસ કે અસંગતતા કે વિસંવાદ હોઈ શકે નહિ તે નિર્વિવાદ અને નિશ્ચિત વાત છે. એટલે ઉપરના ભગવાનના વચન સાથે ખીજા સત્રમાંના કાઈ પણુ વચન સાથે વિરાધાભાસ, અસગતતા કે વિસંવાદ ણાતા ઢાય ત્યારે ત્યાં કાંઈ પણ Page #226 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૧૯૭ ભૂલ છે એમ માનવું જ જોઈએ. તે વિભાસ કે અસંગતતાનું કારણ સામાન્ય રીતે નિષ્પક્ષ વિદ્વાને જાણતા જ હોય છે અને કેઈ ન જાણતા હોય તે પણ તે શોધવાનું વિદ્વાનો માટે મુશ્કેલ નથી. અચેલકના પલટાવેલા અર્થો સંપ્રદાયવાદીઓ અચેલને અર્થ “અ૯૫વવાળા” એમ અર્થ કરવાનું ઉચિત ગણે છે. કારણ કે પૂર્વાચાર્યોએ તેનો અર્થ કરેલ છે. સાંપ્રદાયિકતાના હિસાબે એ ઉચિત અર્થ કહી શકાય પરંતુ મૂળ અર્થની વાત કરવી હોય તે અલકને અર્થ નગ્નતા જ થાય છે. . પૂર્વાચાર્યના મતને અનુસરીને વાત કરવી હોય તે પૂર્વાચાર્યોએ તે અચલકના અર્થ જુદે જુદે વખતે જુદા જુદા કર્યા છે. જેમકે પહેલાં અલકને અર્થ જિનકલ્પ સાથે જોડી દીધો, પછી તેને અર્થ અપચેલ કર્યો, પછી અચેલનો અર્થ અલ્પ મૂલ્ય વાળું વસ્ત્ર એ કર્યો. પૂર્વાચાર્યોએ અલકના અર્થમાં કેવા કેવા ફેરફાર કર્યા છે તેની વિગત મેં મારા પુસ્તક જૈન ધર્મ અને એકતાના પૃષ્ઠ ૬૭ થી ૭૩ માં આપેલી છે તે જિજ્ઞાસુએ વાંચી લેવી. ભગવાનનું સ્વરૂપ શ્રી જીવાભિગમ સત્રમાં એકરૂપ દીપના યુગલિક પુરુષોના શરીરના વર્ણન અનુસાર ઔપપાતિક સૂત્રમાં ભગવાન મહાવીરના શરીરના વર્ણનમાં વતુરા મુકાય મુજ સે...વગેરે વર્ણન આવે છે એમ સંપ્રદાયવાદીઓ જણાવે છે તે ઠીક છે. એ યુગલિયાના શરીરે ભરત ક્ષેત્રના કર્મભૂમિના મનુષ્યના શરીરે જેવા નથી એ તે સ્પષ્ટ વાત છે જ. અને ભિન્ન ભિન્ન પ્રકારના શરીરની સરખામણી કરી શકાય નહિ તે સમજી શકાય તેવી વાત છે. છતાં તેથી મુખ્ય વિષયમાં જરાય પણ ફરક પડને નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મૂળ જૈન ધમ અને કારણ કે મૂળ વાત એ છે કે ભગવાન મહાવીરે સર્વ સાધુઓ માટે સામાન્ય રીતે નગ્નત્વ પ્રરૂપ્યુ છે અને પ્રભુ પાતે પણ નગ્ન રહેતા અને નગ્ન ઢેખાતા હતા તે વાત તા સિદ્ધ થઈ ગઈ છે. સ'પ્રદાયવાદીઓના તર્ક અને તેનાં સમાધાન તર્ક ૧. નગ્નભાવસુ ડેલાવ સંપ્રદાયવાદી નગ્ન માવના અથ ભાવ-નગ્નતા કરે છે. નગ્નભાવ શબ્દમાં ભાવ શબ્દ આવે છે તેથી ભાવનગ્નતા અર્થ સ્પષ્ટ છે. સવ સાચા સાધુએ નગ્નભાવથી રહે છે પછી ભલે તે વસ્ત્રધારી હોય.” આ પ્રમાણે તેઓ કહે છે. સંપ્રદાયવાદીએ એ પણ કબૂલ કરે છે કે શ્રી સૂત્રકૃતાંગ વગેરે સૂત્રામાં શ્રમણાના વર્ણનમાં આ બન્ને શબ્દો ઘણે ઠેકાણે આવેલા છે. પરંતુ કહે છે કે તેના અર્થ તે ભાવનગ્નતા થાય છે ! મતને સપ્રદાયવાદીએ ભગવાનના વસ્તાને પેાતાના અનુકૂળ બનાવવા માટે તેના કેવી રીતે ખાટા અ કરે છે તેના આ નમૂના છે. નગ્નભાવ એટલે નગ્ન રહેવાના ભાવ, કાયમ નિર ંતર નગ્ન રહેવાને ભાવ અથવા વૃત્તિ. સુડભાવ એટલે માથાના કેશને લાચ કરીને મુડિત રહેવાના ભાવ અથવા વૃત્તિ. આ બન્ને શબ્દ સાધુના શરીરના બાહ્ય લક્ષણના વનના ઘોતક છે. અહીં સાધુના આત્માના આંતરિક ભાવ સાથે કાંઈ સબંધ નથી. નગ્નભાવ શબ્દને ઉલટાવવાથી એટલે ભાવ શબ્દને નગ્નની પહેલાં મૂકવાથી ભાવનગ્ન શબ્દ બની શકે છે. એટલે કે સંપ્રદાયવાદીઓએ ભગવાનના શબ્દને ઉલટાવીને તેને ભાવનગ્નતા અથ કર્યાં છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ એટલે કે–સૂત્રકારને નગ્નભાવના ઠેકાણે “ભાવનગ્ન” શબ્દ વાપરવાની ખબર નહતી તેથી સંપ્રદાયવાદીઓએ સૂત્રકારની ભૂલ સુધારી છે. મતલબ કે સર્વજ્ઞ ભગવાને વાપરેલા શબ્દ ખોટા હેવાથી સંપ્રદાયવાદીઓએ ભગવાનની ભૂલ સુધારી છે! આવા તે ઘણું શબ્દોના અર્થ ફેરવવામાં આવ્યા છે. જેમકે-- શ્રી દશવૈકાલિક સૂત્રના અ, ૬ ની ગાથા ૬૫નીચે પ્રમાણે છે नगिणस्स वा वि मुंडस्स, दीहरोमनहसिणो । मेहुणा उवसंतस्स, किं विभूसाइ कारियं । અર્થ–નગ્ન, મુંડિત, લાંબા નખ અને વાળવાળા તથા મૈથુનથી વિરત (ઉપશાંત) સાધુને વિભૂષાનું શું પ્રજન? સંપ્રદાયવાદીઓએ બહાર પાડેલ દશવૈકાલિક સૂત્રમાં આ ગાથાને અર્થ નીચે પ્રમાણે આપ્યો છે– પ્રમાણે પેત શ્વેત વસ્ત્ર રાખવાવાળા સ્થવિરકલ્પી અથવા સર્વથા નગ્ન રહેવાવાળા જિનકલ્પી દ્રવ્ય તથા ભાવથી મુંડિત, જેના નખ તથા કેશ મોટા વધેલા છે તથા જે મૈથુન ભાવથી ઉપશાંત અર્થાત દૂર રહેવાવાળા છે એવા સાધુને શરીરની શોભા એવં શંગારનું શું પ્રયોજન છે? અર્થાત કશું પ્રયોજન નથી. આ ગાથામાં સ્પષ્ટ એકલો નગ્ન શબ્દ જ વાપરેલો છે. નગ્ન શબ્દ સાથે ભાવ શબ્દ જોડેલો નથી. તેથી ઉપરની પેઠે શબ્દને ઉલટાવીને “ભાવનગ્ન” શબ્દ બનાવી શકાય તેમ નથી. અને સ્પષ્ટ નગ્ન શબ્દ તે તેમની સાંપ્રદાયિક માન્યતાને જમ્બર ફટકે લગાવનાર છે. તેથી નવી યુકિત કરી કે તે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મૂળ જૈન ધર્મ અને ગાથામાં જેનું નામ નિશાન જ નથી તેવા–પ્રમાણપત શ્વેત વસ્ત્ર રાખવાવાળા સ્થવરિ કપી અથવા સર્વથા નગ્ન રહેવાવાળા જિનકપી– એમ એક નન શબ્દની બદલીમાં અગીઆર શબ્દની હારમાળા ગોઠવી દીધી! વળી અહીં પણ આખી ગાથાને સંબંધ ફક્ત શરીરના બાહ્ય લક્ષણ સાથે જ છે. વિભૂષા, શણગાર એ પણ શરીરની બાહ્ય વસ્તુ છે. ગાથામાં કયાંય પણ આત્માના આંતરિક ભાવ સાથે સંબંધ નથી. છતાં ગાથામાં નહિ વપરાયેલા એવા “દ્રવ્ય અને ભાવ” નવા શબ્દો ગાથાના અર્થમાં ઉમેરી દીધા છે. તક ૨. વસ્ત્રધારી પરિગ્રાહી ગણાય? વસ્ત્રધારણ કરનાર સાધુ પરિગ્રહી ગણાય એવી કાંઈ મારા ઘરની વાત નથી પણ ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં લોકસાર નામના પાંચમા અધ્યયના બીજા ઉદ્દેશામાં સૂત્ર ૧૪૮ માં અ૫ કે સૂક્ષ્મ પરિગ્રહવાળાને સાધુ નહિ પણ પરિગ્રહી ગયા છે. વસ્ત્રને પરિગ્રહ ન કહેવાય તેવું ભગવાને ક્યાંય પણ કહ્યું નથી. પરંતુ અત્યારના સંજોગાનુસાર સાધુને અ૫ વસ્ત્રના પરિગ્રહની છૂટ લેવી પડે છે એમ કહી શકાય, પણુ ભગવાને વસ્ત્ર પરિધાનની છૂટ આપી છે એમ કહેવું તે સંસાર વધારવાનું કારણ બની શકે છે. તર્ક ૩. આચારાંગમાં વસ્ત્રધારણનું વિધાન આ મુદ્દો જ બેટી રીતે ઉભો કરેલો છે. કારણ કે આચારાંગ સૂત્રમાં સાધુને પહેરવાના વસ્ત્રના વિધાનનું કયાંય નામ નિશાન પણ નથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૨૦૧ અલબત્ત, સચેલકવાદ અસ્તિત્વમાં આવ્યા પછી બીજા સૂત્ર શાસ્ત્રોમાં સચેતત્વની પ્રરૂપણું કે પુષ્ટિની વાતે ઉમેરવામાં આવી છે. અને તે વાતો એકસરખી નહિ પણ પાછળ પાછળ બનેલા શાસ્ત્રોમાં પરિગ્રહ (વસ્ત્ર પાત્ર વગેરે) વધારતા જવાની જ વાત છે તે સાબિત કરે છે કે એ બધું પાછળથી ઉમેરાયેલું છે. સર્વર ભગવાનના વચનમાં કે વિધાનમાં ક્યાંય પણ વિરોધ હોઈ શકે જ નહિ એટલે નગ્નતા વિરુ ના કે સચેલકત્વ નિરૂપણના જે જે વિધાને છે તે બધાય પાછળથી ઉમેરાયેલા છે એમ એકસપણે કહી શકાય, ભગવાન મહાવીરે સાધુઓ માટે વસ્ત્રધારણ પ્રરૂપ્યું હતું. એમ બતાવવા માટે સંપ્રદાયવાદીઓ આચારાંગ સૂત્રના પહેલા મૃત સ્કંધના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશાનું ૫મું સૂત્ર (સળગ સૂત્ર ૮૯) ઉધૂત કરીને કહે છે કે – “અહીં મુનિઓને વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, સ્થાન અને આસન વિવેકપૂર્વક ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે.” આચારાંગ સૂત્રના મેં ઉપર ઉલ્લેખો આપ્યા છે તેમાં સર્વ સાધુઓ માટે નગ્નતા, લજજા નહિ સહન કરનાર માટે લગોટ અને શીત (ઠંડી) સહન કરી નહિ શકનાર માટે એકથી ત્રણ વસ્ત્રની ભગવાને છૂટ આપી છે એ મેં બતાવેલું છે. મારા આ ઉલેખો ખોટા છે એમ તે કઈ કહી શકતા નથી. પણ તેની સામે ઉપરના સૂત્રનો ઉલ્લેખ કરી સર્વ સાધુ માટે વસ્ત્ર ધારણુની ભગવાને છૂટ આપી છે એમ કહે છે. એટલે કે–એક વખત ભગવાન સર્વ સાધુ માટે નગ્નવ પ્રરૂપે છે અને બીજી વખત ભગવાન સર્વ સાધુઓ માટે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મળ જૈન ધર્મ અને વસ્ત્ર ધારણ કરે છે એવા ભગવાન દ્વિમુખી છે એમ સંપ્રદાય વાદીનું કહેવું છે. આથી તે સાબિત થાય છે કે તેઓ ભગવાનને સર્વજ્ઞ માનતા જ નથી. મતાગ્રહી અંધ શ્રદ્ધાળુઓ જ આવી અસંબદ્ધ વાતને સત્ય તરીકે સ્વીકારે. સત્ય જાણવા સમજવા ઈચ્છનાર માણસ તો સમજી શકે છે કે એ સૂત્રમાં ભગવાને પહેરવાના વસ્ત્ર માટે નહિ પણ શીત સહન નહિ કરી શકનાર સાધુ માટે કહ્યું છે કે તેણે તેની જરૂરીઆત પ્રમાણે એકથી ત્રણ વસ્ત્ર (બે સુતરાઉ અને એક ઉનનું ગરમ વસ્ત્ર તે કેબલ, કામળી)ની ઓઢવા માટે શ્રાવક પાસેથી વિવેકપૂર્વક યાચના કરવી. શ્વેતાંબર પૂર્વાચાર્યોએ લખેલા મહાવીર સ્વામીથી તે વિક્રમની પહેલી સદી સુધીમાં થઈ ગયેલા સાધુઓના ચરિત્ર સાબિત કરે છે કે ત્યાં સુધી સર્વ સાધુ ન રહેતા હતા. અલબત્ત તેઓ ઠંડીમાં ઓઢવા માટે એકથી ત્રણ વસ્ત્ર રાખતા અને લજાના આછાદન માટે કટિબંધ રાખતા હતા. દિગંબરેએ સૂત્ર વિચ્છેદ ગયાની વાત કરી છે તેનું મુખ્ય કારણ એ જ દેખાય છે કે વેતાંબરેએ સેલને પુષ્ટ કરવા માટે સૂત્રોમાં તેવી જાતના ઉમેરા , કારણકે દિગંબરે અને શ્વેતાંબરેને તત્ત્વની બાબતમાં કાંઇ મતભેદ નથી. દિગંબરે તેમ જ ભવેતાંબરોએ અચેલકત અને સચેલકત્વને પિતપતાને એકાંત આગ્રહ ન રાખે હેત તે આવી સ્થિતિ આવત જ નહિ. Page #232 -------------------------------------------------------------------------- ________________ २०3 હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ વળી સર્વ સૂત્રો વિચ્છેદ ગયાનું જાહેર કરવા કરતાં સચેલત્વ સંબંધીને નવો ઉમેરેલો ભાગ અમને માન્ય નથી. એમ કહી દિગંબરોએ સૂત્રને કબૂલ રાખ્યા હતા તે પણ વિરોધ ઓછો થઈ જાત. કારણ કે તે વખતે પણ દિગબરોમાંય સૂત્રેના થોડા થોડા ભાગો મોજુદ હતા એમ દિગંબરોના પુસ્તકો ઉપરથી જ ઈતિહાસ સાબિત કરે છે. કાળ પ્રભાવે બન્યું તે ખરૂં. તર્ક ૪. ગણધર ચેલક હતા સંપ્રદાયવાદીઓ કહે છે કે ભગવાન મહાવીરના ગણધરે સચેલક હતા અને તેને માટે તેમણે સૂત્રોના ઉલ્લેખ આપેલ છે. જ્યારે ભગવાને સર્વ સાધુ માટે નગ્નત્વ પ્રરૂપ્યું છે ત્યારે ભગવાનના જ પટ્ટશિષ્ય એટલે કે ગણધર મહારાજાએ વસ્ત્રધારી હતા એમ માનવું એનો અર્થ એ થયો કે તેમને ભગવાનના વચનની વિરુદ્ધ વર્તનાર માનવા. આ તે એ મહાત્મા પુરુષના અવર્ણવાદ બેલવાના પાપમાં પડવા જેવું થાય છે. અલબત્ત જેઓ ભગવાનના વચનના સાચા અર્થ ગપવીને બેટા અર્થ સમજાવવામાં પાપ માનતા નથી અને તેથી ભગવાને સચેલકપણું પ્રરૂપ્યું હતું એવું પ્રતિપાદન કરે છે અને જેઓ ભગવાનના વચનના પોતાની મરજી માફક અર્થ કરવાને પિતાને જન્મસિધ્ધ હક માને છે તેઓ, ગણધરેને વધારી માનતા હોય તેને માટે કાંઈ કહેવાનું હેય જ નહિ. અહીં તે સર્વજ્ઞ ભગવાનના વચન ગેપવવામાં પાપ માનતા હોય તેને માટે જ વાત છે. આચારાંગ સૂત્રમાં ભગવાને સાધુ માટે નગ્નત્વ પ્રરૂપ્યું છે અને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મૂળ જૈન ધર્મ અને ભગવાનના વચનમાં કદી કયાંય પણ વિધિ કે અસંગતના આવી શકે જ નહિ એમ જે માનતા હોય તેઓ ગણુધરેને વસ્ત્રધારી માનવાનું પામ કરી શકે જ નહિ. અને તેઓ સમજી શકે છે કે ગણધરોના વસ્ત્રધારીપણાની ક્યાં ય પણ વાત હોય તે ક્ષેપક જ છે. તર્ક ૫–૨૨ જિનના સાધુ બહુમૂલ્ય વસ્ત્રધારી હતા વચ્ચેના (એટલે પહેલા અને છેલ્લા તીર્થકરોની વચ્ચેના) ૨૨ બાવીશ તીર્થકરોના સાધુ સાધ્વીએ બહુ મૂલ્યવાળા વસ્ત્ર પહેરતા તેમને પરિગ્રહી માનવા પડશે. એમ સંપ્રદાયવાદી કહે છે. અહીં સવાલ એ થાય છે કે આવી વાત કયા સત્રમા કરી છે ? કોઈ પણ મૂવમાં આ વાત છે જ નહિ પણ ઉત્તરાધ્યયન સૂવની ટીકામાં એ માન્યતાના મૂળ દેખાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩ની ૨૯ મી ગાથા આ પ્રમાણે છે – अचेलगो य जो धम्मो इमो संतरुत्तरो। देसियो वद्धमाणेण पासेण य महामुणी ॥ અર્થ–(શ્રી કેશીસ્વામી ગૌતમસ્વામીને પૂછે છે કે –) ભગવાન વદ્ધમાન (મહાવીર) સ્વામીએ અચેલક ધર્મ ઉપદેશ્યો છે ત્યારે સંત્તરો (ચેલક) ધર્મ મહામુનિ પાર્શ્વનાથને છે. (એ ફરકનું શું કારણ?) અહીં સંરુત્તરને અર્થ ટીકાકાર શ્રી નેમિચંદ્ર આચાર્ય આ પ્રમાણે કર્યો છે– यश्चायं सान्तराणि वर्षमान शिष्य वस्त्रापेक्ष या कस्यचित् कदाचिन्मान वर्ण विशेषितानि, उत्तराणि च बहु मूल्यतया प्रधानानि वस्त्राणि यस्मिन्न सौ सान्तरोत्तरो धर्मः । Page #234 -------------------------------------------------------------------------- ________________ હાલના સોંપ્રદાય પ્ર. ૧૪ ૨૦૫ એટલે કે વમાનના શિષ્યના વસ્ત્રની અપેક્ષાએ પ્રધાન એટલે રંગબેરંગી અને બહુ મૂલ્યવાળા વસ્ત્ર એવા સાંતત્તર ધમ ભગવાન પાર્શ્વનાથના છે. અહીં વસધારી સાધુઓના વધતા જતા વજ્ર માહુના બચાવ માટે ઉપજાવી કાઢેલા સાંતરોત્તરના અર્થ “ વિવિધ રંગી બહુ મૂલ્યવાળા વસ્ત્રા” એવા અ કર્યાં તે તદ્દન ખાટા છે. આચારગ સૂત્રના વિમેક્ષ અધ્યયનમાં સૂત્ર ૧૧૨ માં વસ્રના પ્રકરણમાં પણ સંતત્તરપદ આવે છે. ત્યાં ટીકાકાર શ્રી શીલાંકાચાર્યે તેના અર્થ આ પ્રમાણે કર્યો છે “ સાંતર છે ઉત્તર એઢવાનુ નુ” એમ અથ કર્યા છે. એટલે કે વસ્ત્રની જરૂર હેય ત્યારે એઢી લીએ અને પછી ઉતારીને પાસે રાખી લીએ. એ જ સાચા અથ છે. + હતા અને શ્રી તે પ્રમાણે ઉપરની ગાથાનેા પણ સાચા અર્થ એ છે કે શ્રી મહાવીર સ્વામીના શિષ્યા અચેલક પાર્શ્વનાથના ધમ સાંતરાત્તર હતા એટલે કે આવશ્યકતા પડયે વસુ આઢી લેતા હતા. પ્રતીત થાય છે. તેમના સાધુઓ અથ જ સગત આ << જૅમ અચેલક ’માંગેલ શબ્દ વસ્ત્રના તેના નિષેધક છે તેવી રીતે સાંતરેત્તરમાં અર્થમાં છે અને ‘સાંતર.' તેની અવધ અર્થ પ્રધાન કરવાથી મહામૂલ્યવાન કલ્પના કરવી પડી છે. * બહુમૂલ્ય વસ્ત્રવાળા ઠરાવી દીધા ! ! અર્થમાં છે અને ,, ઉત્તર પત્ર વસ્ત્ર-વિશેષ બતાવે છે. ઉત્તર શબ્દા વસ્રની એક વિચિત્ર અને આ ઉપરથી વચ્ચેના ખાવીશેય તીર્થંકરના સાધુ સાધ્વીને મ " Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મૂળ જેન ધર્મ અને સલકવાદી શિથિલાચારીઓ વસ્ત્ર માટેના પિતાના ગાઢ મહિના બચાવ માટે બાવીશ જિનના સાધુને બહુમૂલ્યવર્લ્સવાળા ઠરાવતાં જરાય અચકાયા નહિ! બાવીશ જિનના ઉત્તમ સંહનનવાળા અને સાચા નિથાને પોતાના કરતાં પણ વિશેષ શિથિલાચારી બનાવતાં સલકવાદીઓને અસત્યને જરાપણ ડર લાગ્યા નહિ!! અને બહુમૂલ્યવાળા એટલે રેશમી વસ્ત્રો પહેરનાર ઠરાવી દીધાં!! સંયમી મહાત્માઓની કેવી નિંદા! લોક વ્યવહારની દષ્ટિએ પણ નિગ્રંથ સાધુને રંગીન બહુમૂલ્યવાળા વસ્ત્રો હોય તે કેટલું બધું અજુગતું લાગે છે! એનો તો વસ્ત્રના આગ્રહવાળાઓએ કંઈ પણ ખ્યાલ રાખ્યો નહિ. બહુમૂલ્યવર્લ્સવાળાને અપરિગ્રહી કેમ કહેવાય તે વિચાર્યું જ નહિ !! જેને મમત્વભાવ દૂર થયે હેય તેને બાહ્યમાં પણ વસ્ત્ર ન હોય એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે સાચા નિગ્રંથ સાધુ દ્રવ્યથી અને ભાવથી અપરિગ્રહી, અચેલક નગ્ન જ હોય. બહુમૂલ્ય વસ્ત્રવાળા સાધુઓને દ્રવ્યથી નિર્ચથ કહી શકાય નહિ. એટલે કે બાવીશ જિનના એ મહામુનિઓને દ્રવ્યથી નિર્ચથપણું જ નહેતું એમજ કરાવી દીધું! મોહ કેવાં કેવાં અનુચિત કાર્યો કરાવે છે! એટલું ધ્યાનમાં રાખવું કે જેનધ સાધુ માટે જ નગ્નત્વ પ્રરૂચુ છે પરંતુ સ્ત્રીઓને નગ્નત્વનો નિષેધ કર્યો છે. સાધ્વીજીએ વસ્ત્રધારી જ હેય, સૂત્રના સત્યયુદ્ધ અર્થને છુપાવે, ગપ, ફેરવે મહા મેહનીય કર્મ બંધાય તેમજ સંયમી આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિંદા કરે તે મહામહનીય કામ અંધાય તે કેઈએ ભૂલવું જોઈએ નહિ. Page #236 -------------------------------------------------------------------------- ________________ -- --- == = == હાલના સંપ્રદાચ પ્ર. ૧૪ ૨૦૭ દરેક તીર્થકરને ધર્મ એકસરખો જ હોય ન ધર્મ શાશ્વત છે. જેને સિદ્ધાંત શાશ્વત છે. સર્વ તીર્થ કરે એક સરખો જ ધર્મ પ્રરૂપે છે. એટલે કોઈ તીર્થકરને ધર્મ સચેલક હેય અને કોઈ તીર્થકરેને ધર્મ અચેલક હેય એમ માનવું ઉચિત નથી. તીર્થકર ભગવાન પોતે નગ્ન રહે અને તેમના શિષ્યોને બહુમૂલ્ય વસ્ત્ર ધારણ કરાવે એ વદતિ વ્યાધાત છે. એવું બની શકે જ નહિ. તીર્થંકર ભગવાન પોતે જેવો આચાર પાળે તે જ આચાર પાળવાનું શિષ્યોને કહે. પ્રાચીન શહેરના ખોદ કામમાંથી લગભગ દશહજાર વર્ષ પહેલાંની જૈન તીર્થકરોની મૂર્તિઓ મળી આવી છે. તે સર્વ મૂર્તિ નગ્ન જ છે. તે સાબિત કરે છે કે જૈન તીર્થંકર નગ્ન હતા એટલે બધા તીર્થકરોએ સાધુઓ માટે પણ નગ્નત્વ જ પ્રરૂપ્યું હતું. મૂર્તિ નગ્ન માણસની બનાવી શકાય છે તેમ જ વસ્ત્રધારીની પણ બનાવી શકાય છે. એટલે તીર્થકરે વસ્ત્રધારી હેત તે તેમની મૂર્તિઓ પણ વસ્ત્રધારી મનુષ્ય રૂપે જ બની હેત. પરંતુ સર્વ મૂતિઓ નગ્ન જ બનેલી છે તે સાબિત કરે છે કે સર્વ તીર્થકરો નગ્ન જ હતા. અને તેમણે સાધુઓ માટે નગ્નત્વ જ પ્રરૂપ્યું હતું. દરેક તીર્થકરે નિર્બળ સાધુ માટે જરૂર પડયે વસ્ત્ર ઓઢવાની છૂટ આપી હોય તો તે સંભવિત છે. પરંતુ તે અપવાદરૂપ જ ગણું શકાય. ઉત્સગ તો નગ્નત્વ જ હેય. કારણકે – - નિર્ગથપણું મેહના ક્ષય માટે લેવાય છે. અને મેહક્ષય સંપૂર્ણ ત્યાગ સિવાય થઈ શક્તા નથી. સંપૂર્ણ ત્યાગ એટલે સંપૂર્ણ અપરિગ્રહતા. - ભાવથી સર્વ કષાયોને ત્યાગ, રાગદ્વેષને ત્યાગ, તેમ જ દ્રવ્યથી સર્વ પ્રકારના વસ્ત્ર તેમજ આભૂષણ, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મૂળ જૈન ધર્મ અને શરીરવિભૂષાને ત્યાગ. એટલું જ નહિ પણ પિતાના શરીર ઉપરના મમત્વને પણ ત્યાગ હેાય ત્યારે જ સંપૂર્ણ ત્યાગ કહેવાય, જ્યાં સુધી શરીર ઉપર વસ્ત્ર પરિધાન છે ત્યાં સુધી મોહનું રાજ્ય પ્રવર્તે છે એ સમજી શકાય તેવી વાત છે અને મહાત્માઓએ અનુભવથી સિદ્ધ કરેલી વાત છે. એટલે ઉપર કહ્યા પ્રમાણે, દ્રવ્યથી અને ભાવથી સંપૂર્ણ ત્યાગ થાય ત્યારે જ મોહને ક્ષય થાય એ શાશ્વત જૈન સિદ્ધાંત છે. એટલે નિર્ચથપણુમાં નગ્નતા અનિવાર્ય કરે છે. આ ઉપરથી દરેક તીર્થકરને ધર્મ એકસરખે અલક જ હોય એમ સમજવું જોઈએ. તક ૬. મૂચ્છ એ જ પરિગ્રહ છે - મૂછ એ જ પરિગ્રહ છે એ સૂવનું વાક્ય છે. મૂછ એટલે આસક્તિ, મહ. એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર આસકિત કે મોહ હોય એ જ પરિગ્રહ છે. ' , આ સૂત્રને આશ્રય લઈને સંપ્રદાયવાદીઓ કહે છે કે –મૂચ્છ રહિતપણે વસ્ત્ર ધારણ કરનારને પરિગ્રહી માનવા ન જોઈએ. અને કેવળીને વસ્ત્ર ત્યાગની જરૂર ન હોય. - પહેલું તો એ કે ભગવાન મહાવીરે વસ્ત્ર ધારીને મૂચ્છ રહિત માન્યા નથી માટે જ નગ્નત્વ પ્રરૂપ્યું છેઅને જ્યાં સુધી વસ્ત્ર ધારણ હોય ત્યાં સુધી મૂર્છા પણ હોય છે જ એ અનુભવ સિદ્ધ વાત છે. - વધારીને ઈતિ વસની પ્રાપ્તિ ન થાય તે કે ઉત્પન્ન થાય છે, મનમાં કલેશ ઉત્પન્ન થાય છે. વળી વસની Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ કમળતા, સુંવાળપ અને મજબૂતાઈ જોઈ તેમાં મોહભાવ ઉત્પન્ન થાય છે, રાગ થાય છે અને તેને કહેર, ખરબચડે કે લુખો સ્પર્શ, જલદી ફાટી જવું વિગેરે દોષ જોઈને તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. વસ્ત્રનો ત્યાગ કરવાથી એવા કોઈ પણ રાગાદિ દેષ રહેતા નથી. વસ્ત્રધારી ભલે મોટેથી કહે કે “વત્ર તરફ મને મૂર્છા નથી.” પણ એ ફક્ત બાહ્ય શબ્દમાં જ રહે છે. બાકી પિતાને મન ગમતું વસ્ત્ર ન મળ્યું કે તરત મનમાં કલેશ પેદા થાય છે અને મન ગમતું મળવાથી ખુશાલી ઉત્પન્ન થાય છે. અને એ જ મૂછ છે. સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ એ જ મુક્તિ માર્ગ છે. વસ્ત્રધારીએ પિતાને મૂછ ટળી ગઈ છે એવો ઢોંગ કરવાને બદલે એમ ચિંતવવું જોઈએ કે મને પરિસહીનો ભય હોવાથી પાપોદયથી આ વસ્ત્ર પાત્રાદિ ગ્રહણ કર્યા છે. એમ મનમાં પશ્ચાતાપૂર્વક કહે તે આસ્તે આતે તે મૂર્છા ઓછી કરી શકે. પણ વસ્ત્રની જરૂરીઆતના હિમાયતીને મૂછ નથી એ કદી કહી શકાય નહિ, વસ્ત્રાદિ બાહ્ય પરિગ્રહનો ત્યાગ આંતરિક કષાયોને ત્યાગ કરવામાં સહાયક, ઉપકારી થાય છે એટલે મૂચ્છના નાશ માટે બાહ્ય ત્યાગ તે પહેલો જરૂર છે. અને સંપૂર્ણ મૂર્છાનો ત્યાગ ત્યારે જ થાય કે જ્યારે પોતાના શરીર ઉપરની મમતા પણું ટળી જાય. અને એવા સાચા મૂચ્છ–ત્યાગીને વસ્ત્રની ઈચ્છા હોઈ જ ન શકે. મુચ્છ એ પરિગ્રહ છે તેનો અર્થ એ જ છે કે જ્યારે વસ્ત્ર, પાત્ર, શિષ્ય વગેરે જગતની સર્વ બાહ્ય વસ્તુઓ ઉપરની મૂચ્છ સંપૂર્ણ પણે ટળી જાય અને આત્યંતર રીતે સર્વ રાગ ભાવને નાશ થાય, સર્વ કષા ટળી જાય, શરીરના ઉપરના મોહને પણ નાશ થાય ત્યારે જ તેને મૂચ્છને નાશ થયો કહેવાય અને તેજ અપરિ. ૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. મૂળ જૈન ધર્મ અને ગ્રહી કહેવાય. બાકી સહેજ પણ બાહ્ય કે આત્યંતર મચ્છ હેય ત્યાં સુધી તે પરિચહ જ ગણાય. આ પ્રમાણે મૂછના ત્યાગીને વસની ઉપાધિ પણ ભારરૂપ જ લાગે ત્યારે કેવળીને વસ્ત્રની આવશ્યક્તા તે કદી માની શકાય જ નહિ. એટલે કેવી તે આપોઆપ વસ્ત્રને ત્યાગ જ કરે. ઉપરના ટૂંકા વિવેચન ઉપરથી કાંઈ ગેરસમજુતી ઉત્પન્ન થાય તેટલા માટે તે વિષયમાં મેં બે વર્ષ પહેલાં જે લખ્યું હતું તેમાંથી થોડે ભાગ અત્રે ઉધૂત કરું છું– “વસ્ત્ર એ પરિગ્રહ નથી પણ મૂચ્છ એ જ પરિગ્રહ છે એવી શાસ્ત્રોક્તિ છે. એટલે મૂછ ન હોય તે પછી વસ્ત્ર ધારણ કરેલ હોય તે પણ તે મુનિ અપરિગ્રહી અને અલક જ કહેવાય એમ દલીલ છે. મૂચ્છ એ જ પરિગ્રહ છે એ નિશ્ચય નયની અપેક્ષાથી છે. ખરેખર જેને મૂચ્છભાવ સંપૂર્ણ રીતે નાશ થયો હોય તેણે વસ્ત્ર પહેરેલ હોય તો પણ તેણે નગ્ન અથવા અપરિગ્રહી માનવામાં વાંધો નથી. પણ જેણે કદી એક દિવસ પણ વસ્ત્રને ત્યાગ કર્યો નથી તે મુનિ કહે કે તેને મૂર્છા જાવ જ નથી તો તેનું કથન સત્ય માની શકાય જ નહિ. “આ પહેર્યું છે તે વસ્ત્ર તે અમારૂં વહેરાવેલું છે” એટલો નગરશેઠને ટોણો સાંભળતાં જ ઉપાશ્રયમાં તે વસ્ત્રને છોડીને નગ્ન વેષે જંગલમાં ચાલી જનાર શ્રી આનંદઘનજી મહારાજને મૂછભાવ ટળ્યો હતે એમ કહી શકાય. અને એમને સાચા મન મુનિ કહી શકાય. જેને મૂછભાવ સદસર ટળી શકે છે તેને દેહ પર પણ મૂર્છા ન હોય તે પછી તેને વસ્ત્ર પર તે મૂરછ હાઈજ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ એટલુ જ નહિ પણ ન શકે તે સમજી શકાય તેવી વાત છે. તેનું ધ્યાન ફક્ત આત્મસ્મરણમાં જ હાય તેથી તેને વસ્ર ઉપાધિરૂપ હોઈ ને તે ઉપાધિ રાખવાની મુનિ ઈચ્છા પણ કરે નહિ. હાલના સપ્રદાય. પ્ર. ૧૪ “ એના અથ એ થયા કે તેવા મુનિ તેા નગ્ન હોય. ત્યારે દલીલ થશે કે મૂર્છાએ જ પરિગ્રહ છે. એ શાસ્ત્રાક્તિ યથાર્થ ન કહેવાય. “ અહીં સમજવાનું એ છે કે જ્યાં સુધી એક પણ વખત નગ્નત્વ ધારણ કર્યું ન ઢાય ત્યાં સુધી મૂર્છા સદંતર ટળવાને સંભવ નથી. વળી શાસ્ત્રમાં એક ઠેકાણે વાંચેલું યાદ છે કે જિનકપીપણું ધારણ કર્યા પહેલાં જીવ મેક્ષ પામી શકતા નથી. “ એના ભાવાથ એમ સમજાય છે કે જે જીવે આગલે ભવે પણ નગ્નત્વ, જિનકપીપણું ધારણ કરેલ હોય તેના મૂર્છાભાવ ખરેખર ટળી ગયા ઢાય એમ માની શકાય. અને તે જીવ આ ભવે વસ્ત્રસહિત હોય તે પણ તેને વસ્ત્ર પર મૂર્છા ન હોય એમ માની શકાય. અને તેના જીવ સચેલકપણે પણ ઉત્કૃષ્ટ ભાવથી આત્મશુદ્ધિ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે. 66 પરંતુ આ કે આગલા ભવમાં નગ્નત્વ ધારણ કર્યું જ ન હોય તેના મૂર્છાભાવ સદ ંતર ટળી જવાના કે ઉત્કૃષ્ટ ભાવ ચારિત્ર આવવાના સભવ નથી. “ વળી પચીસ સા વષ પહેલાં નગ્નત્વ એ અશિષ્ટ નહોતું ગણાતું તેથી તે વખતે નગ્નત્વ પાળવું એ સુકર હતું. પરંતુ આજે તે નગ્નત્વ એ ભારે અશિષ્ટ ગણાય છે, અત્યારે રાજ્ય કે પ્રજા કાઈ, કાઈને પણ નગ્નાવસ્થામાં બહાર નીકળવા દીએ તેમ નથી. એટલે વ્યવહારિક રીતે પણ અત્યારે નગ્ન રહીને હરીફરી શકાય તેમ નથી.” Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મૂળ જૈન ધર્મ અને વળી બીજી એક વાત એ પણ છે કે જીવના તિર્યંચ, મનુષ્ય, દેવ વગેરે ગતિના ભવો વધતા જાય છે એટલે ભવભ્રમણ વધતું જાય છે તેમ તેમ તેને મોહ પણ વધારે ને વધારે દઢ થતો જાય છે. તેવા જીવને તેના મેહને નાશ કરવા માટે બાહ્ય નગ્નત્વ પણ એક અનિવાર્ય સાધન થઈ પડે છે. જેનું ભવભ્રમણ પ્રમાણમાં ઓછું થયેલું હોય અને તેથી તેને મેહ તીવ્ર અને દઢ ન બન્યો હોય અને મેહને નાશ કરવામાં તેનું મન ભારે મજબૂત હોય તેવા જીવને નગ્નત્વની જરૂર ન હોય તો તે પણ સંભવિત છે. પરંતુ એવા જીવ બહુ જ થોડા હોય છે એટલે તેઓ અપવાદ જેવા જ ય છે. તર્ક ૭. વિશેષ આચાર–સામાન્ય આચાર એક વખત ભગવાન બધા સાધુ માટે નગ્નત્વ પ્રરૂપે ત્યારે બીજી વખત વસ્ત્ર ધારણ પ્રરૂપે એમ સર્વરા ભગવાન દ્વિમુખી વાત કરે નહિ, તેનો સંપ્રદાયવાદીઓ પાસે કોઈ જવાબ નથી. છતાં તેમનાથી સાંપ્રદાયિક મતાગ્રહ છોડીને નગ્નત્વ તે કબૂલ કરાય નહિ. તેથી તેઓ બે જાતના આચારની વાત કરે છે કે(૧) નિર્વસ્ત્ર-નગ્ન રહીને સંયમ પાળવો તે સામાન્ય આચાર નહિ પણ વિશેષઆચાર છે અને તે કુળ, ગુણ તથા સંઘથી સર્વથા નિરપેક્ષ, (૨) ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, ગણવચ્છેદક અને શ્રમણુસંધમાં સામેલ રહીને સાધના કરવાવાળા સાધુ તથા સર્વ સાધ્વીઓ વસ્ત્રયુક્ત હોય છે. (સામાન્ય આચાર) આ પ્રમાણે તેઓ આચારના બે વિભાગ પાડે છે. અને તે સંબંધમાં તેમની દલીલ છે કે(૧) નગ્ન સાધુઓ જનસંપર્કમાં આવતા ન હતા પણ વન, જંગલ ઉધાન વગેરે નિર્જન સ્થળમાં રહેતા હતા . Page #242 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૨૧૩ (૨) ગણધર વગેરે સાધ્વીઓના પણ સંપર્કમાં આવતા હતા તેથી તેઓ નગ્ન રહી શકે જ નહિ. આ પ્રમાણે બે આચારની વાત કરવાથી અનેક બાધાઓ ઉત્પન્ન થાય છે તે વાત તેઓ ધ્યાનમાં લેતા જ નથીજેમકે – (૧) ભગવાને સાધુને વસ્ત્ર પહેરવાનું વિધાન આચારાંગ સૂત્રને ક્યા નિયમથી કર્યું છે તે બતાવવાના તેઓ અખાડા કરે છે કારણ કે તેવું વિધાન તે નથી જ. માટે તેઓ કહે છે તે પ્રમાણે તેમની વાત જ માની લેવી એવો આગ્રહ કરે છે. (૨) ભગવાને સાધુ માટે “સામાન્ય આચાર” અને “વિશેષ આચાર” એવા બે પ્રકાર આચારાંગ સૂત્રમાં કયા નિયમમાં બતાવ્યા છે તે પણ તેઓ બતાવી શકતા નથી પણ તેઓ કહે તે પ્રમાણે માની લેવાને જ આગ્રહ કરે છે. (૩) ચોથા આરામાં તેમજ પાંચમા આરામાં ઠેઠ વિક્રમની પહેલી સદી સુધી સર્વ સાધુઓ અને સાધ્વીઓ જંગલમાં કે ઉદ્યાનમાં જ ઉતરતા હતા. તે વાતની તેઓ ઉપેક્ષા કરે છે. (૪) આગળના વખતમાં સાધુઓ આજની માફક હંમેશ ગૃહસ્થ સાથે ભળવાની છૂટ લેતા જ નહોતા. (૫) આગળના વખતમાં સાધુઓ અત્યારની માફક હમેશાં વ્યાખ્યાન આપતા નહતા. (૬) આગળના વખતમાં બધા જ સાધુઓ નિર્જન સ્થાનમાં રહી આત્મસાધનામાં જ રહેતા હતા. (૭) આ રીતે તેઓ તે વખતની સ્થિતિ ધ્યાનમાં નહિ લેતાં તેમના સ્વછંદ તર્કથી જ “વિશેષ આચાર” અને સામાન્ય આચારના ભાગલા ઉપજાવી કાઢે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને ભગવાનની સર્વજ્ઞતાને બાધા પહોંચે છે એમ નહિ સમજી શકનારા અધ-શ્રદ્વાળુઓ જ એવી મનસ્વી વાતા માની શકે. પણ સત્યાર્થી માની શકે નહિ. ૨૧૪ પ્રસિદ્ધ ઇતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણ વિજ્યજી ગણિ મહારાજે સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે સ્થવિરકલ્પી સાધુએ આય સ્થૂળભદ્રના સમય સુધી નગ્ન રહેતા હતા તે પછી પણ સાધુએ વિક્રમની બીજી સદી નગ્ન તા રહેતા જ પરંતુ ખીજી બાબતમાં સહેજ ફેરફાર થયા હતા. એટલે ભગવાનના વખતથી સાધુએ વસ્ત્રધારી હતા એમ કહેવુ હડહડતું જૂઠાણુ છે તે વાંચક સમજી શકશે. તર્ક ૮. પદ્માવતીના અધિકારમાં નગ્નભાવ શબ્દ કેટલાક સપ્રદાયવાદીએ શંકા કરે છે કે—અંતકૃત દશા સૂત્ર વર્ષ માં પટરાણી પદ્માવતીના અધિકારમાં “નમ્નમાવે શબ્દ આવે છે તેનું શું? જવાબ= ( ૧ ) આચારાંગ સૂત્રમાં સાધ્વીને સવસ્ત્ર રહેવાતુ જ વિધાન છે એટલે સાધ્વી માટેના પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી, .. ( ૨ ) સાધ્વીની વાતમાં ખીજે કઈ ઠેકાણે નગ્નભાવ શબ્દ વપરાયા નથી. ( ૩ ) કથાનુયાગની વાત સપૂર્ણ સિદ્ધાંત તરીકે ગણી શકાય નહિ. (૪) અંતકૃત દશા સૂત્રની શરૂઆતમાં લખ્યું છે કે જંગૂસ્વામીના પૂછવાથી સુધર્માં સ્વામીએ કહ્યુ. એટલે જંબૂસ્વામી પછી થયેલા Page #244 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયો પ્ર. ૧૪ ૨૧૫ કોઈ આચાર્યો તે સૂત્ર લખેલ છે. અને સૂત્રકારે સાધુની વાતમાં લખે તેવી રીતે સાધ્વીની વાતમાં પણ અહીં ભૂલથી તેમણે નગ્નભાવ શબ્દ લખી નાખ્યો હોય એમ સમજી શકાય છે. અથવા લહીઆની ભૂલથી તે શબ્દ ઉમેરાઈ ગયો હોય તે પણ સંભવિત છે. (૫) સંપ્રદાયવાદીઓએ પોતે પ્રસિદ્ધ કરેલ અંતકૃત દશા સૂત્રમાં એ શબ્દને નગ્નભાવ કે ભાવનગ્ન અર્થ નહિ કરતાં “સંયમ” અર્થ જ કરેલો છે. આથી સાબિત થાય છે કે તે શબ્દ પ્રક્ષિપ્ત છે. અને તેના આધારે સાધુ માટે નગ્નત્વને અસ્વીકાર કરવાની ચેષ્ટા કરવી તે દુરાગ્રહ છે. તર્ક ૯ તીર્થકરનું દેવદૂષ્ય વસ્ત્ર ભગવાન મહાવીરે સચેલકત્વ પ્રતિપાદન ક્યું છે એમ બતાવવા માટે સંપ્રદાયવાદીઓ આચરાગ સુત્રના બીજા મૃત સ્કંધના નવમા અધ્યયનની ગાથા ૨ તથા ૪ ઉધૂત કરેલ છે. તે માથામાં લખ્યું છે કે – તીર્થકરોની પર પરાનું પાલન કરવા માટે ભગવાન મહાવીરે દેવદૂષ્ય વસ્ત્ર એક વર્ષથી અધિક વખત સુધી રાખ્યું હતું અને પછી નગ્ન બન્યા હતા.” આ ગાથા એ તો સાબિત કરે છે કે એક વર્ષ પછી ભગવાન તદ્દન નગ્ન રહ્યા હતા. અને તે પછી જીવનપર્યત નગ્ન જ રહ્યા. હવે આ નવમાં આધ્યયનનો તેની પહેલાંના આઠમા અધ્યયન સાથે શું સંબંધ છે તે બતાવતાં ટીકાકાર શું લખે છે તે જુઓ– “પહેલા આઠ અધ્યયનમાં જે આચારને વિષય કહ્યો છે તે તે શ્રી વીર વર્ધમાનસ્વામીએ પિતે પાળેલો હતો. તેથી તે નવમા અધ્યયનમાં કહે છે.” Page #245 -------------------------------------------------------------------------- ________________ = = મૂળ જેન ધર્મ અને આમ કહી નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરનું ચરિત્ર આપવાનું કારણ કહી બતાવેલ છે. આચારંગ સત્રના આગલા અધ્યયનેમાં તે અચલકત્વનું જ પ્રતિપાદન કરેલું છે અને ટીકાકાર પણ કહે છે કે ભગવાને પોતે એ જ આચાર પાળેલો હતો. ઉપરની ગાથા પણ સાબિત કરે છે કે એક વર્ષ પછી જીવન પર્યત ભગવાન અલક રહ્યા હતા, આમ સ્પષ્ટ વાત દેખાતી હોવા છતાં ભગવાને સલકત્વ જ પ્રરૂપ્યું છે એમ કહેવું કે માનવું એમાં સંપ્રદાયવાદ સિવાય શું હોઈ શકે? વળી આ ઉપરથી બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે આ પ્રમાણે– (૧) પહેલાના ત્રેવીસ તીર્થકોએ દેવદૂષ્ય સ્વીકાર્યું હતું તો વીર ભગવાનની માફક તેમના વસ્ત્ર ત્યાગને કાળ કેમ નથી કહ્યો ? (૨) જે ભગવાને સચેલક લિંગની પ્રરૂપણા માટે વસ્ત્રગ્રહણ કર્યું હતું તે પછી તેમને તે વસ્ત્રને વિનાશ ઇષ્ટ કેમ ? (૩) અથવા એક વસ્ત્રને નાશ થયો તે પછી બીજું ગ્રહણ કેમ ન કર્યું ? (૪) પૂર્વાચાર્યોએ મહાવીરને ધર્મ અલક કહ્યો છે તે શું ખોટું માનવુ? (૫) “નવસ્થાન “માં કહ્યું છે કે–“જેમ હું અચેલ છું તેમ અંતિમ તીર્થકર પણ અચેલ હશે.” તે પણ ખોટું કરશે. યાપનીય સઘના આચાર્ય અપરાજિતસૂરિ આચારાંગ સૂત્રમાં પ્રતિપાદન કરેલ છે તે પ્રમાણે અચેલકતનું સમર્થન કરતા અને વેતાંબર માન્ય સૂત્ર શાસ્ત્રને માનતા અને દિગબરોએ એટલા માટે તેમને ખચ્ચર ”ની ઉપમા આપી છે, તેમણે પણ લખ્યું છે કે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ હાલના સંપ્રદાય પ્ર. ૧૪ ભાવનામાં લખ્યું છે કે ભગવાન મહાવીર એક વર્ષ સુધી વસ્ત્રધારી રહ્યા તે પછી અચલક, નગ્ન થઈ ગયા. તો તેમાં અનેક વિવાદ છે કોઈ એમ કહે છે કે જેણે ભગવાન મહાવીરની કાંધ ઉપર વસ્ત્ર નાખ્યું હતું તેણે તે જ દિવસે તે વસ્ત્ર લઈ લીધું. બીજ કહે છે કે છ મહિનામાં એ વસ્ત્ર કાંધ વગેરેથી છિન્નભિન્ન થઈ ગયું. વળી કોઈ કહે છે કે–એક વર્ષ પછી ખંડલક બ્રાહ્મણે તે વસ્ત્ર લઈ લીધું. કોઈ કહે છે કે હવાથી ઊડી ગયું અને મહાવીરે તેની ઉપેક્ષા કરી. વળી કોઈ કહે છે કે–પહેલાં જેણે રાખ્યું હતું તેણે જ ફરીથી ભગવાનની કાંધ પર નાખી દીધું. એમ અનેક મત હેવાથી તેમાં કેઈ તત્વ દેખાતું નથી.” પ્રાચીન કાળમાં જ આ પ્રમાણે મતભેદ હતો તેમ અત્યારે પણ જુદા જુદા શ્વેતાંબર પુસ્તકોમાં આ પ્રસંગ જુદી જુદી રીતે વર્ણવેલો નજરે પડે છે એ વસ્તુ જ પૂરવાર કરે છે કે આ પ્રસંગની કલ્પના સત્યથી તદ્દન વેગળી છે. મૂળ આચારાંગ સૂત્ર ભગવાન મહાવીર પ્રણીત અર્થથી અને ગણધર શ્રી સુધર્મા સ્વામી પ્રણીત શબ્દથી હતું એ તો સૌ કોઈ જાણે છે. પરંતુ તે પછી તેમાં શું સુધારા વધારા ફેરફાર થયા હતા તે કોઈ જાણતું નથી. પરંતુ અત્યારે આપણે આ નવમા અધ્યયનની જ વાત કરીએ છીએ. આ અધ્યયનની શરૂઆતમાં જ શાસ્ત્રકારે કહ્યું છે કે— “જંબૂ સ્વામીના પૂછવાથી સુધર્મા સ્વામીને જંબુસ્વામીને કહ્યું કે—” Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મૂળ જેને ધર્મ અને આ ઉપરથી એ તે સ્પષ્ટ સમજી શકાય છે કે આ અધ્યયન લખનાર જંબૂસ્વામી પછી થયેલા છે એ તો નક્કી. સએલવ અ ને ઝઘડે જંબૂસ્વામી પછી ચાલતે જ હતો તે આર્યરક્ષિત સૂરિના વખતમાં ઉગ્ર થયા હતે એમ સમજાય છે અને તે પછી તરત જ તાંબર દિગંબર બે પક્ષ પડ્યા તે ઈતિહાસ પ્રસિદ્ધ હકીકત છે. વેતાંબરોએ સચેલકત્વ ભગવાન મહાવીરના વખતથી ચાલુ હતું એમ બતાવવા સત્ર શાસ્ત્રોમાં ઘણું ફેરફાર ઉમેરા કર્યા હતા તે પ્રમાણે ભગવાન મહાવીરના ચરિત્રમાં પણ સચેલકતવના પ્રતિપાદન માટે આ પ્રસંગ ઉમેરી દીધું હોય તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જેઓ તીર્થકર ભગવાનને સર્વજ્ઞ માનતા હોય અને સર્વજ્ઞના પ્રતિપાદનમાં કયાંય વિરોધ, અસંગતતા કે વિસંવાદિતા ન હોય એમ માનતા હોય તેઓને તે ભગવાને અચેકલ જ પ્રરૂપ્યું છે તેમાં શંકા હેઈ શકે જ નહિ. પણ જેઓ સંપ્રદાયવાદી મતાગ્રહી છે તે તો વિરોધ કે વિસંવાદિતાને વિચાર કર્યા વિના જ બધું જ ભગવાનના નામે ચડેલું સાચું માની લીએ તે સ્વાભાવિક છે. આ પ્રમાણે સૂવાનુસાર સાધુ માટે મુખ્ય ધર્મ અચલકત્વ જ છે. એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. છતાં એ સત્યને છુપાવવા માટે પાંચ બેટા બચાવે ઉપજાવી કાઢીને કહેવામાં આવે છે કે – (૧) અચલકને અર્થ જીર્ણ અલ્પવસ્ત્રધારી એ જ થાય છે. (૨) ભગવાન મહાવીર નગ્નપણે વિચરતા પણ તીર્થકર ભગવાન છદ્મસ્થને નગ્ન દેખાય નહિ. Page #248 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૨૧૯ (૩) કુલિન પુરુષનું પુરુષ ચિન્હ અશ્વની પેઠે ધણુ ગૂઢ હોય છે. તેમની ગુહ્યેદ્રિય, શિરાઓ ન દેખાય તેવી હોય છે. (૪) નગ્નત્વ એ તેા પહેલા વઋષભનારાચ સધયણવાળા અને વનમાં રહેનારા જિનકલ્પી સાધુતા જ આચાર છે. પણ સામાન્ય સાધુ માટે ભગવાને નગ્નત્વ પ્રરૂપેલ નથી. કારણકે જિનકલ્પ તે દશપૂર્વથી વધારે જ્ઞાન ધરાવનારજ ગ્રહણ કરી શકે પણ તેથી ઓછું જ્ઞાન ધરાવનારા જિનકલ્પ ગ્રહણ કરી શકે નહિ. (૫) નગ્નતા અશિષ્ટ છે કારણકે સ્ત્રી નગ્ન પુરુષની સામે જોઈ શકે નહિ. મૂર્તિ પૂજક શ્વેતાંબરીએ આ બધા ખાટા બચાવે! પાછળથી ઊભા કરેલા છે. ઉપજાવી કાઢેલા છે. તે ઉપજાવવાનું ફક્ત એકજ કારણ છે કે - શ્વેતાંબર દિગબર અને પક્ષને એકાંત આગ્રહ ઉપર આપણે જોઈ યા કે અચેલકત્વ એ મૂળ આચાર છે અને શીત તથા લજ્જા સહન નહિ કરી શકનાર સાધુ માટે અપવાદ તરીકે એકથી ત્રણ વસ્ત્રની છૂટ હતી. વસ્ત્રધારી કરતાં અચેલક વિશેષ શક્તિવાળા ગાય એ તે સ્વાભાવિક છે. ઇતિહાસ ઉપરથી એમ સમજી શકાય છે કે જ્યારે કાળે પેાતાના પ્રભાવ દેખાડ્યો, બાર દુકાળી પડી, વગેરે કારણોથી મેટા ભાગના સાધુએ વસ્ત્ર ધારણની તરફેણમાં થઈ ગયા ત્યારે કેટલાક ધર્મચુસ્ત સાધુએ. નગ્નત્વની તરફેણમાં રહ્યા. એ પ્રમાણે પણ ઘણુમાં આવ્યા તેથી બન્નેમાં મમત્વ, અહંકાર ઉત્પન્ન થયા અને તેથી બન્નેએ એકાંતવાદ ધારણ કર્યો. એક પક્ષે સંચેલકપણાનો જ આગ્રહ રાખ્યા અને બીજાએ અચેલકપણાનો આગ્રહ રાખ્યા. એ ઘણુ જ્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું ત્યારે બન્ને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મૂળ જૈન ધર્મ અને પક્ષ છૂટા પડ્યા. સચેલક સાધુ શ્વેતાંબર કહેવાયા અને અચેલક સાધુ દિગંબર કહેવાયા. એમ છૂટા પડ્યા પછી શ્વેતાંબરેએ સચેલકત્વના બચાવ માટે ઉપર પ્રમાણે ખોટા બચાવો ઉત્પન્ન કર્યા ત્યારે દિગબરેએ સચેલકવના અપવાદને ભૂંસી નાખવા માટે સૂત્રોને અમાન્ય ઠરાવી પિતાની માન્યતાને પુષ્ટ કરનારા પિતાના નવા શાસ્ત્રો રચ્યા. બને પક્ષ વચ્ચેના એ ઘર્ષણે એક બીજા તરફ એટલે બધે ઠેષ જન્માવ્યો કે એકે સામાને તપટ કહ્યું ત્યારે તેણે પ્રત્યુત્તરમાં તેની સામેનાને દિકપટ કહ્ય! ગદ્વેષ જીતવા માટે સાધુપણું સ્વીકારેલ તેઓ જ રાગદ્વેષમાં ચકચૂર બની એકબીજાના કટ્ટર વિધી થઈ ગયા ! કેવી કાળની વિષમતા! હવે વેતાંબરના ઉપરના બચા ખોટા છે તે બતાવવા માટે તેને થડે વિચાર કરી લઈએ. ઉપરના નંબર પ્રમાણે જ અહીં નંબરવાર સમાધાન લખેલ છે. પહેલા બચાવને જવાબ (૧) અચલકને અર્થ જીણું વસ્ત્ર કે અલ્પ વસ્ત્ર જેવો થતે જ નથી એ વાત ઉપર ઉધત કરેલા આચારાંગ સૂત્રમાંના સૂત્રો તથા કલ્પસૂત્રના દશ કલ્પ વગેરે ઉપરથી નિઃશક રીતે સાબિત થાય છે. બીજા બચાવો જવાબ (૨) તીર્થકર ભગવાન નગ્ન ન દેખાય એવું તેમના કોઈ અતિશયમાં કહ્યું નથી તેમજ કોઈ અંગ સૂત્રમાં પણ તેવી વાત નથી. પરંતુ શ્વેતાંબરોએ પિતાની સચેલતાની માન્યતાને પુષ્ટ કરવા માટે આ વાત પણ ઉપજાવી કાઢેલી છે. દિગંબરોમાં આવી તાંબરો. જેવી માન્યતા નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૨૨૧ ભગવાન નગ્ન જ દેખાતા તીર્થકર ભગવાન નગ્ન જ દેખાય છે એમ સાબિત કરતાં ૫. મુનિશ્રી પાર્શ્વકુમારજી મહારાજે સમ્યગ્દર્શન પત્રમાં લખ્યું છે કે – પપાતિક સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના મસ્તકથી પગના નખ સુધીનું અનેક ઉપમાઓ સહિત વિસ્તૃત વર્ણન છે. પરંતુ તેમાં પણ ભગવાન નગ્ન નહોતા હેખાતા એવો કોઈ ઉલ્લેખ નથી. આચારાંગ સૂત્રમાં ભગવાનના છવાસ્થકાળના અધ્યાપરિસહન વર્ણનમાં લખ્યું છે કે–શૂન્યગાર, વૃક્ષમૂળ, આરામગાર આદિમાં ભગવાન રાત્રિઓ વિતાવતા હતા. ત્યારે કોઈ કઈ વાર તેમની પાસે શસ્ત્રધારી ગ્રામરક્ષક તથા બીજી વ્યક્તિએ આવતા હતા. અને તેઓ ભગવાનને પૂછતા કે–તમે કોણ છે? “હું ભિક્ષુ છું” એટલું કહી ભગવાન મૌન ધારણ કરતા. ગ્રામરક્ષક કોઈ સામાન્ય માણસ નથી હોતા. તેઓ ભારે વિચક્ષણ હોય છે. માણસના વેષ આદિથી તેને તુરત ઓળખી કાઢે તેવા ગ્રામરક્ષક ભારે ચકોર હોય છે. ભગવાન નગ્ન દેખાતા ન હોત તો ગ્રામરક્ષકને પ્રશ્ન કરવાની જરૂર રહેત નહિ. કારણ કે ભગવાનના વેષ ઉપરથી તે ઓળખી શક્ત. કુંદક સંન્યાસી જ્યારે ગૌતમ સ્વામીની સાથે ભગવાન મહાવીરની પાસે ગયા હતા ત્યારે તેણે ભગવાનને વેષ તેમ જ અલંકારરહિત એટલે નગ્ન જોયા હતા. (ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૧). ત્રીજા બચાવનો જવાબ . . (૩) શ્રી હેમચંદ્રાચાર્ય મહા વિદ્વાન બુદ્ધિશાળી હતા. તેમણે - ભગવાન નગ્ન ન દેખાય એના સમર્થન માટે એક નવી વાત જ ઉપજાવી કાઢી. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના પહેલા ભાગમાં પહેલા તીર્થકર Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨ મૂળ જૈન ધર્મ અને શ્રી ઋષભદેવ ભગવાનના દેહનું વર્ણન કરતાં લખ્યું છે કે કુલિન પુરુષનું ચિન્હ-ગુહોન્દ્રિય અશ્વની પેઠે ગુહ્ય છુપાયેલી હોય તેથી તે નગ્ન અથવા અશિષ્ટ ન દેખાય ! ભારતક્ષેત્રના સર્વ પુરુષોને આકાર કુદરતી રીતે જ એક સરખે છે. તેમાં કોઈ પણ કુલિન પુરુષના લિંગને આકાર અશ્વ જેવો હોય તેવું ક્યાંય પણ કેઈએ પણ લખ્યું નથી કે જણાવ્યું નથી. આવું માનવું એ તો કુદરત વિરુદ્ધની માન્યતા થઈ. અને પુરુષને ઘોડાની સાથે સરખાવવાની વાત થઈ. એ તે સર્વ રીતે અયોગ્ય અને કોઈ પણ બુદ્ધિમાન પુરુષ ન માની શકે તેવી વાત છે. ચોથા બચાવને જવાબ (૪) જિનક૯પી શબ્દ જ ભગવાન મહાવીરના વખતમાં કયાં ય વપરાયેલો નથી. એક પણ અંગસૂત્રમાં જિનક૯પી શબ્દનું નામનિશાન નથી. તેમ નગ્નવ એ જિનકપીને જ આચાર નહિ પણ સમસ્ત સાધુવર્ગ માટેને આચાર છે તે વાત આચારાંગ સૂત્ર તેમ જ ક૯પસૂત્ર સાબિત કરે છે. સાધુના આચાર માટેના મૂળ સૂત્ર આચારાંગ સૂત્રમાં જિનકલ્પના જુદા આચાર માટેની વાત જ નથી. પણ સૂત્રે પુસ્તકારૂઢ થયા તે પહેલાં તો જિનકલ્પીની વાત વેતાંબરમાં રૂઢ થઈ ગઈ હતી અને તેથી ગુરુ શિષ્ય વચ્ચે તે બાબત સ્પષ્ટ કરવા માટેની પ્રશ્નોત્તરી ચાલી હોય તે સંભવિત જ છે. અને સૂત્રે પુસ્તકારૂઢ થતી વખતે તે પ્રશ્નોત્તરી ભગવતી સૂત્રમાં ઘુસી જાય તે સ્વાભાવિક છે. તત્વાર્થ સૂત્રની ટીકામાં નગ્નપરિસહ અર્થ કરતી વખતે સિદ્ધસેનગણિએ નો અર્થ ઉપજાવી જિનકલ્પને જઉં જ કરાવ્યું. જિનકલ્પના આચાર રહેણીકરણું જુદી જ કરાવી દીધી! કે જે વાત મૂળ સૂત્રમાં ક્યાં ય છે જ નહિ. Page #252 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૪ ૨૨૩ અને જિન ભદ્રગણિ ક્ષમા શ્રમણે તે વિશેષાવશ્યક ભાષ્યમાં જંબૂ સ્વામીના મેક્ષગમન પછી જિનકલ્પ વિચ્છેદ ગયાની જ ઘોષણા કરી દીધી. આ પ્રમાણે કેટલાય પૂર્વાચાર્યોએ મૂળ અચેલક આચાર ધર્મને છુપાવીને વધતા જતા શિથિલાચારને પુષ્ટ કરવા માટે અનેક નવી નવી વાત ઉપજાવી કાઢી કે જે એક રીતે કહીએ તે ઉત્સવ પ્રરૂપણું જ કહેવાય. જિનકલ્પ દશ પૂર્વથી વધુ જ્ઞાનવાળા જ ધારણ કરી શકે એવી વાત પણ મૂળમાં કયાંય નથી પણ પાછળથી પૂર્વાચાર્ય ઉપજાવી કાઢેલ છે. વિશેષ વિગત માટે “જિનક૫” નામનું આ પછીનું પ્રકરણ નં. ૧૪ જુઓ. પાંચમા બચાવને જવાબ (૫) સચેલતાની પુષ્ટિમાં છેલ્લો બચાવ એ છે કે નગ્નતા એ અશિષ્ટ દેખાય છે. અલબત્ત આ વાત શ્રાવકોની દૃષ્ટિથી છે. સંસાર છોડ્યા પછી સાધુને વ્યવહારિક શિષ્ટતા કે અશિષ્ટતા સામે સંબંધ નથી. છતાં જે લજજા સહન ન કરી શકે તેને માટે ભગવાને પણ એલ પટની છૂટ આપી છે, પં. મુનિશ્રી પાકુમારજી મહારાજે સમ્યગદર્શન પત્રમાં નગ્નતા અશિષ્ટ નથી પણ શિષ્ટ છે માટે જ ભગવાને અલક્તાનું નિરૂપણ કર્યું છે એમ કહે છે. છતાં તેમની સાંપ્રદાયિકતાએ જોર કરવાથી તેઓશ્રી લખે છે કે–જઘન્ય નવ પૂર્વ સુધીના જ્ઞાનવાળા અને ૨૦ વીશ વર્ષની દીક્ષા પર્યાયવાળાને માટે જ નખત્વ શિષ્ટ મનાયું છે. આ વાત કથા સત્રમાં છે તે તેઓ જણાવી શક્યા નથી. કારણ કે કોઈપણ સત્રમાં એ વાત છે જ નહિ. પણ તેમણે જ જણાયું છે કે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મૂળ જૈન ધર્મ અને સ્થાનાંગ સત્રમાં સાધુએ વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણ બતાવ્યા છે–(૧) લજજા જીતવાની અસમર્થતા, (૨) અંગ અદિની જુગુપ્સનીયતા અને (૩) પરિસહ સહન કરવાની અસમર્થતા. આમાં ત્રણ કારણ જ બતાવ્યા છે. બીજા બે કારણ એટલે(૪) નવ પૂર્વ સુધી ભણ્ય ન હોય અને (૫) વીશ વર્ષની દીક્ષા પર્યાય ન હોય તે પણ વસ્ત્ર ધારણ કરે એમ સ્થાનાંગ સૂત્રમાં ચોથા પાંચમા એમ બે વધારે કારણ દર્શાવ્યા નથી. એટલે મુનિશ્રીની પ્રરૂપણ તેમણે જ બતાવેલ સૂત્રસિદ્ધાંત વિરુદ્ધ જાય છે તે તેમને ધ્યાનમાં રહ્યું નથી. પરંતુ નગ્નત્વ એ ખરેખર અશિષ્ટ જ હોય તે ભગવાન તેની પ્રરૂપણું કરે જ નહિ મહાવીર ભગવાનના વખતમાં નગ્ન સાધુઓ હતા જ અને તેઓ ભિક્ષાર્થે પણ જતા જ.જે નગ્નત્વ તે વખતે અશિષ્ટ જ હોય તે સૂત્રમાં નગ્ન સાધુ માટેનું વિધાન જ ન હોય. ભગવતી સૂત્ર શતક ૧ ઉ. ૯ માં કાલાસ્યષિ પુત્ર અણગારને અધિકાર છે. તેમાં કાલાસ્યષિ પુત્ર અણગાર પણ નગ્ન રહે છે, ભિક્ષાને માટે બીજાને ઘેર જાય છે એમ કહેલું જ છે. એટલે ભગવાન મહાવીરના વખતમાં નગ્ન સાધુ નહતા એમ કોઈ કહી શકે તેમ નથી. અથવા કહે છે તે જુઠાણું જ ગણાય. મતલબ કે તે વખતે સચેલક કરતાં અચેલક સાધુ જ વિશેષ હશે. લગેટધારીનુ સચેલકપણું તે અપવાદરૂપ હતું. એટલે લગેટધારી તો જુજ જ હશે. તેથી તે વખતે સાધુનું નગ્નત્વ અશિષ્ટ ગણાતું નહિ જ હેય, તે પણ આપણે તે સંબંધી વિશેષ વિચાર કરીએ. શિષ્ટતાનું ધોરણ શિષ્ટતાનું રણ સંસારી માં એટલે ગૃહસ્થોમાં એક સરખું નથી હોતું. પણ કક્ષા પ્રમાણે જુદું જુદું હોય છે. હલકા વર્ગમાં જે આચાર શિષ્ટ ગણાય છે તે આચાર મધ્યમ વર્ગમાં શિષ્ટ ગણાતો નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ ૨૨૫ તેમ જ મધ્યમ વર્ગમાં શિષ્ટ ગણુત આચાર ઉચ્ચ વર્ગમાં તેટલો શિષ્ટ ગણાતો નથી. એ પ્રમાણે નગ્નતાની બાબતમાં પણ શિષ્ટતાનું ઘેરણ જુદું જુદું ગણું લેવું. વળી બીજી રીતે પણ શિષ્ટતાના ધોરણમાં ફેરફાર છે. નાના છોકરાં નાનાં હોય તે પણ તે અશિષ્ટ નથી ગણાતું. સહેજ મોટાં છોકરાં ઘરમાં નાગાં ફરતાં હોય તો પણ તે અશિષ્ટ નથી ગણતું છતાં બહાર જતી વખતે તેમને એકાદ કપડાની જરૂર લાગે છે. કપડાં વિના બહાર નાગાં જાય તો તે અસભ્ય લાગે છે. અને મોટા માણસો નગ્ન હોય તો તે અસભ્ય ગણાય છે. વળી ઘરમાં મોટા માણસ પણ લગેટ કે ધોતિયું કે ચડ્ડી પહેરીને ફરે તે તે બહુ અશિષ્ટ ગણાતું નથી. આમ સંસાર વ્યવહારમાં અનેક દૃષ્ટિથી શિષ્ટતા સભ્યતાને વિચાર કરવામાં આવે છે. એટલે એક સંસારી ગૃહસ્થ બીજા સંસારી ગૃહસ્થને કેવી રીતે અશિષ્ટ ગણે તે તેની દષ્ટિ ઉપર આધાર રાખે છે. ' વળી જમાના પ્રમાણે ગૃહસ્થમાં પણ શિષ્ટતાનું ધારણું ફરતું રહે છે. ગૃહસ્થની સાધુ પ્રત્યેની દૃષ્ટિ પરંતુ સાધુ તરફ ગૃહસ્થ જુએ ત્યારે ગૃહસ્થની દૃષ્ટિ જુદા પ્રકારની હોય છે. સાધુ એ ધર્મની મૂર્તિ છે. એટલે સાધુ પૂજ્ય છે. ગૃહસ્થ સાધુ તરફ પૂજ્યભાવથી જ જુએ છે. ગૃહસ્થમાં પણ તે વખતે સંસારભાવનાને બદલે ધર્મભાવના અને પૂજ્યભાવના જ વર્તતી હોય છે. એટલે સાધુ તરફ જોતી વખતે ગૃહસ્થ સાધુના મુખ તરફ જ દૃષ્ટિ ઠેરવીને જુએ છે. ૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ * મૂળ જેન ધર્મ અને ગૃહસ્થને ભાવ સાધુને સત્કાર સન્માન કરવાનું હોય છે તેમજ તેમની પાસેથી ધર્મ સાંભળવાની ઈચ્છા હોય છે. એટલે તે સાધુ મહાત્માના મુખ ઉપર જ દષ્ટિ રાખી રહેલ હોય છે. સામાન્ય રીતે તેની નજર સાધુના બીજા અંગોપાંગ ઉપર જતી નથી અથવા કરતી નથી. એક તે ગૃહસ્થ, સાધુના મુખ તરફ જ ધ્યાનથી જોઈ રહેલ હોય છે અને બીજુ ગૃહસ્થને સાધુ તરફ શુદ્ધ પૂજ્યભાવ હેય છે તેથી સાધુ નગ્ન હોય અને બેધ્યાનપણે પણ ગૃહસ્થની નજર સાધુના બીજા અંગ ઉપર પણ પડી જાય તો ય તેને સાધુનું શરીર અશિષ્ટ લાગતું નથી. પૂજ્યભાવ હોય ત્યાં અશિષ્ટતાને વિચાર પણ આવી શકે નહિ. આ વાત ગૃહસ્થ સ્ત્રી કે પુરુષ બંને માટે એક સરખી છે. વળી જ્યારે સામાન્ય રીતે સાધુ નગ્ન જ હેય એમ ગૃહસ્થ જાણતા જ હોય ત્યાર પછી તેમને સાધુની નગ્નતાના સંબંધમાં અશિષ્ટતા હોવાનો વિચાર પણ આવે નહિ. એ તો એમ જ સમજતો હોય છે કે નગ્નતા એ સાધુતાને એક વિશિષ્ટ ગુણ છે. સાધુનું સંપૂર્ણ અપરિગ્રહપણું જોઈને મનમાં એક ફક્ત પૂજ્યભાવ સિવાય કાંઈ હઈ શકતું નથી. ' આપણે સંસારી દષ્ટિથી જોવાનું કે વિચારવાનું મૂકી દઈએ તે જ આ વાત યથાર્થ રીતે સમજમાં આવી શકશે. દશ પ્રશ્નોમાંના પહેલા પાંચ પ્રશ્નોનો જવાબ ઉપરના લખાણમાં સંપૂર્ણ રીતે આવી જાય છે. છઠા પ્રશ્નનું સમાધાન છઠો પ્રશ્ન મુહપત્તિ સંબંધને છે. સ્થાનિકવાસીઓ રોવીસે કલાક મુહપત્તિ બાંધી રાખવાનો એકાંત આગ્રહ સેવે છે. અને તેમના તે આગ્રહને સત્ય ઠરાવવા માટે સ્થાનક્વાસી આચાર્ય તેમ જ અન્ય સાધુઓએ તીર્થકર ભગવાનના તેમ જ તીર્થંકરના વખતમાં થઈ ગયેલા મુનિ મહાત્માઓના ચિત્રો ચીતરાવીને તેમને મોઢે મુહપત્તિ બાંધીને તે ચિત્રો આચાર્યો અને સાધુઓએ તેમના પુસ્તકોમાં છપાવ્યા છે અને એ રીતે Page #256 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૪ ૨૨૭ તેમણે ઉસૂત્ર પ્રરૂપણ કરી છે તે બતાવવાને માટે જ આ છઠો પ્રશ્ન મૂકાયેલ છે. તીર્થકર ભગવાન મુહપત્તિ બાંધતા નહેતા તેમ હાથમાં પણ રાખતા નહોતા એમ જૈનેના સર્વ સંપ્રદાય માને છે. સ્થાનકવાસી પણ માને છે. ત્યારે તેઓએ તેમના સાધુઓની આ પ્રવૃત્તિને વાડી કાઢવી જોઇએ એ તેમનું કર્તવ્ય થઈ પડે છે. સ્થા. પં. મુનિશ્રી પાર્શ્વકુમારજી પણ સમ્યગદર્શન પત્રમાંના તેમના લેખમાં કબૂલ કરે છે કે તીર્થકર ભગવાન મુહપત્તિ કે રજોહરણ ધારણ કરતા નથી. વળી તેની પુષ્ટિમાં તેઓ જણાવે છે કે ભગવાન મહાવીર નગ્ન અને મુહપત્તિ રજોહરણ રહિત હતા માટે જ ગ્રામરક્ષકો તેમને ઓળખી નહિ શકવાથી તેઓ કોણ છે એમ પ્રશ્ન કરતા હતા. મુહપત્તિ રજોહરણુ ભગવાન પાસે હેત તો ગ્રામરક્ષક તેમને તુરત ઓળખી શકત અને તેથી તેને પ્રશ્ન કરવાની જરૂર રહેત નહિ. સાતમા પ્રશ્નનું સમાધાન શ્વેતાંબર મૂર્તિપૂજકોએ દિગંબર સામેના પોતાના એકાંત આગ્રહને અનુસરીને પોતાની વેતાંબર માન્યતાને પુષ્ટ કરવા કથા સાહિત્યમાંથી નગ્ન સાધુની વાતે સદંતર કાઢી નાખી છે અથવા તો મૂળ નગ્ન સાધુને શ્વેતાંબર બનાવી દીધેલ છે, અને જિનકલ્પીપણું તે વિચ્છેદ ગયાની વેતાંબરેએ મેટી ઘોષણા કરી હેવાથી જિનકલ્પી સાધુની કોઈ કથામાં વાત જ ન હેય તે સ્વાભાવિક છે. છતાં એટલું ય સદ્દભાગ્ય છે કે કાલાસ્યષિ પુત્ર અણુગારની વાત જેવી રડીખડી કથા તેમણે કાયમ રાખી છે. આઠમા અને નવમા પ્રશ્નનું સમાધાન આઠમા અને નવમા પ્રશ્નમાં ગૃહસ્થને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે તે સાધુ વેષ ન પહેરે ત્યાં સુધી તેમને વંદન ન કરાય તે પ્રમાણે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મૂળ જૈન ધમ અને શ્વેતાંબર કથાઓમાં અનેક ઠેકાણે આવે છે અને સ્થાનકવાસી તેના બચાવ કરતાં કહે છે કે ગૃહસ્થવેષમાં કેવી ઢાય ત્યારે વદન કરવાથી વ્યવહારમાં ખાટી માન્યતા પ્રસરે ! એ પણ એક લૂલે ખચાવ છે. ખરી વાત એ છે કે આ પણ શ્વેતાંબરાનુ એક ઉપજાવી કાઢેલું વિધાન છે. અને તેના મૂળ આશય શ્વેતાંબરત્વનું પ્રતિપાદન કરવાને છે. કેવળા પણ નગ્ન નથી રહેતા અને વસ્ત્ર પહેરે છે તે બતાવવા માટે અથવા સિદ્ધ કરવા માટે આ વિધાન તથા તે કથાઓ ઉપજાવી કાઢેલ છે. ઉત્તરાધ્યન ૨૩-૩૨મી ગાથા ટાંકીને મુનિશ્રી પાકુમારજી લિંગ ધારણ કરવાના ત્રણ કારણ બતાવે છે—(૧) લેાકવિશ્વાસ, (૨) સંયમ યાત્રાનિર્વાહ અને (૩) નાનાદિશ્રહણ. તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી કેવળીને ત્રીજું કારણ રહેતુ નથી. પણ પહેલા એ કારણથી લિંગ ધારણ કરવું જોઈએ એમ મુનિશ્રી પ્રતિપાદન કરે છે. પરંતુ સંયમ યાત્રાનુ` મૂળ જ કેવળ જ્ઞાન છે તે પ્રાપ્ત થયા પછી સંયમ યાત્રા રહે શી રીતે ? અને કેવળી માટે તેા તેમના કેવળ જ્ઞાનથી જ લેાક–વિશ્વાસ ઉત્પન્ન થાય છે. ઉપરના ત્રણ કારણે! સામાન્ય મુનિને લાગુ પડે છે પણ કેવળીને લાગુ પડતા હોય એમ દેખાતુ નથી. અને એ ગાથા પણ સામાન્ય સાધુ માટે ઉચ્ચારાઈ છે પણ કેવળી માટે ઉચ્ચારાઈ નથી. અને સાધુ મુતિ માટે સામાન્ય રીતે નગ્નત્વ જ ભગવાને પ્રરૂપેલું છે તે નગ્નત્વને જ સાધુનું લિંગ શા માટે ન ગણવું? ભરત મહારાજે કેવળી થતાં. નગ્નત્વ ધારણ કર્યું હતુ ભરત મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેનું વર્ણન કરતાં જબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સૂત્રકાર કહે છે કે Page #258 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રઢાય પ્ર. ૧૪ ૨૨૯ तए णं से भरहे केवली सयमेवा भरणालंकारं ओमुयइत सयमेव पंचमुट्ठियं लोयं करेइ करेइत्ता आयंसघराओ पडिणिकख मह. અ—ત્યારે તે ભરત દેવળીએ સ્વયમેવ (પોતાની મેળે ) આભરણુ ( વસ્ત્ર ) અલકાર ( ધરેણાં) કાઢી નાંખ્યા અને સ્વયમેવ ( પાતાની મેળે ) પંચમુષ્ટિ લાચ કર્યા, તે પછી તે અરિસા જીવનમાંથી બહાર નીકળી ગયા. અહીં આભરણુ અને અલકાર બે શબ્દ વાપરેલા છે. આભરણુમાં વસ્ત્ર અને અલંકાર બને અથ સમાઈ જાય પણ અલંકાર શબ્દ જુદા વાપરેલ હોવાથી આભરણના અર્થે વસ્ત્ર લઈ શકાય. એટલે કે કેમળી ભરત મહારાજ નગ્નત્વ ધારણ કરીને અરિસાજીવનમાંથી નીકળી ગયા. આ ઉપરથી પણ નગ્નત્વ એ મુનિનું લિંગ છે એમ સમજી શકાય છે અને ગૃહસ્થાવસ્થામાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં કેવળી તુરત જ વસ્ત્રાભૂષણ કાઢી નાખીને નગ્ન થઈ જાય એ જ નિયમ અથવા એ જ વ્યવહાર સાચા છે એમ સમજી શકાય છે. બાકી કેવળીને વસ્ત્રના પરિગ્રહ ન હોય છતાં આપણે તેને પરિગ્રહી બનાવવા તે મને તેા ધર્માનુસાર લાગતું નથી કે યેાગ્ય પણ લાગતું નથી, દશમા પ્રશ્નનું સમાધાન દેશમાં પ્રશ્નના જવાબ ઉપરના પ્રશ્નના જવાબમાં આવી જાય છે. અહિંસા અને સત્ય એ તા જૈન ધર્માંનાં પાયા રૂપ છે, તે જૈન ધર્મના સિદ્ધાંતને ગોપવવા કે સત્ય તરીકે જાહેર ન કરવા એ કાર્યાં ધર્મ વિરૂદ્ધનું જ ગણાય. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મૂળ જૈન ધર્મ અને નગ્નત્વને જિનકલ્પીનું નામ આપી તે (જિનકપી પણું) વિચછેદ ગયાની ઘેાષણ કરવી. એવી વાતે ઉપજાવી કાઢી સત્યને ગેપવવા કરતાં સૂત્રમાં સાધુના નગ્નત્વનું પ્રતિપાદન છે એ વાતને સીધી રીતે સ્પષ્ટ રીતે સ્વીકાર કરી, હાલના કાળમાં શરીરની નિર્બળતાને લઈને એ કડક આચાર પાળી શકાય તેમ નથી એમ બતાવીને વસ્ત્રની જરૂરીઆત અનિવાર્ય ગણવવામાં આવે તો જ તે સત્ય કહેવાય. તે જ તેમાં પ્રમાણિકપણું કહેવાય. અને સાચી વાત શ્રાવકે કબુલ કરવાના જ છે, સાચી વાત કરવાથી સાધુનું શ્રાવકેમાં માન જરાય ચટવાનું નથી પણ વધવાનું જ છે. તે પછી સત્યને સત્ય તરીકે જાહેર રીતે કબુલ કરવામાં શા માટે કોઈપણુ વધે હેઈ શકે? Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંદરમું જિનકલ્પ જિનકલ્પ કે જિનકલ્પી શબ્દ જ ભગવાન મહાવીરના વખતમાં કયાં ય વપરાયેલ નથી. એક પણ અંગસૂત્રમાં જિનક૯પી શબ્દનું નામનિશાન નથી. તેમ નગ્નત્વ એ જિનકલ્પીને જ આચાર નહિ પણ સમસ્ત સાધવર્ગ માટેને આચાર છે તે વાત આચારાંગ સૂત્ર તેમ જ કલ્પસૂત્ર સાબિત કરે છે. જ્યારે સચેલકત્વને આગ્રહ પ્રગટયે ત્યારે પણ અચેલકત્વને તદ્દન નાબુદ કરી શકાયું નહિ. તેથી સામાન્ય હલકી સંઘયણવાળા સાધુથી પાળી ન શકાય તેવા કડક આચારના નિયમ જિનકલ્પી માટેના છે એમ ઠરાવીને જિનકલ્પી આચાર જૂદો બનાવ્યો. જિનક૯૫ સંબંધી મતભેદની શરૂઆતની વિગત આગળ “પ્રાચીન કોણ” નામના પ્રકરણ નં. ૨ માં અપાઈ ગઈ છે. - આચારાંગ સૂત્રમાં જિનકલ્પની વાતજ નથી. સાધુના આચાર માટેના મૂળ સૂત્ર આચારાંગ સત્રમાં જિનકપીના જુદા આચાર માટેની વાત જ નથી. પણ સૂત્રે પુસ્તકારૂઢ થયા તે પહેલાં તે જિનકલ્પીની વાત કહેતાંબરોમાં રૂઢ થઈ ગઈ હતી અને તેથી ગુરુ શિષ્ય વચ્ચે તે બાબત સ્પષ્ટ કરવા માટેની પ્રશ્નોત્તરી ચાલી હોય તે સંભવિત જ છે. અને સૂવે પુસ્તકારૂઢ થતી વખતે તે પ્રશ્નોત્તરી ભગવતી સૂત્રમાં ઘુસી જાય તે સ્વાભાવિક છે. . જિનકપ પાછળથી ઠરાવાયે તત્વાર્થ સૂત્રની ટીકામાં નગ્નપરિસહ અર્થ કરતી વખતે સિદ્ધસેનગણિએ નો અર્થ ઉપજાવી જિનકલ્પને જુદું જ ઠરાવ્યું. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મૂળ જૈન ધર્મ અને જિનકલ્પના આચાર રહેણીકરણું જુદી જ ઠરાવી દીધી! કે જે વાત મૂળ મૂત્રમાં ક્યાંય છે જ નહિ. અને જિન ભદ્રગણિ ક્ષમાશ્રમણે તે વિશેષાવશ્યક ભાષ્યમાં જંબૂ સ્વામીના મોક્ષગમન પછી જિનક૯૫ વિકેદ ગયાની ઘોષણા કરી દીધી. આ પ્રમાણે કેટલાય પૂર્વચાર્યોએ મૂળ અચેલક આચાર ધર્મને છુપાવીને વધતા જતા શિથિલાચારને પુષ્ટ કરવા માટે અનેક નવી નવી વાત ઉપજાવી કાઢી કે જે એક રીતે કહીએ તે ઉત્સવ પ્રરૂપણું જ કહેવાય. જિનક૯૫ દશ પૂર્વથી વધુ જ્ઞાન વાળા જ ધારણ કરી શકે એવી વાત પણ મૂળમાં કયાંય નથી પણ પાછળથી પૂર્વાચાર્યે ઉપજાવી કાઢેલ છે. તેમજ અચેલક સાધુ જિનકલ્પી જ હોય એવું વિધાન પણ આચારાંગ સૂત્રમાં નથી. તથા અચેલકપણું પહેલા જ ઋષભ નારા સંઘયણવાળા જ પાળી શકે એ પણ કોઈ નિયમ નથી. આજે પણ અચેલકપણું પાળવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જિનકલ્પ ઉગ્રત૫ પ્રધાન છે જિનક૯પી માટે બનાવેલા નિયમે ઉગ્ર તપ પ્રધાન છે. અને તેથી તે નિયમે પહેલા સંઘયણવાળા સાધુથી જ પાળી શકાય એમ કહેવું તે કેટલેક અંશે વ્યાજબી ગણાય. પરંતુ અચલકત્વ અને તપ એ બે જુદી જુદી વસ્તુ છે. અચેલક સાધુએ પણ તપ કરવાને જ ને પરંતુ છે શરીરની શકિત પ્રમાણે કરવાને છે. પણ અચેલકત્વ ધારણ કર્યું માટે જિનકલ્પી માટે બનાવેલા નવા નિયમો અનુસારને ઉગ્ર તપ કરવાનું અચેલક સાધુ માટે ફરજીયાત નથી. એટલે અચેલકત્વ પહેલા સંધયણ વાળો જ ધારણ કરી શકે એવો નિયમ નથી. - પંચમ આરાના દુષ્ટ કાળના પ્રભાવે તાંબરે ઉપર અસર કરી અને તેમને સચેલકત્વ માટે આગ્રહી બનાવ્યા તો તેવી જ રીતે કાળ Page #262 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૫ ૨૩૩ પ્રભાવે દિગંબરે ઉપર પણ અસર તો કરી જ હતી. તેમણે અલકત્વને આગ્રહ તે રાખે પણ જ્યારે શ્વેતાંબરમાં જિનકલ્પ જ બની ગયે ત્યારે દિગંબરેએ પણ જિનકલ્પને આચાર જુદો બનાવી દીધું. દિગંબરેના જિનકપી માટેના નિયમ દિગબરોએ પણ જિનકલ્પી માટે નીચે પ્રમાણે કરાવ્યું છે – (૧) જિનકલ્પી તીર્થંકરના સમયમાં જ હોય છે. (૨) જન્મથી વીસ વર્ષ સુધી ભોગ ભેગવીને પછી ઓગણીસ વર્ષ સુધી મુનિ પર્યાયમાં રહીને ત્યારબાદ જિનક૯પી મુનિ થાય છે. (વીશ વર્ષ સુધી બેગ ભોગવવાનો નિયમ મહાવીર ભગવાન ગ્રહવાસમાં રહેલા તે ઉપરથી ઉપજાવી કાઢેલે લાગે છે. પરંતુ ઓગણીશ વર્ષ મુનિ પર્યાયની મુદ્દત શા માટે ઠરાવી છે તે સમજાતું નથી.) (૩) જિનકલ્પીને પહેલું સંઘયણ હોય છે. (૪) જિનકપીને નવ અથવા દશપૂર્વનું જ્ઞાન હોય છે. (૫) જિનપી તીર્થકર ભગવાનની જેમ વિહાર કરે છે. (અપત્તિબદ્ધ વિહારને ઉદ્દેશીને આ નિયમ હોય એમ લાગે છે. પરંતુ ઉચ્ચ કક્ષાના બધા ય નિગ્રંથ માટે અપ્રતિબદ્ધ વિહારને જ નિયમ છે.) વેતાંબોએ અલેકત્વને જ જિનકલ્પ કરાવેલ છે ત્યારે દિગંબરેએ અચલકત્વને અને જિનકલ્પને જુદા જુદા ગયા છે. એટલો ફેરફાર બાદ કરીએ તો જિનકલ્પી માટેના બાકીના નિયમ અને સંપ્રદાયના લગભગ એક સરખા છે. અચેલકત્વ એ સાધુ માટેને આચારાંગ સૂત્ર પ્રમાણે સામાન્ય નિયમ છે. તેમાં સંધયણની કોઈ શરત નથી. સાધુના આચારમાં જે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મૂળ જૈન ધર્મ અને ખાસ વિશેષ કડક અને ઉગ્ર આચાર હતું તે આ કાળમાં પાળી ન શકાય તે કારણે તેટલે આચાર જ પાડીને તેને જિનકલ્પનું નામ આપ્યું હોય એમ જણાય છે. મૂળ આચારના નિયમોમાં ફેરફાર કર્યા વિના ઉચ્ચતમ નિર્ચ થના ઉત્કૃષ્ટ આચારને તે પ્રમાણે કહીને જુદે પાડી તેને જુદું નામ આપવામાં કાંઈ ખોટું થતું નથી. પરંતુ અચેલક અને જિનકલ્પ એ બે જુદી બાબત હોવા છતાં તે બને એક ગણી કાઢવી એ ખોટું છે. એટલે એટલી વાત સૂત્ર વિરુદ્ધની ગણાય. જિનકલ્પથી સર્વજ્ઞતાને બાધ જિનકલ્પ ભગવાન મહાવીરે પ્રરૂપેલ છે એમ માનવાથી ભગવાનની સર્વજ્ઞતાને જ બાધા પહોંચે છે તે આ પ્રમાણે ભગવાને આચારાંગ સૂત્રમાં જિનકલ્પની કોઈ જ વાત કરી નથી. શિષ્યોને સાધુના આચાર સંબંધી વાત કરતી વખતે જિનકલ્પનું નામ આપીને કોઈ પણ વ્યાખ્યા કરી નથી, ત્યારે શિખાને બીજા વિષયની વાત કરતી વખતે ભગવાન શિષ્યોને જિનકલ્પનો ઉલ્લેખ કરે જ નહિ. કારણ કે ભગવાન તે જાણે છે કે તેમણે શિષ્યોને જિનક૯૫નું નામ સુદ્ધાં ભતાવ્યું નથી તો શિષ્યો જિનકટપનું નામ ભગવાનના મુખમાંથી સાંભળે તે પણ તેઓ જિનકલ્પ શું તે સમજી શકે જ નહિ. એટલે સર્વજ્ઞ ભગવાન એવી અસંબદ્ધ વાત કરે જ નહિ. ભગવાનને નામે આવી વાત કહેનારા ભગવાનને સર્વજ્ઞ માનતા નથી એ સાબિત થાય છે, સંપ્રદાયવાદીઓ ભગવાને જિનકલ્પની વ્યાખ્યા કરીને જિનકલ્પની પ્રરૂપણ કરી હતી એવું તો સાબિત કરતા જ નથી. પણ આડકતરી રીતે જિનકલ્પ સાબિત કરવાની કોશીશ કરે છે. ત્યારે જિનકલ્પને ભગવાનના નામે ચડાવવાની વાત કેમ માની શકાય ? WWW Page #264 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદ્દાયે પ્ર. ૧૫ ૨૩૫ અમુક આચારને જિનકપનું નામ અપાય તેમાં મને કશાય વાંધે નથી, પણ તે વાત ભગવાને જ કરી છે એમ પ્રતિપાદન કરવા સામે જ મારા વાંધે છે, કારણકે તેથી ભગવાનના સર્વજ્ઞપણાને જ ઇન્કાર થઈ જાય છે. આચારાંગ સૂત્રમાં જિનકલ્પના જુઠ્ઠા આચાર બતાવ્યા જ નથી. ભગવાનની એ ભૂલ સુધારવાને માટે ટીકાકારે ઘણા ઠેકાણે એવા ઉલ્લેખ કર્યો છે કે- આ તેા જિનકક્ષીને આચાર છે, જિનકલ્પીને ઉદ્દેશીને લખાયુ છે” અને આ વાત તે ટે તેમ છે.” ,, ; આ સૂત્ર જિનકપીને એટલે કે ભગવાન સજ્ઞ નહિ હોવાથી તેમને કયા આચાર જિનકલ્પના છે તે ખબર નહેાતી અને બધા આચારે સામાન્ય રીતે સર્વ સાધુ માટે લખી નાખ્યા. "" પણ આવી રીતે ભગવાનને અસર્વજ્ઞ હરાવી તેમની ભૂલ સુધારવાના ડાળ કરતાં ટીકાકારે આચારાંગ સૂત્રની કલમ ૫૫૬ માં, કલમ ૮૨૪માં અને ૮૪૧ માં સ્પષ્ટ રીતે અને એકસરખી રીતે ભિક્ષુભિક્ષુણીના આચારો છે તેને પણ જિનકલ્પીના આચાર હરાવી દીધા ! શું સાધ્વીએ જિનકલ્પી હોય એમ માને છે? ભગવાનને સર્વજ્ઞ નહિ માનનારા અને મતાગ્રહને ચુસ્તપણે વળગી રહેનારા જ આવી અસ બધ્ધ વાતે ને સત્ય તરીકે સ્વીકારે. પહેલા ત્રેવીશ તીર્થંકરાના વખતમાં જિનકલ્પ નહોતા એમ તે સંપ્રદાયવાદી સ્વીકારે જ છે. મે આ લેખમાં બતાવ્યું છે તેમ ચેવીશમા મહાવીર સ્વામીના વખતમાં પણ જિનક-પીપણું હતું નહિ. શ્રી આચારાંગ સૂત્રમાંતેનું નામનિશાન પણ નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મૂળ જૈન ધર્મ અને બધા જિન-તીર્થકરેને ધર્મ એકસરખે જ હોય છે એટલે બધાય-ચાવીશય તીર્થકરેના વખતમાં જિન કલ્પ આદિ કઈ પણ કપનું નામનિશાન હતું નહિ. એ બધા કપની કલ્પના પાંચમા આરાના શિથિલાચારમાંથી ઉત્પન્ન થઈ છે. પરંતુ તેને અર્થ એમ નથી કે જિનક૫માં વર્ણવેલું ઉત્કૃષ્ટ ચારિત્ર-તપ નહતું. પહેલાના સાધુઓમાં તે વિશેષ ઉત્કૃષ્ટ ચારિત્ર-ત૫ હતું. પણ ચારિત્ર-તપના તે વખતે જુદા જુદા વિભાગ નહેતા એમ જ સમજવાનું છે. પાંચમા આરામાં જે ઉત્કૃષ્ટ તપ થઈ શકે તેમ નથી અને જે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી શકાય તેમ નથી તેને જુદું પાડીને તેને જિનક૯૫ નામ આપ્યું એમ જ સમજવાનું છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાળખું દિગંબરની ઉત્પત્તિ શ્વેતાંબરાએ લખેલી અતિશયાક્તિ ભરેલી વાત જૈન ધર્મ એક જ છે અને તે અનાદિ છે. એક જ ધર્માંના એ ફાંટા પડ્યા તે અપેક્ષાએ શ્વેતાંબર અને દિગ ંબરની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય. શ્વેતાંબરીએ દિગંબરોની ઉત્પત્તિ કેમ થઈ તેની કથા વે. શાસ્ત્રમાં કહેલી છે. તેમ જ શિખરાએ શ્વેતાંબરાની ઉત્પત્તિ કેમ થઈ તેની કથા તેમના ગ્રંથેામાં આપેલી છે તે અન્તની કથાઓમાં કેટલું સત્ય છે, કેટલી વાસ્તવિકતા છે તે સમજવા માટેના આ પ્રયત્ન છે. પહેલાં શ્વેતાંબરાએ આપેલી ઢિંગ ખરેની ઉત્પત્તિ સબંધીની કથા જોઈશું અને તેની સમીક્ષા કરીશું. અને પછીના પ્રકરણમાં હિંગ ખરાએ લખેલી કથાઓ અને તેની સમીક્ષા આપીશું. મતભેદની શરૂઆત જૈનધમ ના સાધુઓમાં પહેલા મતભેદ છેલ્લા કેવળી શ્રી જંબૂસ્વામીના નિર્વાણ પછી તુરત જ ઉત્પન્ન થયેા હતેા. પરંતુ તે થાડા વખતમાં એટલે ધણું કરીને ભદ્રખાહુ સ્વામીના વખતમાં તે મતભેદ શમી ગયેા હતેા અને બન્ને પક્ષે જિનકલ્પ અને સ્થવિર કલ્પના ભેદને સ્વીકાર કર્યાં હતા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - = મૂળ જેન ધર્મ અને પરંતુ તે પછી આર્ય મહાનિરિએ જિનકલ્પના જેવો આચાર પાળવાનું ફરીથી શરૂ કરવાથી વળી પાછા મતભેદ શરૂ થયો હતો. આર્ય મહાગિરિના શિષ્ય જિનકલ્પ ચાલુ છે એમ માનવા લાગ્યા ત્યારે નરમ દળના સાધુઓ જિનકલ્પ વિચ્છેદ ગયાની વાતને વળગી રહ્યા. એ મતભેદ પણ બહુ લાંબો ચાલ્યો નહોતો કારણ કે વિષમ કાળના કારણે દિવસે દિવસે શરીર સંસ્થાન હીન હીન થતું જવાથી જિનકલ્પના હિમાયતીઓને નવા સાધુઓમાંથી જરા પણ ઉત્તેજન મળ્યું નહોતું તેથી તે મતભેદ બીજીવાર પણ શાંત થઈ ગયો. છતાં આ મતભેદનું ઝેર તો સાધુઓમાં રેડાઈ ગયું હતું તે નાબૂદ થયું નહોતું. અને આરક્ષિત સૂરિએ જ્યારે તેમના પિતાને વસ્ત્રધારી રહેવા દઈને મુનિ દીક્ષા આપી ત્યારે ગરમ દળના સાધુઓમાં ફરીથી ઉગ્ર મતભેદ શરૂ થયો એમ દેખાય છે. કારણ કે આર્યરક્ષિત સૂરિના સ્વર્ગગમન પછી ફકત (દિગંબર મત પ્રમાણે) નવ વર્ષ પછી અને (વેતાંબર મત પ્રમાણે) બાર વર્ષ પછી દિગબર અને શ્વેતાંબરના નામથી બને સંપ્રદાયે છૂટા પડ્યા. છૂટા પડવાનું તાત્કાલિક કારણ બે પક્ષ છૂટા પડવાનું તાત્કાલિક કારણ એ છે કે મથુરાની પાસેના “રહવીર ” નામના ગામમાં આયકૃષ્ણના શિષ્ય શિવભૂતિએ જિનકલ્પની ચર્ચા ઉભી કરી અને પોતે જિનકલ્પી બનીને લાંબા કાળથી શાંત થયેલ મતભેદને નવપલ્લવિત કર્યો. મથુરામાં કંકાલી ટીલામાંથી જેન વેતાંબર પરંપરાના આચાર્ય આર્ય કહની એક અર્ધ નગ્ન મૂર્તિ નીકળી છે. તે પ્રાયઃ વિક્રમની બીજી સદીની શરૂઆતમાં નિમિત થઈ હતી. મથુરાની આસપાસ તથા તેને પશ્ચિમ પ્રદેશમાં ઘણું પૂર્વકાળથી “કૃષ્ણ ગચ્છ” અથવા કૃષ્ણર્ષિગચ્છ” નામથી પ્રસિદ્ધ લેતાંબર આમ્નાયને એક પ્રાચીન ગચ્છ પ્રચલિત થયું હતું. અને તે વિક્રમની પંદરમી સદી સુધી ચાલતો હતો. Page #268 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૬ ૨૩૯ == = કાળસામ્યને વિચાર કરતાં સમજાય છે કે ઉક્ત મૂતિવાળા તથા ગચ્છના આદિ પુરુષ એ જ આર્ય કૃણ હતા કે જેના શિષ્ય શિવભૂતિએ જિનકલ્પને સ્વીકાર કર્યો હતો. દિગંબર આચાર્યોએ નિયમપૂર્વક શૌરસેની ભાષાને સૌથી અધિક આદર કર્યો છે તે શૌરસેની ભાષા મથુરા અને તેની આસપાસના પ્રદેશમાં પ્રાચીન કાળથી ચાલુ હતી. તેથી એમ સમજાય છે કે દિગંબર શાખાનું મૂળ ઉદ્દભવ સ્થાન શુરસેન દેશ હતો કે જેની રાજધાની મથુરા હતી. શિવભૂતિને વૃતાંત છે. આવશ્યક મૂળ ભાષ્ય અને ચૂર્ણમાં આપેલ છે તે વૃતાંત જેમને તેમ ઈતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણ વિજ્યજી મહારાજે શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા જાણી શકાય તેટલા માટે પ્રસિદ્ધ કરેલ છે. તે વૃતાંતને અનુવાદ હું અહીં આપું છું. શિવભૂતિનું વૃતાંત ભગવાન મહાવીર સિદ્ધ થયાને ૬૦ વર્ષ વ્યતીત થયા ત્યારે રવીરપુરમાં બેટિક (દિગંબર)નું દર્શન ઉત્પન્ન થયું. રથવીરપુર નગર હતું. ત્યાં દીપક નામનું ઉધાન હતું. આર્ય કૃષ્ણ નામના આચાર્ય ત્યાં પધાર્યા. ત્યાં સહસ્ત્રમલ શિવભૂતિ નામના એક આદમી રહેતા હતા. એક સમયે તેમની સ્ત્રીએ તેની સાસુને ફરિયાદ કરતાં કહ્યું –એ હંમેશાં અરધી રાત્રે ઘેર આવે ત્યાં સુધી હું ભૂખી જાગતી બેસી રહું છું. સાસુએ કહ્યું–આજે બારણું બંધ કરીને સુઈ જજે. હું જાગીશ. તે સુઈ ગઈ. મધરાતના સમયે તેણે બારણું ખખડાવ્યાં. ત્યારે માતાએ ફિટકાર આપતાં કહ્યું–અત્યારે જ્યાં બારણું ખુલ્લાં દેખાય ત્યાં ચાલ્યા જા. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મૂળ જૈન ધર્મ અને - તે ચાલ્યો ગયો અને તપાસ કરતાં તેણે સાધુઓને ઉપાશ્રય ખુલ્લ જે. અંદર જઈ સાધુઓને વંદન કરતાં તેણે કહ્યું અને પ્રત્રજ્યા આપે. પરંતુ સાધુઓએ તેની પ્રાર્થના સ્વીકારી નહિ. ત્યારે તેણે પોતે પિતાની મેળે લોચ કરી નાખ્યું. ત્યાર પછી તેને સાધુને વેષ આપો અને સાધુઓ તેની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. કાળાંતરે સાધુ ફરીથી ત્યાં આવ્યા. રાજાએ શિવભૂતિને એક બહુમૂલ્ય કંબલ આપ્યું. આચાર્યે કહ્યું—સાધુઓને તેની શી જરૂર છે? તે એ કેમ લીધું? એમ કહીને તેને પૂછ્યા વિના જ કંબલને ફાડીને તેની નિષધાઓ (નિશીથિઓ) કરી નાખી. તેથી શિવભૂતિ બહુ જ નારાજ થયે, એક દિવસ જિનકલ્પિક સાધુઓનું વર્ણન ચાલી રહ્યું હતું કે જિનકલ્પિક બે પ્રકારના હોય છે–પાણિપાત્ર અને પાત્ર ધારી. (ધ–અહીં જિનક૯પી બે પ્રકારના કહ્યા–(૧) પાણી પાત્રી એટલે હાથમાં ભોજન લેનારા (૨) પાત્રધારી : એટલે બેજન માટે પાત્ર રાખનારા. પરંતુ અહીં જનકલ્પી વસૂધારી હોય એમ કહ્યું નથી. એટલે જિનકપીને વસ્ત્રધારી કહેનારા કેવા જૂઠા છે તે સમજી શકાશે, –ન. ગિ. શેઠ) ત્યારે શિવભૂતિએ પૂછયું–આજકાલ આટલી બધી ઉપાધિ કેમ રાખવામાં આવે છે? જિનકલ્પ કેમ આચરવામાં નથી આવતો? આચાર્ય—આ સમયે તે વિચ્છેદ ગયો છે તેથી તે આચરવામાં આવતો નથી. Page #270 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૬ ૨૪૧ શિવભૂતિ–વિચ્છેદ કેમ જાય? હું આચરું છું. પરલોકાથીએ તે એમ જ કરવું જોઈએ. ઉપધિ, પરિગ્રહ શા માટે જોઈએ? પરિગ્રહમાં કષાય, મૂચ્છ, ભય આદિ ઘણું દેષ છે. શાસ્ત્રમાં પણ અપરિગ્રહત્વ જ કહેલ છે. જિનેશ્વર ભગવાન પણ અલક જ હતા. માટે અચેલકતા જ સારી છે. ગુર–તો તે શરીરને પણ ત્યાગ કરી દેવું જોઈએ કારણ કે કોઈને શરીર પર કપાય મૂચ્છ આદિ થઈ જાય છે. શાસ્ત્રમાં અપરિગ્રહવા કહ્યું છે પણ તેનું તાત્પર્ય એટલું જ છે કે સાધુએ ધર્મોપકરણ ઉપર પણ મૂચ્છ કરવી નહિ જોઈએ. જિન પણ એકાંત અચેલક નહોતા શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ જિનેશ્વર એક દેવદૂષ્યની સાથે દીક્ષિત થયા હતા. (નોંધ-મૂછ વિના ઉપકરણે રાખી શકાય એવો મૃચ્છને બે અર્થ તેમજ જિન અચલક નહતા એ ખેટે અર્થ કરવામાં સાધુઓ તે વખતે કેટલા બધા કુશળ થઈ ગયા હતા તે આ હકીક્ત બતાવી આપે છે. આ રીતે જ મૂછ નહિ હેવાનો ઢોંગ કરીને અને પોતાની નિર્બળતા છુપાવીને ઉપકરણો વધારતા ગયા અને શિથિલાચાર પિષતા ગયા-ન. ગિ. શેઠ) આ પ્રમાણે સ્થવિરોએ શિવભૂતિને સમજાવ્યા પણ કર્મોદયને વશ થઈને તેઓ વસ્ત્રો છોડીને ચાલ્યા ગયા. ઉત્તરા નામની તેમની એક બહેન હતી તેણી ઉદ્યાનમાં રહેલા શિવભૂતિને વંદના કરવા ગઈ અને તેને જોઈને તેણીએ પણ વચ્ચે ત્યાગી દીધા. તેણે ભિક્ષથે ગામમાં ગઈ. તેને જોઈને એક ગણિકાએ વિચાર્યું કે આને લઈને લોકો અમારાથી વિરક્ત થઈ જાશે તેથી તે વેશ્યાએ ઉત્તરાના ઉત્તર પ્રદેશ પર એક વસ્ત્ર બાંધી દીધું. ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મૂળ જેને ધર્મ અને જો કે તેની ઈચ્છા વસ્ત્ર રાખવાની નહોતી પણ શિવભૂતિએ કહ્યું–રહેવા દે. આ તને દેવતાએ આપ્યું છે. શિવભૂતિએ કડકુંડ અને વીર નામના બે શિષ્ય કર્યા. અને ત્યાંથી પરંપરા ચાલી. ભાષ્યનો પાઠ “કેડિનકોર વીરા” છે. ચૂકારે “કોડિન્ન” “કોટવરા” એમ પદચ્છેદ કર્યો છે. અને શિવભૂતિના શિષ્ય લખ્યા છે. પરંતુ અમારા વિચારથી કોડિનકોરૂ એ કુંડમુંડનું અપભ્રંશ છે અને વીર” એ વીરનંદી, વીરસેન કે તેને મળતા નામવાળા આચાર્યનું નામ છે. ભાષ્યમાં તેને શિવભૂતિના શિષ્ય લખ્યા નથી પણ પરંપરાસ્પર્શક ” લખેલ છે. એથી સ્પષ્ટ છે કે શિવભૂતિના દીક્ષા શિષ્ય નહિ પણ પરંપરા શિષ્ય હતા. ખૂબ પ્રસિદ્ધ થવાથી અથવા દિગંબર શાખામાં મહત્વપૂર્ણ કાર્યકર હોવાથી ભવિષ્યકારે શિવભૂતિની પછી તેને નામેલ્લેખ કર્યો છે. બેટિક શિવભૂતિઓ તથા ઉત્તરાએ પિતાની તર્કબુદ્ધિથી રથવીરપુરમાં આ મિથ્યાદર્શન ઉત્પન્ન કર્યું. - બેટિક શિવભૂતિથી બેડિલિંગની ઉત્પત્તિ થઈ અને કેડિન કોરવીર પરંપરા સ્પર્શક ઉત્પન્ન થઈ. - આ પ્રમાણે વેતાંબર ગ્રંથમાં દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ સંબંધમાં મૌલિક વૃતાંત છે. પછીના ગ્રંથકારેએ જે કંઈ પણ આ વિષયમાં લખ્યું છે તે સર્વ આ વૃતાંતના આધાર પર લખ્યું છે. શિવભૂતિના પિતાને વૃત્તાંત પંચક૯૫ ચૂર્ણમાં શિવભૂતિનું નામ “ચંડકણું” એમ બતાવ્યું છે અને ત્યાં તેના પિતાના સંબંધમાં પણ થોડે વૃત્તાંત લખેલ છે તે વાંચકોના અવલોકનાથે અહીં લખેલો છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ હાલને સંપ્રદાય પ્ર. ૧૬ ૨૪૩ - રાજાના એક અંગરક્ષક હતા. તે સાધુઓની પાસે ધર્મ સાંભળીને શ્રાવક થઈ ગયા. એની એ જ આજીવિકા હતી તેથી તે તેની તલવાર લોખંડને બદલે કાખની રાખતો હતો. તેના મિત્રે રાજાને કહી દીધું કે એ તો લાકડાની તલવાર રાખે છે. રાજાએ તેની તલવાર બતાવવા કહ્યું. શ્રાવકે સમ્યગ્દષ્ટિ દેવતાનું સમરણ કરીને તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી તે લોઢાની તલવાર નીકળી. રાજાએ પેલા ચાડી ખાનાર પુરુષ તરફ જોયું તો તે ખસિયાણે પડી ગયો. ત્યારે શ્રાવકે રાજાના ચરણોમાં નમન કરીને સત્ય વાત કહી દીધી. તેને ચંડકર્ણ નામને પુત્ર હ. તેણે દીક્ષા લઈને બેટિકોની ઉત્પત્તિ કરી. આ પ્રમાણે વેતાંબર પ્રાચીન સાહિત્યમાં શિવભૂતિના પિતાને વૃત્તાંત છે. શિવભૂતિના વૃત્તાંત ઉપર શ્રી કલ્યાણવિજયજીની સમીક્ષા શ્વેતાંબરાચાર્યોએ લખેલ શિવભૂતિનું વૃત્તાંત અક્ષરશ: સત્ય હેવાનો ભલે આપણે દાવો ન કરીએ પરંતુ તેના પિતા અગરક્ષક હતા, તેની સહસ્ત્રમલ તથા ચંડકર્ણ જેવી ઉપાધિઓ તથા દીક્ષા લીધા પછી રાજાની તરફથી અમૂલ્ય કેબલની ભેટ ઇત્યાદિ એવી વાત છે કે શિવભૂતિ રાજ કર્મચારી દેવાની અને કુટુંબના અપમાનથી ઘર છોડી ચાલી નીકળવાની વાત માનવામાં સંદેહ રહેતો નથી. અને એવા રાજા માન્ય મનુષ્યને રાજા તરફથી મળેલી ભેટ સંબંધમાં ગુરુનો ઉપાલંભ તથા એ ચીજને નાશ કરી દે એ પણ અવશ્ય અપમાનજનક ઘટના છે. આ ઘટનાથી ઉત્તેજિત થઈને શિવભૂતિ ગુરુની વિરુદ્ધ થાય અને તે પણ વસ્ત્રના સંબંધમાં જ વિરુદ્ધ થાય તે પણ સ્વાભાવિક છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મૂળ જૈન ધર્મ અને શિવભૂતિએ આર્ય કૃષ્ણની સાથે ઉપધિ ન રાખવાના સંબંધમાં જે દલીલ કરી છે તેને સાર એટલો જ છે કે ઉપધિ કષાય, મૂચ્છ અને ભય ઇત્યાદિનું કારણ છે. તેણે એમ નથી કહ્યું કે ઉપાધિ રાખવાથી મુકિત નથી મળતી. એથી ઊલટું આર્યા ઉત્તરાને વસ્ત્ર રાખવાની સંમતિ દીધી કારણ કે સાધુ અચેલક થાય તેમાં શાસનો આધાર છે પણ સ્ત્રીને એમ કરવામાં કલ્પાધ્યયનની સ્પષ્ટ નિષેધાજ્ઞા છે. શિવભૂતિ એ જાણતા ન હોય એ સંભવિત નથી. તેથી તેમણે ઉત્તરાને અલક ન થવાની આજ્ઞા કરી. આ વિષયમાં ગણિકા દ્વારા તેને વસ્ત્ર આપવાની જે વાત કરવામાં આવી છે તે સંભવ છે કે તે માત્ર શ્રેષનું જ પરિણામ હતું. શિવભૂતિઓ વચ્ચપાત્ર નહિ રાખવાને ઉત્કૃષ્ટ જિનકલ્પ સ્વીકાર્યો હતો તો પણ આગળ જતાં તેને અનુભવ થયો કે આ રીતને ઉત્કૃષ્ટ માર્ગ લાંબો સમય ચાલો કઠિન છે. તેથી તેમણે સાધુઓના આપવાદિક લિંગને પણ સ્વીકાર કર્યો. આ વાત વાંચકે અમારી કોરી કલ્પના સમજવી નહિ. કારણ કે દિગંબર સંપ્રદાયના પ્રાચીન ગ્રંથોમાંથી જ આ વાત પ્રમાણિત થાય છે. ભગવતી આરાધનાના ઉલ્લેખે દિગંબર સંપ્રદાયના ધુરંધર આચાર્ય આર્ય શિવકેટિ પોતે હસ્ત હતા, તેઓ તેમના “ભગવતી આરાધના ગ્રંથમાં લખે છે કે “ જેઓ ત્યકિ લિંગમાં રહેવાવાળા છે તેને માટે તે એ લિંગ છે જ પણ આપવાદિક લિંગવાળાએ પણ સંથારે. Page #274 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૬ ૨૪૫ લેતી વખતે ઔત્સર્ગિક લિંગ (નગ્નતા) ધારણ કરવું શ્રેષ્ઠ છે.” (ગાથા ૭૭ ). જેને વિહારચર્યામાં માનસિક, વાચિક તથા કાયિક દોષ નિશ્ચિત રૂપથી લાગ્યા હોય તે પણ સંથારાના સમયે આસકિ લિંગ ધારણ કરે.” જે સ્થાને યોગ્ય ન હય, સસ્તારક લેવાવાળા મહદ્ધિક કે લજજાશીલ હેય, મલેચ્છ લોકોની વસ્તી લય, સ્વજન ત્યાં વિદ્યમાન હોય તે આપવાદિક લિંગ પણ રહી શકે છે. - “સ્ત્રી પરિમિત ઉપધિ રાખતી હેય તેને માટે આગમમાં ઔસર્ગિક તથા આપવાદિક લિંગ કહ્યા છે તે સંથારા વખતે રાખે.” (ગાથા ૮૧) શ્રી શિવકટિ આચાર્યો સકિ લિંગમાં (૧) અચલતા, (૨) કેશલોચ, (૩) કાર્યોત્સર્ગ અને (૪) પ્રતિલેખન–એ ચારને સર્ગિક લિંગ કહેલ છે. (ગાથા ૮૦) આપવાદિક લિંગમાં શેની છૂટ છે તેને શ્રી શિવકેટિ આચાર્યો ખુલાસે કર્યો નથી તથાપિ મહર્દિક અને લજજાશીળને આપવાદિક લિંગની છૂટ આપવાથી એ વાત સ્વયં સિદ્ધ થઈ જાય છે કે આ આપવાદિક લિંગમાં વસ્ત્રની છૂટ અવશ્ય હતી. દર્શન પાહુડને ઉલ્લેખ શ્રી કુંદકુંદાચાર્યના દન પાહુડ (પ્રાભૂત)ની ૨૪મી ગાથામાં પણ આપવાદિક લિંગમાં વસ્ત્રાદિ રાખવાને સ્વીકાર કર્યો છે. તેની ટીકામાં મૃતસાગર સૂરિએ વાત કહી છે— (૧) પાછળના સમયમાં દિગંબર ભટ્ટારકોમાં વસ્ત્ર પહેરવાની પ્રવૃત્તિ ચાલી તેને આરંભ માંડવગઢમાં ભટ્ટારક વસંતકીતિથી થયે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મૂળ જૈન ધર્મ અને (૨) રાજદિ વર્ગના મનુષ્ય વૈરાગ્યશાળ હય, જે લિંગશુદ્ધિ રહિત , જેની પુરુષેન્દ્રિય વિકૃત હોય અથવા જે લજજાશીલ હોય અથવા ઠંડી આદિ સહન કરવામાં જે અસમર્થ હેય તે અપવાદ લિગ રૂ૫ ચટાઈ, વસ્ત્ર આદિથી લજજા અને શીત દૂર કરી શકે છે. ઉપર પ્રમાણે સ્ત્રીને પરિત ઉપાધિ ઉપરાંત સર્ગિક અથવા આપવાદિક લિગ રાખવાની આજ્ઞા આપવાથી એ સિદ્ધ થાય છે કે પહેલાં દિગંબર સંપ્રદાયવાળા ધાર્મિક યોગ્યતાના નાતે સ્ત્રી કે પુરુષમાં કઈપણ અંતર માનતા નહતા. સીને સર્વથા નગ્ન રહેવાને નિષેધ હતે તો પણ તેમની આત્મોન્નતિની યોગ્યતા પુરુષથી હીન માની નહતી, પાછળના આચાર્યોએ માન્યતા ફેરવી પાછળના દિગંબર આચાર્યોએ સ્ત્રીઓની પાંચમા ગુણસ્થાનકથી આગળ વધવાની યોગ્યતા માની નથી, ભલે પછી તે માસમાસના ઉપવાસ કરવાવાળી તથા ચારિત્ર પાળવાવાળી સાધ્વી પણ કેમ ન હોય. પાછળના દિગંબર ગ્રંથકારોના મતથી સ્ત્રી એટલી જ આત્મોન્નતિ કરી શકે કે જેટલી એક દેશવિરતિ ગૃહસ્થ શ્રાવક કરી શકે છે. પરંતુ અમે સમજીએ છીએ તે પ્રમાણે ભગવતી આરાધના ગ્રંથના કર્તા આચાર્ય શિવકોટિ, આર્યા અને સાધુની યોગ્યતામાં કંઈ અંતર-ફરક સમજતા નહોતા. એ જ કારણ છે કે તેમણે આર્યાઓના મરણને બાળપડિત મરણ ન માનતાં “પંડિત મરણ” માનેલ છે. પ્રાચીન દિગંબરાચાર્યોના ગ્રંથમાં ઉપધિના ઉલ્લેખો પ્રાચીન દિગંબરાચાર્યે કૃત ગ્રંથોમાં શ્રમણ અને આર્થીઓની ઉપધિમાં કયા કયા ઉપકરણ રહેતા હતા તેને નિર્ણય લેવામાં આવતું Page #276 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૬ २४७ નથી તો પણ ઉક્ત આપવાદિક લિગના વિધાનથી તથા ઉક્ત ગ્રંથના છેડા અન્ય ઉદલેથી એ નિશ્ચિત છે કે તેઓ વસ્ત્ર તથા પાત્ર અવશ્ય રાખતા હતા. પણ એ પ્રવૃત્તિને તેઓ ઉત્સર્ગ માર્ગ ન કહેતાં અપવાદ માર્ગ કહેતા હતા. વાંચકોના વિનદાથે દિગંબર સંપ્રદાયમાં પણ સાધુઓને માટે પાત્ર રાખવાનું અનિવાર્ય કરે છે એવા ઉલ્લેખ અહીં ઉદ્ભૂત કરીએ છીએ. શિવકેટિ આચાર્ય ભગવતી આરાધના ગ્રંથમાં સાધુઓએ કરવાના કાયિક વિનયનું વર્ણન કરતાં કહે છે કે “આસન દેવું, ઉપકરણ દેવું, ઉચિત શરીરનો સ્પર્શ કરવો (વિશ્રામને માટે પગચંપી વગેરે કરવું ), સમયોચિત કાર્ય કરવું, ભેજન લાવવું, સંથારો કરે, ઉપકરણની પ્રતિલેખના કરવી ઇત્યાદિ શરીરથી સાધુ વર્ગને ઉપકાર કરે તે કાયિક વિનય છે.” (ગાથા ૧૧૮ થી ૧૨૨). ભગવતી આરાધનાની ગાથા ૩૦૫-૩૦૬ માં સ્પષ્ટ રીતે આહાર ઔષધિ દ્વારા સાધુ અન્ય સાધુની વૈયાવૃત્ય કરે એવું વિધાન કરતાં કહ્યું છે કે– “ નિવાસ સ્થાન, આસન, ઉપધિ તથા ઔપગ્રહિક ઉપકરણની પ્રતિલેખના કરવી, આહાર, ઔષધ, વાચના દેવી, મળમૂત્ર આદિને બહાર પરઠવા, શરીર મર્દન કરવું વગેરેને વૈયાય કહે છે.” એ જ ગાથા થોડા પરિવર્તન સાથે કુંદકુંદાચાર્યના મૂળાચાર ગ્રંથમાં પંચાચાર અધિકારમાં પણ આવેલી છે. ભગવતી આરાધનાની ગાથા ૬૬૨ થી ૬૬૫ માં લેખના કરવાવાળા સાધુની સેવા સંબંધી વ્યવસ્થા બતાવતાં શિવકેટિ આચાર્ય કહે છે કે WWW Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મૂળ જૈન ધર્મ અને લબ્ધિવાન અને સરળ પ્રકૃતિના ચાર મુનિ તેને માટે ગ્ય નિર્દોષ આહાર લાવે તથા ચાર મુનિ નિર્દોષ પાછું લેવા, ચાર મુનિ ક્ષેપકને માટે પ્રસ્તુત કરેલા આહાર પાણીના દ્રવ્યોની સાવધાનીથી રક્ષા કરે અને ચાર મુનિ વૈયાવૃત્ય કરી ક્ષેપકના મળમૂવ આદિને બહાર જઇને પરઠવી આવી અને સમય પર ઉપધિ, શા સંસ્તર આદિની પ્રતિલેખન કરે.”-(ગાથા ૬૨-૬૬૫) એ જ ગ્રંથની ગાથા ૬૬૮ માં કહે છે કે તેલ અને કસેલા દ્રવ્યથી ક્ષેપકને વારંવાર કોગળા કરાવવા જોઈએ કે જેથી તેની જીભ તથા કાન બળવાન અને મુખ તેજસ્વી થાય.” વળી ગાથા ૬૬૮-૬૬૮માં ગ્રંથકાર કહે છે કે– ક્ષપકની ઈચ્છા હોય તો તેની સમાધિને માટે સર્વ પ્રકારના આહાર લાવીને તેને ખવડાવવા જોઈએ અને પછી એક એક કામ કરતા જઈને પહેલાના આહાર પર લાવે અને ક્રમે ક્રમે ભેજનનો ત્યાગ કરાવીને તેને ફક્ત પણું ઉપર લાવે જોઈએ.” મૂળાચારના સમાધિકારની ૧૭૪મી ગાથાની વ્યાખ્યા કરતાં વસુનંદી શ્રમણચાર્ય લખે છે કે –વૈયાવૃત્યને અર્થ શારીરિક પ્રવૃત્તિ તથા આહાર આદિથી ઉપકાર કરે તે છે. મૂળાચારમાં સમયસારાધિકારની ૬૧ મી ગાથામાં કહેલ છે કે– સાધુઓએ સાધ્વીઓના ઉપાશ્રયમાં રહેવું, બેસવું, સુવું, ભણવું તથા આહાર નીહાર કરવા (ભોજન કરવું તથા ઠલે જવું) એટલા વાના કરવા નહિ જોઈએ. પ્રિય વાચકગણુ! જે આચાર્ય– –ગુણધિક, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, દુબળ, સમગ્ર Page #278 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય. પ્ર. ૧૬ ૨૪૯ ગણુ, કુળ અને સંધના આહાર, ઔષ.ધ આદિથી વિનય વૈયાવૃત્ય કરવાની સાધુઓને આજ્ઞા કરતા હતા, માટે ચાર ચાર સાધુઓને આહારપાણી પરાવી આવવાને માટે નિયત લાવવાને તથા મળમૂત્ર કરવાનું વિધાન કરેલ છે, —ક્ષકને —ક્ષપકને સર્વ પ્રકારના ભાજન લાવી દેવા તથા તેલઆદિના કાગળા કરાવવાની સલાહ દેતા હતા. —અને જે આચાય સાધુએતે માટે સાધ્વીઓના સ્થાનમાં આહરપાણી કરવાના નિષેધ કરતા હતા. તે આચાર્યાંના સબંધમાં શું એમ કહી શકારો કે તેઓ પાત્ર રાખવાના વિરોધી હતા? આપણે જાણીએ છીએ કે તેઓ પોતે હાથમાં ભાજન કરવાવાળા હતા તે પણ સાધુઓને ઉપર મુજબ ઉપદેશ દેતા હતા. એના અર્થ એ જ છે કે તેમના સમયમાં અપવાદ માર્ગથી વપાત્ર રાખવામાં આવતા હતા. જો એમ ન હોત તેા એ સર્વ પાત્ર-સાઘ્ય કાર્યાના વિધાનને કઈ અર્થ થતા નથી. અને ‘ગૃહસ્થના ઘરમાં જ સાધુ ભાજન કરે એવા પહેલાં એકાંત નિયમ હોત ત। સાધ્વીના ઉપાશ્રયમાં આહાર કરવાના નિષેધની આવશ્યકતા પહેત નહિ. અપવાદ માર્ગ નિયત કરવા પડયા ઉપર કહેવાઈ ગયુ છે કે શિવભૂતિએ પ્રારંભમાં પેાતાના આચરણુથી જિનકલ્પના પુનરુદ્ધાર કરવાના નિશ્ચય કર્યા હતા પણ આગળ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મૂળ જૈન ધર્મ અને જતાં અનુભવે તેને શિખડાવ્યું કે વર્તમાન સમયમાં જિનક૯૫ ચલાવવો સહેલો નથી. એક વ્યક્તિ ગમે તેવું પણ આયરણ કરી શકે છે પણ એવા જ આચરણ કરવાવાળાની પરંપરા ચાલુ રાખવી તે સહેલું નથી. પરિણામ સ્વરૂપે તેમણે પિતાના માર્ગને સ્થવિર માર્ગમાં પરિણિત કર્યો. અને એ ઉત્સર્ગ માર્ગ પાળી ન શકે તેમના માટે આચારાંગ સૂત્ર અનુસાર કંઈક વસ્ત્રપાત્ર રાખવાની વ્યવસ્થાવાળો અપવાદ માર્ગ નિયત કર્યો. દક્ષિણમાં જવાનું કારણ - શિવભૂતિના સંપ્રદાયને ઉદ્ભવ ઉત્તરાપથમાં થયો હતો પણ ત્યાં તેને અધિક પ્રચાર થઈ શકે નહિ, કારણ સ્પષ્ટ છે. તે વખતે પ્રાચીન સ્થવિર સંધનું પૂર્ણ પ્રાબલ્ય ત્યાં ફેલાયેલું હતું. મથુરાની આસપાસના ૮૬ ગામમાં જૈન ધર્મ રાજધર્મના રૂપમાં મનાતે હતો. કોથતિમાં શિવભૂતિને કે તેમના અનુયાયીઓને ત્યાં ટકવું ઘણું કઠિન હતું. એ કઠિનાઈના લીધે એ સંપ્રદાયે ઉત્તરાપથથી હઠીને દક્ષિણ પથની તરફ પ્રયાણ કર્યું. ત્યાં આજીવિક સંપ્રદાયના પ્રચારના કારણે પહેલેથી જ નગ્ન સાધુએ તરફ સાધારણ જનતાને સદ્ભાવ હતા. ત્યાં જવાથી એ સંપ્રદાયની પણ સારી કદર થઈ અને ધીરે ધીરે તે પગભર થઈ ગયો. સંપ્રદાયવાળાઓએ પિતાના સંપ્રદાયનું નામ મૂળસંઘ રાખ્યું હતું પણ દક્ષિણમાં ગયા પછી તેઓ “યાપનીય તથા ખમણ નામથી વિશેષ પ્રસિદ્ધ થયા. દિગંબર સંપ્રદાયનું પૂર્વનામ “યાપનીય સંઘ” હતું. તે સંધ વેતાંબર પરંપરાના આચાર વિચારનું અનુસરણ કરવાવાળા હતા તેમજ કેટલાક જૈન આગમને પણ માનવાવાળા હતા. પરંતુ પાછળનાં દિગંબરાચાર્યો યાપનીય-સંઘ સાથે તેમને પૂર્વ સંબધ ભૂલી ગયા. અને યાપનીય સંધ નગ્નતાના સમર્થક હોવા છતાં પણ શ્વેતાંબરોના Page #280 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૬ ૨૫૧ આગમ અને આચાર વિચારોના કારણથી તેમને “ખચ્ચર' સુધીની ઉપમા દેતાં પણ અચકાયા નહિ. જુઓ–ષ પ્રાભૂતની ટીકામાં મૃતસાગરે લખ્યું છે કે.. यापनीयास्तु वेसरा इवोभयं मन्यन्ते, रत्नत्रयं पूजयन्ति, कल्पं च वाचयन्ति, स्त्रीणां तद्भवे मोक्षं, केवलि जिनानां कवलाहारं, परशासने सग्रन्थानां भोक्ष च कथयन्ति ॥ અર્થાપનીય સંઘ તથા વેસરા સંઘ એ બન્ને સ રત્યત્રયને પૂજે છે, કલ્પ સૂત્ર વાંચે છે, સ્ત્રીઓ તેજ ભવે મેક્ષ જાય એમ માને છે, કેવળી જિનના કવળાહારને માને છે તેમજ પરતીથી (અન્ય લિગે) તથા સંગ્રથા (ગૃહસ્થ લિગે) મેક્ષ પામે એમ કહે છે. ઉપરના ઉલ્લેખમાં યાપનીને ખચ્ચરની ઉપમા દેવા માટે મૃતસાગર સૂરિએ જે અનેક કારણો બતાવ્યા છે તેમાં “કલ્પવાચના'નું પણ એક કારણ છે. શ્વેતાંબર પરંપરામાં વાર્ષિક પર્યુષણ પર ક૯પવાચનાની રીત ઠેઠથી ચાલી આવી છે એ જ રીત યાપનીયોમાં પણ હતી. આથી સિદ્ધ થાય છે કે શિવભુતિએ પિતાની નગ્ન પરંપરા અવશ્ય ચલાવી હતી પણ તેમણે પ્રાચીન આગને ઠોકરાવી દીધા નહોતા, અમાન્ય કર્યા નહતા. પ્રાચીન સ્થવિર પર પરામાં પ્રતિદિન શૈથિલ્યના ભાવ વધતા રહ્યા હતા. વસ્તીમાં રહેવાનું છે તેમણે પહેલેથી શરૂ કરી દીધું હતું. તે પછી ધીરે ધીરે તેઓમાં ચારિત્રમાર્ગથી બીજી શિથિલતાઓ પણ પ્રવેશ. કરી રહી હતી. સુવિહિત ગીતાર્થ મુનિઓ વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘણું પ્રયત્ન કરી રહ્યા હતા. શિથિલચારીઓના પાસત્યા આદિ નામેથી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ મૂળ જૈન ધર્મ અને તેમને પરિચય આપીને તેમના ચેપથી બચવાને સાધુઓને ઉપદેશ દેતા રહ્યા હતા તે પણ શિથિલચારીઓને પ્રવાહ રોકી શકાય નહિ. વિક્રમની પાંચમી છઠ્ઠી સદી સુધીમાં પાસસ્થા આદિ નામથી ઓળખાતા શિથિલાચારીઓએ ગામે ગામે અડા જમાવી દીધા અને ઉગ્ર વિહારી સુવિહિત સાધુઓની સંખ્યા ઓછી થવા માંડી. આવી સ્થિતિમાં નવી સ્થવિર ( દિગબર) પરંપરાએ પૂરો લાભ ઉઠાવ્યો. પરિમિત વસ્ત્રપાત્રની છૂટના કારણે તેમને ત્યાં સાધુઓની સંખ્યા ખૂબ વધતી ગઈ અને પ્રાચીન કાલીન નગ્નતા આદિ ઉત્કૃષ્ટ ક્રિયાઓના કારણે ગૃહસ્થવર્ગ પણ પ્રતિદિન તેમની તરફ ઝુકત ગયો. પરિણામ એ થયું કે વિક્રમની પાંચમી સદીની આસપાસમાં જઈને એ પરંપરાએ પિતાના સ્વતંત્ર સંધ સ્થાપિત કરી દીધા. અને પ્રાચીન સ્થવિર પરંપરાનું પહેલું નામ મૂળસંઘ પિતાને માટે વ્યવહત કર્યું. જો કે ત્યાં સુધી મૂળ સંધ વેતાંબરના જ જૈન આગમેથી કામ ચલાવતા હતા તે પણ મહાવીરનું ગર્ભહરણ, તેમને વિવાહ આદિ અનેક વાતે તેઓ માનતા ન હતા. અને એ કારણથી ધીરે ધીરે તેઓ પોતાનું સાહિત્ય નિર્માણ કર્યું જાતા હતા. પ્રાચીન સ્થવિર પરંપરાના મૃતધરોએ નવીન પરંપરાના કેટલાક સિદ્ધાંત ભેદ માટે તેમને પ્રતિવાદ કરો શરૂ કર્યો. પરિણામે બન્ને પરંપરામાં તડાતડી વધતી ગઈ. દિગંબરેમાં એકાંતિક આગ્રહની શરૂઆત છઠી સદીના વિદ્વાન આચાર્ય કુંદકુંદ, દેવનંદી વગેરેએ પ્રાચીન પરંપરા સામે મજબૂત મોરચા માંડયા, પહેલાં જે સૂત્ર, નિર્યુક્તિ આદિ પ્રાચીન આગમોને તેમના પૂર્વાચાર્યો માનતા આવ્યા Page #282 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય ક. ૧૬ ૨૫૩ હતા તેને તેમણે અસ્વીકાર કરી દીધા અને પિતાના માટે આચાર, વિચાર અને દર્શન વિષયક સ્વતંત્ર સાહિત્યની રચના કરી. તેમાં વસપાત્ર રાખવાને એકાંત નિષેધ કર્યો. એ એકાંતિક નિષેધના કારણથી તેમને સ્ત્રી મુક્તિ તથા કેવળી ભુક્તિને પણ નિષેધ કરે પડ્યો કારણ કે સ્ત્રીઓને સર્વથા અલક માનવી તે અનુચિત હતું અને વસ્ત્ર સહિત સ્ત્રીને મુકિત માનવાથી વસ્ત્રધારી મુનિઓને નિષેધ કરી શકાય નહિ. તેવી જ રીતે કેવળીનો કવળાહાર માનવાથી તે લાવવા માટે પાત્રને સ્વીકાર કરવો જોઈએ અને તે પછી પાત્રધારી સ્થવિરોનું ખંડન કરી શકાય નહિ. ઉપર પ્રમાણેની સમીક્ષામાં મુનિશ્રી કલ્યાણ વિજ્યજીએ વેતાંબરની અતિશયોક્તિ જણાઈ તે બતાવી છે તેમજ જે જે વાસ્તવિક્તા લાગી છે તે પણ જણાવી છે. વળી દિગંબર માન્યતાએ એકાંતિક આગ્રહ શ્રી કુંદકુંદાચાર્યના સમયથી જ ધારણ કર્યો તે પણ તેમના જ ગ્રંથેથી બતાવી આપ્યું છે એટલે મુનિશ્રીએ યથાર્થ સમીક્ષા કરી છે તેની વાચકોને ખાત્રી થશે. દિગંબરેએ બનાવેલી કાલ્પનિક પટ્ટાવલીઓ વિક્રમની સાતમી સદી પહેલાંના કોઈ પણ લેખ પત્રમાં વર્તમાન દિગંબર પરંપરા સંમત શ્રુતકેવળી, દશપૂ ધર, અંગપાઠી આચાર્યો, ગણે, ગો અને સંઘના નામોલ્લેખ મળતું નથી. દિગંબર સંપ્રદાય પાસે એક પણ પ્રાચીન પટ્ટાવલી નથી. તેમની પાસેની પટ્ટાવલી સર્વ બારમી સદી પછીની છે. અને તેમાં આપેલા ગુરુકમ તદ્દન અવિશ્વાસનીય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મૂળ જૈન ધર્મ અને મહાવીર નિર્વાણુથી એક હજાર વર્ષ સુધીના આચાર્યોના જે કમ તે પટ્ટાવલીઓમાં બતાવેલા છે તે તદ્દન કળિકલ્પિત છે, પાંચ ચૌદ પૂર્વધર, દશ દશપૂર્વધર, એકાદશાંગ ધર, અંૌ દેશપાઠી વગેરે આચાર્યોને જે નામ અને સમયના ક્રમ પટ્ટાવલીઓમાં લખેલા છે તેનું મૂલ્ય દંતક્યાઓથી અધિક નથી. વળી એ વિષયમાં દિગંબર પટ્ટાવલીઓ એકમત પણ નથી. તે પછીના પણ ઘણુ સમય સુધીના આચાર્યોના નામ, ક્રમ તથા સમયક્રમ બિલકુલ અવ્યવસ્થિત છે. નામ અને સમય ગમે તેમ લખી માર્યા છે. વ્યવસ્થિત સમય સાથેની દિગંબર પદાવલી મળતી નથી. દિગબર વિદ્વાન પંડિત નાથુરામજી પ્રેમીએ ભગવતી આરાધનાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “દિગબર સંપદાયમાં અંગધારીઓ પછીની જેટલી પરંપરાઓ ઉપલબ્ધ છે તે સર્વ અપૂર્ણ છે અને મૂળ સધા આદિ ભેદ પડી ચૂકયા પછીના કોઈ સમયે સંગ્રહ કરેલી છે. અને વિચ્છિન્ન પર પરાઓને જાળવાનું તે વખતે કોઈ સાધન રહ્યું નહોતું.” ખરી વાત એ છે કે દિગંબર સંપ્રદાયમાં વીર નિર્વાણથી એક હજાર વર્ષ સુધીની જે પરંપરા ઉપલબ્ધ છે તે સર્વે મૂળ સંઘ વગેરે ભેદ પડ્યા પછીથી સંગ્રહ કરેલી છે. કારણ કે પદાવલી સંગ્રહ કરનારાઓની પાસે તેમની નજીકમાં થઈ ગયેલા આચાર્યોની પરંપરા જાણવાનું કોઈ સાધન નહોતું ત્યારે તેમની પણ પૂર્વે થઈ ગયેલા અંગ પાડી વગેરેની તથા પૂર્વધરે વગેરેની પરંપરા જાણવાનું તે તેમને માટે ભારે કઠિન જ હતું. Page #284 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૬ ૨૫૫ આથી સિદ્ધ થાય છે કે વિક્રમની છઠી સદી પહેલાંની સર્વ દિગંબર પટ્ટાવેલીઓ ફક્ત દંતકથા માત્ર જ છે અથવા કાલ્પનિક છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે વિક્રમની છઠી સદી સુધી તે વેતાંબરના જ સર્વ સાહિત્યથી કામ ચાલતું હતું. પણ છઠી સદીમાં એકદમ શ્વેતાબનું સર્વ સાહિત્ય અમાન્ય ઠરાવી દીધું અથવા અસ્પૃશ્ય ગણી લીધું તેથી દિગબરે પાસે પ્રાચીન આચાર્યોના નામ, સમય અને તેમના કમ જાણવાનું કે પ્રમાણિક સત્ય સાધન રહ્યું જ નહિ. તેથી તેમણે કલપનાથી ગમે તેમ પ્રાચીન પટ્ટાવલીઓ ઘડી કાઢી. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સત્તરમુ દિગબર સાહિત્યનું મૂળ સામાન્ય રીતે જેનામાં એવી માન્યતા છે કે શ્વેતાંબર ધાર્મિક સાહિત્ય શ્વેતાંબર આચાર્યાનુ બનાવેલું છે અને દિગંબરાનું ધાર્મિક સાહિત્ય દિગબર આચાર્યાનુ બનાવેલુ છે, એ માન્યતા ભૂલ ભરેલી છે. શ્વેતાંબર સાહિત્ય . શ્વેતાંબર-માન્ય પૂર્વાચાર્યાં એટલે કે જૈન ધર્માંના કાંટા પડયા પહેલાંના પૂર્વાચાયેīથી પરંપરાગત ચાલ્યું આવેલું છે તેમજ શ્વેતાંબર આચાર્ડનુ પણ બનાવેલું છે. ત્યારે દિગબર ધાર્મિક સાહિત્ય વિક્રમની છઠ્ઠી સદી પછીનું બનેલું છે તે દિમબર આચાયૅનું રચેલુ છે. પરંતુ તે પહેલાંનાં દિગમ્બર પ્રાચીન સાહિત્યના મૂળમાં શ્વેતાંબર – માન્ય તથા શ્વેતાંબર આચાર્યોનું સાહિત્ય છે. - આચાર્યનુ એકાંતિક આગ્રહભરી દિગંબર માન્યતાની જડ શ્રી કુંદકુંદાચાર્યે વિક્રમની છઠ્ઠી સદીમાં તેમના નવા ગ્રંથો રચીને નાખી હતી. વિક્રમની પહેલી સદીની આખર સુધી તેમજ બીજી સદીના પહેલા ચરણુ સુધી જૈન ધર્મ એક જ હતા. વીર્ સવત ૬૦૬ અથવા ૬૦૯ એટલે વિક્રમ સંવત ૧૩૬ અથવા ૧૩૯ માં જૈન ધર્મના એ કાંટા ચયા—( ૧ ) શ્વેતાંબર અને (૨) દિગંબર. પરંતુ વિક્રમની પાંચમી સદીની આખર સુધી દિખા પણું શ્વેતાંબર માન્ય સૂત્રો-આગમા–પ્રથા માન્ય રાખતા હતા એટલું જ નહિ પણ શ્વેતાંબર સાહિત્યને સંપૂર્ણ છૂટથી ઉપયેગ કરતા હતા. દિગમ્બર સાહિત્યમાં કુંદકુંદાચાયની પહેલાંના શાસ્ત્રીય ગ્રંથે મુખ્યત્વે નીચે પ્રમાણે ગણાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૭ ૨૫૭ પખંડગમ કષાયપાહુડ ભગવતી આરાધના તત્વાર્થસૂત્ર આ ચારેય ગ્રંથના કર્તાને ઇતિહાસ નીચે પ્રમાણે છે – પખંડાગમ આચાર્ય ધરસેન સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વતની ગુફામાં ધ્યાન ધરતા હતા. તેમને એક મતે બે પૂર્વનું જ્ઞાન હતું અને બીજા મતે તેઓ એકાંગધારી હતા. તેમણે પિતાને મૃત્યુકાળ નજીક જોઈ ને શ્રુતજ્ઞાન વિચ્છેદ ન જાય તેટલા માટે તેમણે બે મુનિઓને બોલાવીને તેમને સિદ્ધાંત શિખવ્યા, સિદ્ધાંતનું જ્ઞાન આપ્યું. તે ઉપરથી તે શિષ્યોએ બીજા અગ્રાયણ પૂર્વના ચયનલબ્ધિ નામના અધિકારમાં ચોથા પાહુડકર્મપ્રકૃતિપાત ઉપરથી ખડાગમની રચના કરી. બને શિષ્યોએ ધરસેનાચાર્ય પાસેથી થોડા દિવસના અધ્યયનથી જ સિદ્ધાંતજ્ઞાન મેળવ્યું હતું તે ઉપરથી સમજી શકાય છે કે તેમણે બે પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું. કારણ કે તેટલું જ્ઞાન મેળવતાં ઘણે લાંબે વખત લાગે. એટલે ધરસેનાચાર્ય બે પૂર્વના ધારક નહિ પણ બીજી માન્યતા પ્રમાણે એકાંગધારી હતા એ વાત જ ઠીક લાગે છે. વળી એ શિષ્યોએ ફક્ત કર્મપ્રકૃતિ પ્રાભૃત ઉપરથી જ પખંડાગમની રચના કરી છે તેથી પણ એમ સમજાય છે કે તેમણે ધરસેનાચાર્ય પાસેથી કમ પ્રકૃતિપ્રાભૂતનું જ જ્ઞાન મેળવ્યું હતું. કારણ કે કર્મપ્રકૃતિપ્રભત એક નાનું અધ્યયન હતું. આ બે શિષ્યના મૂળ નામ દિગબરેએ ક્યાંય જણાવ્યા નથી. પણ ધરસેનાચાર્ય પાસે અભ્યાસ અષાડ સુદ ૧૫ ને દિને પૂરે થયો ૧૭ . Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મૂળ જૈન ધર્મ અને ત્યારે ભૂતેએ એક શિષ્યની પુષ્પ વગેરેથી પૂજા કરી તેથી ધનસેનાચાર્યું તેનું નામ ભૂતબલિ રાખ્યું. અને બીજા શિષ્યની દંતપંક્તિ અસ્તવ્યસ્ત હતી તે ભૂતેએ સરખી કરી દીધી તેથી ધરસેનાચાર્યો તેનું નામ પુષ્પદંત રાખ્યું. ધરસેનાચાર્યે નિકાભૂત નામનો ગ્રંથ રચેલો છે તે ઉપરથી વિદ્વાનોએ તેમને સમય વીર નિવાર્ણ સંવત ૬૦૦ ની આસપાસને ઠરાવેલ છે. પુષ્પદંત તથા ભૂતબલિએ તેમની પાસે અધ્યયન ક્યું એટલે તેમને સમય પણ વીર નિર્વાણ સં. ૬૦૦ પછી ગણાય. ભૂતબલિ એ મૂળ નામ નથી પણ ભૂતોએ પૂજા કરેલ તેથી આચાર્યે તેમનું નામ ભૂતબલિ રાખ્યું હતું. એ નિશ્ચિત વાત છે. દિગંબર ગ્રંથ શ્રતાવતારને કલોક ૧૨૮ તથા ૧૩૪ થી ૧૪૪ પ્રમાણે દિગંબરના મૂળ નાયક આચાર્ય શિવભૂતિના ચાર નામ બતાવેલા છે તે આ પ્રમાણે–(૧) શિવગુપ્ત, (૨) શિવદત્ત, (૩) ભૂતમતિ અને (૪) ભૂતબલિ. શિવભૂતિએ જૈન સંઘમાંથી છૂટા પડી દિગંબર મતની સ્થાપના વીર સં. ૬૦૬ માં કરી હતી. આ ઉપરથી એમ સમજી શકાય છે કે ધરસેનાચાર્ય પાસે શિખવા ગયેલા બે મુનિએમાંના એક શિવભૂતિ હતા. અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ, તે વખતે ચાતુર્માસ હેવા છતાં, ધરસેનાચાર્યે તેમને રવાના કરી દીધા હતા. કારણકે તેમનું મૃત્યુ નજીક હેઈ આ શિષ્યોને કલેશ ન થાય એવી ઈચ્છા હશે, પુષ્પદંત તથા ભૂતબલિ ગિરનારથી નીકળી અંકલેશ્વર (ભરૂચ પાસે ગુજરાતમાં) આવ્યા અને ત્યાં ચોમાસુ પૂરું કર્યું. તે પછી ત્યાંથી Page #288 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૭ ૨૫૯ વિહાર કરીને તેઓ મથુરા આવ્યા હશે. ત્યાં કેઈ એક દિવસે વેતાંબર સ્થામાં વર્ણવેલ પ્રસંગ બન્યા હશે તેથી ભૂતબલિ અથવા શિવભૂતિ સંઘથી છૂટા પડયા. ઉત્તરાપથમાં તેમને મત ચાલી શક્યો નહિ તેથી તેઓ દક્ષિણાપથમાં વિહાર કરી ગયા. પુષ્પદંત પણ ભૂતબલિ સાથે રહેલા અને ભણેલ તેથી તેઓ પણ ભૂતબલિ (શિવભૂતિ)ની સાથે ચાલી નીકળ્યા હશે. અને તે પછી તેમણે પખંડાગમની રચના કરી તેથી દિગંબર સંપ્રદાયમાં પટખંડાગમ મૂળ સૂત્રના જેવું માનનીય થયું. વીર સં. ૬૦૬ સુધી જૈન સંધ એક જ હતો. અને તે વખતે સર્વ સાધુઓ તે વખતની વેતાંબર માન્યતા અનુસાર ચર્તતા હતા. એટલે કે વન, જંગલ કે પર્વતમાં નિવાસ કરતા, નગ્ન રહેતા અને વસ્તીમાં (નગરમાં) જતી વખતે અગ્રાવતાર અથવા ચોલપટ્ટ પહેરતા હતા અને ઠંડીમાં ઓઢવા માટે કેબલ સહિત ત્રણ સ્ત્રો રાખતા હતા. આ ઉપરથી સમજી શકાશે કે ઘરસેનાચાર્ય, પુષ્પદંત તથા શિવભૂતિ અથવા ભૂતબલિ એ સર્વ તે વખતની શ્વેતાંબર માન્યતા પ્રમાણે એક જ જૈન ધર્મના મુનિઓ હતા. એટલે કે કર્મપ્રકૃતિ પ્રાભૂતનું જ્ઞાન આપનાર તથા પખંડાગમ બનાવનાર એ સર્વ દિગંબર સંપ્રદાયના નહિ પણ શ્વેતાંબર માન્યતા મુજબ વર્તનારા મૂળ જૈન સંઘના જ મુનિઓ હતા, કષાયપાહડ .* આચાર્ય ગુણધરે પાંચમા જ્ઞાનપ્રવાદ પૂર્વની દશમી વસ્તુના (વિભાગના) ત્રીજા પ્રકરણ પેજસપાહુડ ઉપરથી ઉદ્ધત કરેલ * Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મૂળ જૈન ધર્મ અને છે. આચાર્ય ગુણધર વિક્રમ સંવત શરૂ થયા પહેલાં એક વર્ષ પહેલાં થયા હતા. તે વખતે જૈન સંઘ એક જ હતો. તેમાં કોઈ ફાંટા પડ્યા હતા. પરંપરાએ આર્ય મંગુ અથવા મક્ષ તથા આર્ય નાગહસ્તીતે કયાયપાહુડનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. અને તેમની પાસેથી આર્ય મંગુના શિષ્ય અને આર્ય નાગહરતીના અંતેવાસી શ્રી યતિવૃષભને તે જ્ઞાન પ્રાપ્ત થયું. તે પછી તેમણે કષાયપાહુડ ઉપર ચૂર્ણ રચી. આય મંક્ષ (મંગુ) તથા આર્ય નાગહસ્તી એ બન્ને આચાર્યોનાં નામ વેતાંબર પટ્ટાવલીમાં જ છે. પણ દિગંબર પટ્ટાવલીઓમાં તે નામોને પત્તો જ નથી. એટલે તે યતિવૃષભ આચાર્ય પણ કહેતાંબર હોવાને જ સંભવ છે. એટલે આચાર્ય ગુણધર મૂળ જૈન સંઘના મુનિ હતા. અને ચૂણીકાર શ્રી યતિવૃષભ વેતાંબર જૈન સંપ્રદાયના સાધુ હતા, પણ તે બેમાંથી એકેય દિગંબર સંપ્રદાયના નહતા. ભગવતી આરાધના ભગવતી આરાધના ગ્રંથ શિવટિ આચા બનાવેલ છે. તે ગ્રંથમાં શિવકટિ આચાર્યે જણાવેલ છે કે પૂર્વાચાર્યોની રચનાના દેહન તરીકે તેમણે ભગવતી આરાધનાની રચના કરી છે. ભગવતી આરાધનામાં શ્વેતાંબર નિર્યુક્તિઓ તથા ભાગોમાંની સંખ્યાબંધ ગાથાઓ જેમની તેમ અથવા નામ માત્રના ફેરફાર સાથે ઉપલબ્ધ છે. દિગબર સંપ્રદાયમાં શિવટિ આચાર્યની પહેલાંને કેઈ આરાધના ગ્રંથ નથી. ત્યારે વેતાંબર પરંપરામાં “મહાપચ્ચકખાણુ” આદિ અનેક અતિ પ્રાચીન આરાધના વિષયના પન્ના તથા દશવૈકાલિક, આવશ્યક નિર્યુક્તિ આદિ પ્રાચીન આગમ અત્યારે પણ મેજુદ છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૭ ૨૬૧ તેથી એ માનવું યુક્તિસંગત છે કે શિવકાટિ આચાર્ય જે પૂર્વાચાર્યોના ગ્રંથાના ઉપયાગ કર્યો હોવાના સ્વીકાર કરેલ છે. તે શ્વેતાંબર પરપરના છે. શિવકાટિ આચાર્ય કયારે થઈ ગયા તે બાબત વિદ્વાને ચાસ નિય કરી શક્યા નથી. શ્રી સમતભદ્રાચાર્ય વિક્રમની ખીજી સદીમાં થયા હતા. તેમની પાસેથી શિવકાટિ રાજાએ દીક્ષા લીધી હતી. તે મુનિ શિવકાટિ આચાર્ય થયા હતા. - પરંતુ તે શિવકાટિ આચાર્યે ભગવતી આરાધના બનાવી હોય તે માટે શકા રહે છે, કારણુ કે ભગવતી આરાધનામાં વપરાયેલા ગચ્છ વગેરે શબ્દ પ્રયાગ। વિક્રમની બીજી સદીમાં વપરાતા નહાતા અમ વિદ્યાનાનુ માનવું છે. શ્રી કુંદકુંદાચાર્યના મૂળાચાર ગ્રંથમાં પંચાચાર અધિકારમાંની ૨૨૨ ગાથામાં ૬૦ ગાથા અક્ષરશઃ ભગવતી આરાધના ગ્રંથમાંની છે. તે જ પ્રમાણે મૂળાચારના સમાચારાધિકારમાંની ગાથાઓ માટે ભાગે ભગવતી આરાધના ગ્રંથની છે એટલે શિવકાટિ આચાય કુંદકુંદાચાયની પહેલાં એટલે છઠ્ઠી સદી પહેલાં એ તે નક્કી જ છે. ભગવતી આરાધનામાંના શબ્દ પ્રયાગે વિક્રમની બીજી સદીની આખરમાં વપરાતા હતા એમ નક્કી થઈ શકે તે શિવકાટિ આચાય સમતસદ્રાચાયના શિષ્ય હતા એમ માનવાને ખાધા નડે નહિ. નહિતર શિવકાટિ આચાર્ય વિક્રમની ચોથી સદીની આખરમાં અથવા પાંચમી સદીની શરૂઆતમાં થયા હોય એમ અનુમાન કરી શકાય. દિગંબર સંપ્રદાયની હાલની એકાંતિક માન્યતા શ્રી કુંદકુંદાચાર્ય જ ૨૮ કરેલી છે. તે પહેલાં મૂળ આચારાંગ સૂત્ર પ્રમાણે જ નગ્નતા અને આપવાદિક રીતે વસ્ત્ર ધારણની છૂટ હતી. અને શિવકાટી આચાયે તે પ્રમાણે જ પ્રતિપાદન કરેલું છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ :૨૬૨ મૂળ જૈન ધર્મ અને વળી ભગવતી આરાધનામાં સાધુના મૃત શરીર માટેના વિધાનની હકીકત છે તે પણ શ્વેતાંબર આવશ્યક સૂત્રમાંથી લીધેલી છે. દિગખ। વિક્રમની ખીજી સદીમાં છૂટા પડ્યા હતા તેા પણ વિક્રમની પાંચમી સદીના અંત સુધી દિગબરા શ્વેતાંબરાના આગમ ગ્રંથાના છૂટથી ઉગ્યેાગ કરતા હતા. તેથી શિવકેટ આચાયે તેમના ભગવતી આરાધના ગ્રંથમાં શ્વેતાંબર માન્ય ગ્રંથેના ઉપયેગ કર્યા હતા તેમાં કઈ આશ્ચર્ય નથી. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે શિવકાદિ આચાર્ય દિગંબર સાંપ્રદાયમાં થયેલા હતા. પરંતુ ભગવતી આરાધનામાં તેમની પ્રરૂપણા મૂળ જૈન ધર્મના અને શ્વેતાંબર માન્ય આચારાંગ સૂત્ર પ્રમાણે તેમજ કેટલીક રૂઢિનું પ્રતિપાદન શ્વેતાંબર આમ્નાયને અનુસરતું હતું અને ભગવતી આરાધનામાં ઘણા શબ્દો અને પરિભાષા શ્વેતાંબરી છે પણ દિગંબર સાહિત્યમાં તેવી પરિભાષાને કાંય ઉલ્લેખ નથી. તત્ત્વાર્થસ્ત્ર આચાય હિમવત કૃત સ્થવિરાવલીમાં મહારાજા ભિખ્ખુરાય મહામેધવાહન ખારવેલે મુનિ સંમેલન એલાવેલુ અને તેમાં ખીજી આમ વાચના થયેલી તેનું વન છે. તે આગમ વાચનામાં આચા ઉમાસ્વાતિ હાજર રહેલા અને તે પછી તેમણે સભાષ્ય તત્ત્વાર્થ સૂત્ર બનાવેલુ તેની વિગત છે. એટલે તત્ત્વાર્થસૂત્ર લગભગ વીર સં. ૩૩૦ થી ૩૪૦ ની વચમાં રચાયુ હતું. તે વખતે જૈન સંધ એક જ હતા. પરંતુ અહીં એ શકા રહે છે. કે એટલા બધા પ્રાચીન વખતના આચાર્યો સંસ્કૃત ભાષા વાપરતા નહોતા. તે વખતે તે અ-માગધી Page #292 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૭ ૨૬૩ ભાષામાં જ લખતા હતા. ત્યારે તત્ત્વાર્થ સૂત્ર તે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. તેા પછી એ સ્થરાવલીમાંના ઉલ્લેખનેા અર્થ એ થાય છે કે ખીજી આગમ વાચના વખતના ઉમાસ્વાતિ સ્વામી તે તત્ત્વાર્થ સૂત્રના કર્તા નહિ પણુ એ જ નામના પ્રાંચીન આચાય છે. અને સરખા નામની ભુલથી સ્થવિરાવલીમાં તેમના નામે તત્ત્વાર્થ સૂત્ર રચાયાનુ લખાઈ ગયું છે. એ હિસાબે વિક્રમની પહેલી સદીમાં થયેલા ઉમા સ્વાતિ જ તત્ત્વ સૂત્રના કર્તા ફરે છે. તે પણ તે વખતે જૈનધમ અને જૈનસંધ એક જ હતા. અને ઉમાસ્વાતિ શ્વેતાંબર માન્ય આચાર્ય હતા. આ ઉપરથી સમજી શકાશે કે દિગબાનુ ધાર્મિક સાહિત્ય શ્વેતાંબર-માન્ય આચાર્યાના ગ્રંથાથી જ નેલું છે. દિગબરોના પ્રાચીન ગ્રંથો બનાવનાર શ્વેતાંબર-માન્ય પ્રાચીન આચાર્યાં જ હતા તેમજ પ્રાચીન દિગ ંબર ગ્રંથકારોએ શ્વેતાંબર-માન્ય સૂત્ર સાહિત્યના તેમના ગ્રંથામાં છૂટથી ઉપયાગ કર્યા હતા. એટલે શ્વેતાંબર પર પરાના ધાર્મિક સૂત્ર તથા પ્રકરણાના આધારથી જ બનેલા તેમની ટીકા ચણી અને વિવિધ વિષયના બીજા ગ્રંથાથી દિગમ્બર સાહિત્ય ભડાર સમૃદ્ધ થયેલા છે. શ્રુતાવતારમાં ઇંદ્રનદી કહે છે કે / “ ધરસેન અને ગુણધર ગુરુના વંશના પૂર્વાપર ક્રમની અમને ખબર નથી. કારણ કે તેમના ક્રમ કહેવાવાળા કાઈ આગમ કે મુનિ નથી.” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મૂળ જૈન ધર્મ અને સામાન્ય રીતે શ્રુતધર પર ંપરાની વિગત જાણુવામાં ન આવે તે વાત શકય નથી. પરંતુ ઇંદ્રનદીના કહેવાના અથ એ થાય છે કે દિગબરાને પાતાના પ્રાચીન ગ્રંથકાર આચાર્યા શ્વેતાંબર આાસ્નાયથી જુદા હતા એમ બતાવવું છે. અને દિગંબર ગ્રંથકાર આચાર્યાની પરંપરાની વિગત આપે તે તેમને સબંધ શ્વેતાંબર પટ્ટાવલી ઉપરથી જાણવામાં આવી જાય તેથી દિગબર પૂર્વાચાર્યએ તેમના ગ્રંથકાર આચાર્યાની વિગત પહેલેથી જ જાહેર કરી નહિ. દિગખર વિદ્યાના શ્વેતાંબર સંપ્રદાય પાસેના વર્તમાન જૈન સૂત્રેાઆગમાને કલ્પિત, અર્વાચીન અને શ્વેતાંબર આચાયૅના બનાવેલા કહે છે. અને તેમના દિગબર ગ્રંથાને તે પ્રામાણિક અને આપ્ત પ્રણીત સમજે છે. પરંતુ તે ધ્યાનમાં લીએ કે તેમના દિગંબર ગ્રંથા શ્વેતાંબર સૂત્ર સાહિત્યના આધારથી જ નિર્માણ થયા છે એટલે દિગમ્બર વિદ્વાનેાનું કથન તદ્દન નિરાધાર છે એ આપેાઆપ સમજાઈ જાય છે. સા। રસ્તા એ છે કે શ્વેતાંબર માન્યતાનું ખંડન કરનારા દિગંબરા એટલું ધ્યાનમાં રાખશે કે તેમના જ પૂર્વાચાર્યાં તેમના ગ્રંથેામાં શ્રીમુક્તિ, કેવળી ભુક્તિ અને સાધુઓને માટે અપવાદ માર્ગથી વસ્ત્ર પાત્રને! સ્વીકાર કરતા હતા. તે પછી શ્વેતાંબર માન્યતા સામેને તેમને વિરાધ ખોટા છે તે આપોઆપ સમજાઈ જશે. * Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અઢારમું શ્વેતાંબરની ઉત્પત્તિ દિગબરાએ ઉપજાવી કાઢેલી જુદી જુદી ખેાટી વાતા, તેની સમીક્ષા અને દિગબરીની ખાટી કલ્પનાઓનું સાચું' રહસ્ય દિગંબરની ઉત્પત્તિના વનમાં આપણે જોયું કે આવશ્યક ભાષ્યકારે એ નૂતન સ્થવિર પરંપરાવાળાને ટિક, ખેાડિયાના નામથી સંમેલન કરીને તેમના મતને મિથ્યાદર્શન કહ્યો હતા. અનેક દિગંબર વિદ્વાનાએ તેના જવાબ પણ આપ્યા હતા. પરંતુ ભટ્ટારક દેવસેને તેમના દર્શનસાર તથા પ. વામદેવે તેમના ભાવ સંગ્રહ નામના ગ્રંથમાં શ્વેતાંબરાને ધૃત, સંશય ય્યિાદષ્ટિ ગૃહિકલ્પિક, મતભ્રષ્ટ, સપ્રચલિંગી, માભ્રષ્ટ પ્રત્યાદિ વિશેષણા દ્વારા એના વ્યાજની સાથે ખદલા લીધા. અને એનુ જ અનુસરણ ભટ્ટારક રત્નનદી વગેરે પાછળના વિદ્વાનાએ કર્યું. ભટ્ટારક દેવસેને શ્વેતાંબરેશને ગાળે દઈ ને જ સતેાષ ન માન્યા. પશુ આવશ્યક-ભાષ્ય-ચૂર્ણીમાં દિગબાની જે ઉત્પત્તિ લખી છે તેના ઉત્તરમાં તેમણે શ્વેતાંબરાની ઉત્પત્તિવિષયની એક કથાં એડી કાઢી છે તે નીચે પ્રમાણે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને - દેવસેન કૃત શ્વેતાંબરોની ઉ૫ત્તિની સ્થા વિક્રમ રાજાના મૃત્યુને ૧૩૬ વર્ષ થયા ત્યારે સૌરાષ્ટ્રમાં વલભી નગરીમાં ભવેતપટ (વેતાંબર ) સંધની ઉત્પત્તિ થઈ ઉજજયિની નગરીમાં ભદ્રબાહુ નામના એક કુશળ નિમિત્ત શાસ્ત્રવેત્તા આચાર્ય હતા. તેમણે નિમિત્તજ્ઞાનથી ભવિષ્ય જાણુને તેમના સંઘને કહ્યું–અહીં બહુ મોટો દુકાળ થવાને (પડવાને) છે તે પૂરા બાર વર્ષ સુધી રહેશે. માટે સૌએ પિતાના સંઘની સાથે બીજા દેશોમાં ચાલી જવું જોઈએ. ભદ્રબાહુનું વચન સાંભળીને સર્વ આચાર્યો પિતાના સંઘની સાથે જ્યાં સુકાળ હતો ત્યાં ચાલ્યા ગયા. પણ એક શાંતિ નામના આચાર્ય જે બહુ શિષ્ય પરિવારયુક્ત હતા તે સુંદર સૌરાષ્ટ્ર દેશની વલભી નગરીમાં પહોંચ્યા. તેમના ત્યાં ગયા પછી ત્યાં (વલભીમાં) પણ ઘણો ભયંકર દુકાળ પડ્યો. ત્યાં ભિખારીઓએ માણસેના પેટ ચીરીને તેણે ખાધેલું ભોજન પેટમાંથી કાઢીને ભિખારીઓએ ખાધું. આ નિમિત્તથી સર્વ સાધુઓએ કંબલ, દંડ, તુંબા તથા ઓઢવાને માટે વેત વસ્ત્ર ધારણ કર્યું. ઋષિને આચાર છોડીને દીનવૃત્તિથી ભિક્ષા માગી લાવ્યા અને ઉપાશ્રયમાં બેસીને યથેચ્છ ભજન કરવા લાગ્યા. એ પ્રકારનું આચરણ કરતાં કરતાં કેટલોક સમય વીતી ગયે ત્યારે સુકાળ થયો. તે વખતે શાંતિ આચાર્યો તેમના સંઘને બોલાવીને કહ્યું–હવે આ કુત્સિત આચરણને છે. અને એની નિંદા ગહ કરીને ફરીથી મુનીદ્રોના આચાર ગ્રહણ કરે. એ સાંભળીને તેમના પ્રથમ શિર્ષે કહ્યું–એવું અતિ દુધર આચરણ હવે કોણ ધારણ કરી શકે? ભિક્ષા ન મળવાથી ઉપવાસ, Page #296 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ ૨૬૭ ખીજા અનેક દુ:સહુ અંતરાય, એક જ સ્થાન પર ભાજન કરવું, અચેલક રહેવુ, કોઇ ચીજ માગવી નહિ, બ્રહ્મચર્ય, જમીન પર સૂવું. બબ્બે મહિને અસહ્ય કેશલેાચ કરવા. હમેશ ખાવીસ પરિસહ સહવા—એ સ કિઠન આચાર આ સમયે કે પાળી શકે? અત્યારે તે આપણે જે આચાર ગ્રહણ કરેલ છે . એ જ સુખકર છે. દુધમ કાળમાં એ છેાડી નહિ શકાય. શાંતિ આચાર્યે કહ્યું—ચારિત્રષ્ટ થઈ તે જીવતા રહેવું તે સારૂ નથી. એ તે જૈનમાને દૂષિત કરવાવાળુ છે. જિન ભગવાને કહેલા નિષ્ર પ્રવચનને છેાડીને બીજી પ્રવૃત્તિ કરવી તે મિથ્યાત્વ છે. એથી ખીજાઈ ને શિષ્ય શાંતિ ( આચાય ) ના મસ્તક પર એક લાંબા ડંડાથી પ્રહાર કર્યા. એ ધાથી વિર ભરીને વ્યંતર દેવ થયા. ત્યાર પછી પાખંડને પ્રગટ કરવાવાળા શિષ્ય દ્વૈતપટ સંઘના અધિપતિ થયા અને સગ્રથને પણ નિર્વાણુ ઢાઈ એમ ધપદેશ કરવા લાગ્યા. પોત પોતાના પાખંડને અનુકૂળ શાસ્ત્રોની રચના કરી અને લેાકેામાં તેનું વ્યાખ્યાન કરીને એ પ્રકારના આચાર પ્રચલિત કર્યાં. એ રીતે નિત્ર થતાને દૂષિત કરીને તેની નિદા અને પેાતાની પ્રશંસા કરીને, કપટપૂર્વક બહુ દ્રવ્ય ગ્રહણ કરીને મૂર્ખ લેાકેામાં તેઓ પેાતાનું જીવન વીતાવવા લાગ્યા. હવે શાંતિ આચાર્યના જીવ વ્યંતર દેવ ઉપદ્રવ કરીને કહેવા લાગ્યા...જૈન ધર્મ પામ્યા પછી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાઓ. ત્યારે ડરીને જિનચંદ્રે તેમની સ દ્રવ્ય સંપૂર્ણ અષ્ટ પ્રકારી પૂજા બનાવી. આજે પણ તે અલિપૂજા સર્વ પ્રથમ તેના નામથી જ થાય છે. તે શ્વેતપટ સત્રના પૂજ્ય કુળદેવ કહેવાયા. આ રીતે માગભ્રષ્ટ સેવડાની ઉત્પત્તિ થઈ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મૂળ જૈન ધર્મ અને આવા જ આશયની શ્વેતાંબરની ઉત્પત્તિની કથા એ જ ગ્રંથકારે પોતાના “દર્શનસાર” નામના ગ્રંથમાં પણ લખી છે. પરંતુ ત્યાં તેમણે પિતાના અતિશય જ્ઞાનને પરિચય કરાવ્યો છે. તેમણે લખ્યું છે કે–અને એ રીતે બીન પણ આગમ દુષ્ટ મિથ્યા શાસ્ત્રોની રચના કરીને જિનચંદ્ર પિતાના આત્માને પહેલી નરકમાં સ્થાપિત કર્યો. વામદેવની નવી વાત વિક્રમની પંદરમી કે સોળમી સદીની આસપાસમાં થયેલા દિગંબર વિધાન પં. વામદેવજીએ તેમના ભાવસંગ્રહ ગ્રંથમાં ઉપર પ્રમાણેની કથા તે આપી છે પરંતુ વિશેષમાં નીચે પ્રમાણેની એક નવી વાત પણ લખી છે. તેમણે લખ્યું છે કે ડરેલા જિનચકે ઉપદ્રવની શાંતિ માટે આઠ આંગળ લાંબા એક ચેરસ લાકડા પર તેને સંકલ્પ કરીને પૂજન કર્યું. શ્વેત વસ્ત્ર ઉપર સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજન કરવાથી એ વ્યંતરે ઉપદ્રવ કરવાની ચેષ્ટા છોડી દીધી. તે “પણું પાસન” નામના કુળદેવ થયા અને આજ પણ જળગંધ આદિથી તેની મોટી ભકિતથી પૂન કરવામાં આવે છે. વચમાં ઉત્તમ શ્વેત વસ્ત્ર રાખીને તેનું પૂજન કર્યું તેથી તે મત લોક્માં “શ્વેતાંબર” એ નામથી પ્રસિદ્ધ થયો. ભદ્રબાહુ ચરિત્ર પુસ્તકમાં - શ્વેતાંબરની ઉત્પત્તિની કથા વિક્રમની સત્તરમી સદીમાં થયેલા ભટ્ટારક રત્નનંદીએ “ભદ્રબાહુ ચરિત્ર” નામનો એક ગ્રંથ રચેલ છે. ગ્રંથનું નામ તે “ભદ્રબાહુ ચરિત્ર” છે પરંતુ ખરી રીતે તેની રચના વેતાંબર મતનું ખંડન કરવા માટે જ કરવામાં આવી છે, એમ સમજી શકાય છે. એ ગ્રંથમાં ઘણું વેતાંબરની ઉત્પત્તિનું વૃતાંત આપેલું છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ २९६ પણ એ વૃતાંત દેવસેન તથા વામદેવે આપેલા વૃતાંતથી તદન જુદા પ્રકારનું છે. ભટ્ટારકજીએ લખેલું વૃતાંત આખું ય અહીં ઉદ્ધત કરવું અશક્ય છે તેથી તેના સંક્ષિપ્ત સાર અહીં આપેલ છે. તે નીચે પ્રમાણે છે એક સમય શ્રત કેવળી ભદ્રબાહુ બાર હજાર મુનિ પરિવારની સાથે ઉજજયિની નગરીની બહારના ઉધાનમાં પધાર્યા. ઉજજયિનીના રાજા ચંદ્રગુપ્તિ આચાર્ય મહારાજના વદનાર્થે ગયા અને તેમણે પાછલી રાતે જોયેલા સોળ સ્વનું ફળ પૂછયું. ભદ્રબાહુ સ્વામીએ રાજાને તેમના સ્વતોનું ફળ બતાવ્યું તે સાંભળીને રાજાને વૈર ગ્ય પ્રાપ્ત થયો અને ભદ્રબાહુ પાસે દીક્ષા લઈને જૈન મુનિ બન્યા. એક સમયે ભદ્રબાહુ સ્વામી જિનદાસ શેઠને ઘેર આહાર માટે ગયા. ત્યાં ઘરમાં જતાં વેત જ પારણમાં (ઘેડિયામાં) ઝુલતા (સુતેલા) બે માસના બાળકે ભદ્રબાહુ સ્વામીને કહ્યું–જાએ, જાઓ. સ્વામીએ પૂછયું–કેટલા સમય સુધી ? બાળક–બાર વર્ષ સુધી. ભદ્રબાહુ સ્વામીએ સ્થાન પર આવીને મુનિ સંઘને બોલાવીને કહ્યું–સાધુઓ ! આ દેશમાં બાર વર્ષને ભયંકર દુકાળ પડવાને છે તેથી સંયમાથી મુનિઓએ આ દેશમાં રહેવું ઉચિત નથી. ભદ્રબાહુનું વચન સાંભળીને સંઘ ત્યાંથી વિહાર કરવાને તત્પર થયો. ઉજજયિનીના ધનાઢય શ્રાવકોએ ત્યાં રહેવા માટે આગ્રહ કરવા છતાં ભદ્રબાહુએ ત્યાં રહેવાનું સ્વીકાર્યું નહિ ત્યારે તેઓએ રામલ્ય, સ્થૂળાચાર્ય, સ્થૂળભદ્ર વગેરે સાધુઓને ત્યાં રહેવાની પ્રાર્થના કરી અને . તેમણે તે પ્રાર્થનાને સ્વીકાર કર્યો અને બાર વર્ષ સુધી ત્યાં રહેવાને - નિશ્ચય કર્યો. ભદ્રબાહુ ઉજજયિનીથી બાર હજાર સાધુઓની સાથે કર્ણાટક તરફ વિહાર કરી ગયા. એક મેટી અટવીમાં પહોંચ્યા ત્યારે તેમણે નિમિત્તથી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મૂળ જૈન ધર્મ અને પિતાનું આયુષ્ય અલ્પ રહેલું જાણ્યું. તેથી વિશાખાચાર્યને સંઘની સાથે આગળ વિહાર કરાવીને પોતે ચંદ્રગુપ્ત મુનિ સાથે અટવીમાં રહ્યા. અનશન કર્યું અને સમાધિ મરણ કરી સ્વર્ગે સિધાવ્યા. ચંદ્રગુપ્તિ મુનિ ગુરુના ચરણોનું આલેખન કરી તેમની સેવા કરતા અને કાન્તાર વૃત્તિથી જીવનનિર્વાહ કરતા થકા ત્યાં રહ્યા. વિશાખાચાર્ય સંધની સાથે ચેલ દેશમાં પહોંચ્યા. ઉજજયિનીમાં ઘોર દુકાળ પડ્યો. એક દિવસ રામલ્ય, સ્થૂળભદ્ર આદિ આહાર કરીને વનમાં જતા હતા ત્યારે તેમનામાંથી એક મુનિ પાછળ રહી ગયા. ભિખારીઓએ તેમનું પેટ ફાડીને ભેજન કાઢીને ખાધું. આ વાત નગરમાં પહોંચતાં જ હાહાકાર મચી ગયે. શ્રાવકોએ એકત્ર થઈને મુનિમંડળને પ્રાર્થના કરી–ભગવાન ! ભારે વિષમ કાળ છે. આ સમયે આપ નગરમાં પધારે તે બહુ સારું. કારણ કે જ્ઞાનીઓને માટે વન અને નગર બંને સમાન છે. શ્રાવકોની પ્રાર્થનાનો સ્વીકાર થયો. ત્યારે શ્રાવકોએ મહોત્સવપૂર્વક સાધુઓને નગરમાં લાવીને તેમને જ્ઞાતિના બંધન અનુસાર જુદા જુદા ઉપાશ્રયમાં ઉતાર્યા. દર વર્ષે ભીષણ દુકાળ પડતો જ રહ્યો. ભિખારીઓની સંખ્યા વધતી જતી હતી. ભિખારીઓને ત્રાસ વધતો જતો હતો. ભિખારીઓ ઘરમાં આવવાના ભયથી ગૃહસ્થ લોકો ઘરનાં કમાડ આખો દિવસ બંધ રાખતા હતા. સાધુ આહાર માટે જતા તે રંક લોકો તેમની પાછળ જતા, ત્યારે શ્રાવકો તેમને લાઠીથી મારીમારીને દૂર કરતા. આવી વિપત્તિથી ગભરાઈને શ્રાવકોએ સાધુઓને કહ્યું–મહારાજ, ભિખારીઓથી નાકમાં દમ આવી ગયો છે. ભિખારીઓની બીકથી અમે રસે પણ રાત્રે જ કરીએ છીએ. માટે મહેરબાની કરીને આપ પણ રાત્રે અમારે ત્યાંથી પાત્રમાં આહાર લઈ જાઓ અને દિવસના ભોજન કરતા રહે. Page #300 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયો પ્ર. ૧૮ ૨૭૧ શ્રાવકેની વાત પર સર્વેએ વિચાર કરીને નિર્ણય કર્યો કેજ્યાં સુધી વિષમકાળ છે ત્યાં સુધી એમ જ કરીશું. અને તેમણે તુંબી પાત્ર ધારણ કર્યા તથા શિક્ષક અને કુતરાઓના ભયથી હાથમાં લાઠી ધારણ કરી. ગૃહસ્થના ઘેરથી આહાર લાવીને એકબીજાને આપવા લાગ્યા અને મકાનના દ્વાર બંધ કરીને ગેખબારીના ઉજાસમાં ભજન કરવા લાગ્યા. એક દિવસ રાત્રીના સમયે આહાર માટે ગયેલા ક્ષીણકષાય નગ્ન સાધુને જોઈને યશોભદ્રની સગર્ભા સ્ત્રીને રાક્ષસ આવ્યાની બ્રાંતિ થઈ તેથી તે એવી ડરી ગઈ કે તેને ગર્ભપાત થઈ ગયે. સાધુ તે એમ જ પાછા ચાલ્યા ગયા. પણ આ ઘટનાથી શ્રાવકોમાં હાહાકાર મચી ગયા. તેમણે સાધુઓ પાસે આવીને કહ્યુંમુનિ મહારાજ! સમય બહુ ખરાબ છે. અને આપનું આ રૂપ પણ ભયંકર છે. તેથી સુકાળ થાય ત્યાં સુધી આપ અરધું વસ્ત્ર પહેરીને તથા ખંભે કંબલ રાખીને રાત્રીના સમયે આહાર લેવા આવતા રહે અને દિવસે ભજન કરતા રહે. શ્રાવકોની પ્રાર્થનાથી સાધુઓએ એમ જ કર્યું અને ધીરે ધીરે તેઓ શિથિલ થઈ ગયા. બાર વર્ષ પછી દેશમાં ફરીથી સુકાળ થયો ત્યારે વિશાખાચાર્ય દક્ષિણ દેશથી વિહાર કરીને ક્રમશઃ કાન્યકુન્જ (કને જ) નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. વિશાખાચાર્ય આવ્યાના ખબર સાંભળીને સ્થૂળાચાર્યે તેમને મળવાને પિતાના શિષ્યને મોકલ્યા. મુનિઓએ જઈને આચાર્યને વંદન ક્યું. પણ તેમણે પ્રતિવંદના ન કરી અને કહ્યું—આ ક નવો મત કાઢયો છે? સાધુઓ લજિજત થઈને પાછા આવ્યા અને સર્વ વૃત્તાંત પિતાના ગુરુને કહી સંભળાવ્યો. Page #301 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધમ અને રામલ્ય, સ્થૂળભદ્ર તથા સ્થૂળાચાયે' સર્વ સાધુઓને એકઠા કરીને કહ્યું—હવે આપણે શું કરવું જોઈએ ? ૨૭૨ ત્યારે સ્થૂળાચાયે પોતાને અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું —આ પૂરા આચારને છેડીને જિન માને સ્વીકાર કરીને છેદેપસ્થાપના કરવી જોઈ એ. સાધુઓને સ્થૂળાચાર્યની વાત પસંદ ન આવી. તેમણે કહ્યું—આ સુગમ માને છેડીને હવે દુષ્કર માર્ગ કાણુ ગ્રહણ કરશે ?, સ્થૂળાચાય આ વાત સારી નથી, મૂળ માને છેડીને કાયરાને માર્ગ પકડવા તે સંસાર-ભ્રમણનુ કારણુ છે. આ ઉપરથી કેટલાક ભવ્ય આત્માઓએ તે મૂળ માગતા સ્વીકાર કરી લીધે, પણ ખીજા કેટલાક એ સત્ય વચનથી ઊલટા ખળવા લાગ્યા અને ખેલ્યા—આ મૂઢા શું જાણે છે? એની બુદ્ધિમાં ભ્રમ થઈ ગયા છે તેથી આ પ્રમાણે અકવાદ કરે છે. પણ જ્યાં સુધી એ જીવતા હશે ત્યાં સુધી આપણને તે સુખથી રહેવા દેશે નહિ. આમ કહીને એ પાપીઓએ ડંડાથી મારીને તેમને ખાડામાં ફેંકી દીધા, આર્ત્તધ્યાનથી મરીને તે આચાય વ્યંતરદેવ થયા. અને અવિધજ્ઞાનથી પોતાના પૂર્વભવ જોઈ ને એ નામધારી સાધુઓને દુઃખ દેવા લાગ્યા. ત્યારે ભયભીત અનીને તેમણે બધાએ તેમના અપરાધની ક્ષમા માગી. દેવે કહ્યું—વિપરીત માગ છેડીને સયમ માર્ગના સ્વીકાર કરે. સાધુએ——એ દુર માર્ગ પાળવા તા કહેન છે પણ ગુરુ બુદ્ધિથી અમે નિત્ય તમારી પૂજા કરીશું. એ વગેરે વિનયવચનાથી વ્યંતરદેવને શાંત કર્યા. અને ગુરુના હાડકાં લાવીને તેમાં ગુરુની સ્થાપના કરી હમેશ તેનું પૂજન કરવા લાગ્યા. આજે પણ ક્ષેપક હાડકાંની કલ્પનાથી તેને ખમણુાદિહડી કહે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ ૨૭૩ પછી તેની શાંતિને માટે આઠ આંગળ લાંખી લાકડાની ચારસ પટ્ટીને, ‘ આ એ જ છે’ એમ કલ્પના કરીને, તેની વિધિપૂર્વક પૂજા કરી, ત્યારે દેવે ઉપદ્રવ કરવાની ચેષ્ટા છેડી દીધી. અને તેનુ નામ * પર્યાં પાસના ’કુળદેવ એમ નામ પાડ્યું. તે પ્રમાણે આજ સુધી ભારે ભક્તિથી પુજાય છે. . આ રીતે લેકમાં એ અર્ધાલક' નામનેા અદ્ભુત મત કળિકાળના બળથી ફેલાયે, C જે વ્રતનું આ પંચેન્દ્રિય લાલુએ પેાતે આચરણ કર્યું હતું તે પ્રમાણે જ પેાતાની બુદ્ધિથી સૂત્રમાં લખી નાખ્યું. આમ ધણે! સમય વીતી ગયેા. એક વખતે વલભીના રાજા લાકપાળની રાણી ચંદ્રલેખા કે જે ઉજ્જયિનીના રાજા ચંદ્રકીતિની પુત્રી હતી અને અફાલક મતવાળાની શિષ્યા હતી તેણીએ તેના પતિને કર્યું-કાન્યકુબ્જ નગરમાં અમારા ગુરુ મહારાજ વિચરે છે તેમને આપ અહીં એલાવેા. રાણીના કહેવાથી રાજાએ જિનચંદ્ર આદિ અકાલકાને ત્યાં ખેાલાવ્યા. પ્રવેશ મહેાત્સવના દિવસે રાજા તેમને લેવાને ગયા. પણ સાધુએને નગ્ન તથા વસ્ત્રધારીએથી વિલક્ષણ વેષવાળા જોઈ ને પાછા ચાલ્યા આવ્યા. રાણીને આ વાતની ખબર પડતાં જ તેણીએ ગુરુ પાસે પૂરતી સંખ્યામાં સફેદ વસ્ત્રો મેાકલ્યા. તે લઈને સાધુએએ પહેર્યાં. પછી રાજાએ તેમની ભકિતપૂર્વક પૂર્જા કરી. શ્વેત વસ્ત્રો ધારણ કરવાથી તે વખતથી અકાલક મતમાંથી શ્વેતાંબર મત પ્રગટ થયે. વિક્રમ રાજાના મૃત્યુ પછી ૧૩૬ વર્ષ વીત્યા ત્યારે લેાકમાં શ્વેતાંબર નામના મત ઉત્પન્ન થયે. કેવળી ભેાજન, સ્ત્રી તથા સત્સંગ ૧૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ મૂળ જૈન ધર્મ અને સાધુઓને તે જ ભવગાં મેક્ષ, ભગવાન મહાવીરને ગર્ભાપહાર વગેરે વાતનું પ્રતિપાદન કરનારા આગમસંગ્રહ એ જ મૂઢ જિન આચાર્યે રચ્યા. આચાર્ય રત્નનંદી અથવા રત્નકતિએ સંસ્કૃતમાં રચેલ ભદ્રબાહુ ચરિત્રને હિંદી અનુવાદ પં. ઉદયલાલ કાસલીવાલે કરેલ છે અને તે પુસ્તક દિગંબર જૈન પુસ્તકાલય, ગાંધી ચોક, સુરત તરફથી પ્રગટ થયેલ છે. તેના પાના ૧૬ થી ૩૮ સુધીમાં વેતાંબરની ઉત્પત્તિને વૃત્તાંત વિસ્તારથી આપેલ છે. તેને ઉપર પ્રમાણે ટુંકે સાર જ પં, મુનિશ્રી કલ્યાણ વિજયજી મહારાજે આપેલ છે. આ સર્વ વૃત્તાંત દિગંબર આચાર્યોએ પિતાની કલ્પનાથી ઉપજાવી કાઢેલા છે અને તે ફકત દિગબર મતની સરસાઈ અને શ્વેતાંબર મતની હલકાઈ કરવાને માટે જ શ્રેષથી લખેલા છે તે વાત પહેલાં તો તે વૃત્તાંત વાંચતાં જ વાંચક સમજી શકે છે એવી તેની ભાષા છે અને એવી તેમાં અસંબદ્ધ અને અવાસ્તવિક વાત લખી છે. એ બધાય વૃત્તાંત તદ્દન ઢંગધડા વિનાના છે તે પં. મુનિ શ્રી કલ્યાણ વિજ્યજીની સમીક્ષા ઉપરથી વાંચક વિશેષ સ્પષ્ટતાથી સમજી શકશે. તેથી તેમની સમીક્ષા અત્રે ઉદધત કરી છે. દિગંબરની ખેટી કલ્પનાઓનું સારું રહસ્ય બતાવતી અને દિગંબરની વાતને ખોટી ઠરાવતી પં. શ્રી કલ્યાણવિજયજીની સમીક્ષા આ ડીક કથાઓ અહીં લખીને અમે તેને અપ્રાપ્ય મહત્વ આપતા નહિ. તેમ તેની મીમાંસા કરવાની મહેનત પણ કરતા નહિ. Page #304 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ ૨૭૫ પરંતુ અમે જોઈએ છીએ કે ઘણખરા દિગંબર વિદ્વાને પણ તેને સત્ય માને છે અને એ ખોટી વાતો ઉપરથી વેતાંબર જૈન સંઘને અર્વાચીન કરાવવાની ચેષ્ટા કરે છે. પ્રાચીન દિગંબર ગ્રંથમાં ઉલ્લેખ નથી પહેલાં તો દેવસેન ભટ્ટાર વિક્રમની દશમી સદીના, વામદેવ સેળમી સદીનાં અને રત્નનંદી ભટ્ટારક સત્તરમી સદીના લેખકો છે. તેમની પહેલાના કેઈપણ દિગંબર ગ્રંથમાં આવી કથાઓને ઉલ્લેખ નથી. નિરાધાર વાતે આવી દશામાં ક્રમશઃ સાડા આઠસો, ચૌદસો અને પંદરસો. વર્ષ પછી નિરાધાર રીતે લખેલી વાતો પોતે જ મહત્વહીન ઠરે છે. તાંબર ઉત્પત્તિ સંબંધી લેખકોમાં એક વાકયતા નથી વળી એ સર્વ લેખકની આ વિષયમાં એક વાકયતા પણ નથી. દેવસેન દુકાળના કારણે દંડ, કંબળ, તુંબી અને શ્વેત વસ્ત્ર ધારણ કરવાના કારણે “વેતાંબર ” નામ પડયાનું બતાવે છે. વામદેવ લાકડાની પટ્ટી પર શ્વેત વસ્ત્ર સ્થાપન કરીને વ્યંતર દેવની પૂજા કરવાના કારણે “વેતાંબર” નામ પડવાનું લખે છે. રત્નનંદી રાણું ચંદ્રલેખાના કહેવાથી વેત વસ્ત્ર ધારણ કર્યા તેથી “શ્વેતાંબર મત પ્રગટ થવાનું લખે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ મૂળ જૈન ધર્મ અને ભદ્રબાહુ સંબંધી મતભેદ દેવસેન અને વામદેવ બીજા નૈમિત્તિક ભદ્રબાહુએ ઉજજયિનીથી દુકાળના કારણે દક્ષિણ તરફ વિહાર કર્યો હતો તે વખતે વેતાંબરની ઉત્પત્તિ બતાવે છે. રત્નનંદી દુકાળનું વૃતાંત પહેલા મૃતકેવળી ભદ્રબાહુની સાથે જોડે છે. અને તે સમયે ઉજજયિનીમાં અર્ધફાલક મતની ઉત્પત્તિ થઈ એમ લખે છે. અને તે પછી ઘણા સમય પછી વલભીમાં સુકાળના સમયે રાણુના કહેવાથી વેત વસ્ત્રો ધારણ કરવાથી વેતાંબર મત ઉત્પન્ન થવાનું લખે છે. વ્યંતરદેવ સંબંધી જુદી જુદી વાતે દેવસેન જિન ચંદ્ર દ્વારા શાંતિ વ્યંતરની સર્વ દ્રવ્યોથી અષ્ટ વિધ પૂજા પ્રચલિત થઈ અને તેમના સમય સુધી તે પૂજા ચાલુ રહી હેવાનું બતાવે છે. વામદેવ અને રત્નનંદી આઠ આગળ લાંબા ચેરસ લાકડાના પાટી ઉપર વેત વસ્ત્ર સ્થાપન કરી પૂજા કરતા અને તે પૂજા તેમના સમય સુધી ચાલુ રહેલી હોવાનું બતાવે છે. દેવસેન શાંતિવ્યંતરને નાંબરના પૂજ્ય કુળદેવ માત્ર લખે છે ત્યારે પાછળના બને લેખકે તેમનું “પવું પાસન' નામ હોવાનું લખે છે. રત્નનંદી શિષ્યો દ્વારા શાંતિના હાડકાં એકઠાં કરી પૂજવાનું અને એ રીતે તેમના સમય સુધી ચાલુ રહેલી તેમ જ તેનું નામ “ખમણદિહડી” પ્રસિદ્ધ હોવાનું લખે છે કે જેના સંબંધમાં પહેલા બે લેખકેએ કશું જ લખ્યું નથી. WWW Page #306 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ ૨૭૭ આ રીતે એ લેખકના પરસ્પર વિરુદ્ધ કથનથી જ એ કથાઓનું બાહ્ય કલેવર તે સ્વયં જર્જરિત થઈ જાય છે. સ્થાન અને સમયમાં એકમત પરંતુ સ્થાન અને સમય એ બે બાબતોમાં સર્વ લેખકો એકમત છે કે સર્વ વિક્રમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષ વીત્યે વલભી નગરીમાં વેતાંબર મતની ઉત્પત્તિ થવાનું બતાવે છે. તે હવે આપણે જોઈશું કે એ લેખકેની એ બે વાતની ઉદ્દભવમાં કઈ આધાર છે કે નહિ, વલભી કયારે વસી? વિક્રમની બીજી સદીના બીજા ચરણમાં વલભીમાં મત્પત્તિ બતાવવાનું નિરાધાર છે કારણકે તે સમયે વલભીનું અસ્તિત્વ હતું તેનું કોઈ પ્રમાણ નથી. વલભી કનકસેનના સમયમાં વિક્રમની ત્રીજી સદીમાં વસી હતી એ વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે. વલભીના ઉલેખનું કારણ વલભી નગરી તથા શાંતિસૂરિ એ બને નામોના ઉલ્લેખથી સમજી શકાય છે કે આ કથાઓને સંબંધ વિક્રમની છઠી સદીના પ્રથમ ચરણમાં વલભીમાં બનેલી કોઈ ઘટનાની સાથે હોવો જોઈએ. વીર સંવત ૮૦ (વિક્રમ સંવત ૫૧૦)માં વલભીમાં માથુર અને વાલભ્ય નામથી પ્રસિદ્ધ બે વેતાંબર જૈન સંઘનું સંમેલન થયું હતું અને બને સઘાએ બને વાચનાઓના સમન્વયપૂર્વક એકીકરણ કર્યું હતું. આ સંમેલનમાં માથુર સંઘના પ્રધાન દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણુ હતા અને વાલભ્ય સંઘના પ્રમુખ કાલકાચાર્ય અને ઉપપ્રમુખ ગંધર્વ આદિ વેતાલ શાંતિ સરિ. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ મૂળ જૈન ધર્મ અને આપણે આગળ જોયું છે કે (જુઓ જૈન સૂ વિચ્છેદ કે ઉપલબ્ધ નામ પ્રકરણમાં આગમ વાચનાની હકીકત–ન. ગિ. શેઠ) વાલભ્ય સંઘ નગ્નતા ધારણ કરવાળાના વિષયમાં બહુ અનુદાર હતા. અને એ કારણથી મહાગિરિના શિષ્ય બલિસ્સહ તથા સ્વાતિ જેવા સ્થવિરના નામ પણ તેમની યુગ–પ્રધાનાવલીમાં રાખવાની ઉદારતા કરી શક્યા નહિ. આશ્ચર્ય નહિ કે એ સંમેલનમાં દિગંબરોની સાથે મેળmોડ કરવા સબંધી કોઈ પ્રસ્તાવ ઉપસ્થિત થયો હેય. પણ વાલભ્ય સંઘ તથા ખાસ કરીને શાંતિસૂરિના શિષ્યોએ તેને સફળ થવા દીધો નહિ હેય. અને એ કારણથી દિગબર પરંપરાવાળાઓએ શાંતિસૂરિ તથા તેમના શિષ્યોને એ રીતે બદનામ કર્યા હેય. દિગંબરેએ ઉલ્લેખેલા જિનચંદ્ર કેણુ? સર્વે દિગંબર લેખકો જિનચંદ્રનું નામ વેતાંબર મત પ્રવર્તક તરીકે જણાવે છે. અને વર્તમાન જૈન આગમે એ જ જિનચંદ્રના બનાવેલા છે એમ બતાવે છે. આપણે સમજી શકીએ છીએ કે દિગંબના એ “જિનચંદ્ર તે બીજા કેઈ નહિ પણ “જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ” છે કે જેમને સમય વિક્રમની છઠી અને સાતમી સદીને મધ્યભાગ હતે. જિનભદ્ર તે સમયના શ્વેતાંબર સંપ્રદાયના યુગપ્રધાન આચાર્ય હતા એટલું જ નહિ પણ ક્ટર સાંપ્રદાયિક સિદ્ધાંતકાર પણ હતા. તેમણે વિશેષ આવશ્યક ભાષ્ય આદિ તથા બીજા પ્રકરણ ગ્રંથની રચના કરી છે. દિગંબર વિદ્વાને તેમની વિરુદ્ધ એટલું બધું બોલે છે તેનું કારણ એ જ છે કે તેમણે દિગંબરેનું Page #308 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ ૨૭૯ ભારે કટ્ટરતાપૂર્વક ખંડન કરીને શ્વેતાંબર પરંપરાની પુષ્ટિ કરી છે. શાંતિબંતર પૂજાનું રહસ્ય ભદ્રારક દેવસેન ઉપદ્રવની શાંતિ માટે શાંતિવ્યંતરની પૂજા કરવાની વાત લખે છે. તે વાસ્તવમાં વેતાંબર જૈન પરંપરામાં પ્રસિદ્ધ શાંતિસ્નાત્રાનું સૂચન છે. વેતાંબરોમાં ઘણું પ્રાચીન વખતથી જિન ભગવાનના જન્માભિષેક મહોત્સવ કરવાની પ્રવૃત્તિ ચાલી આવી હતી. પાછળના સમયમાં તે “શાંતિસ્નાત્ર” તથા “શાંતિ પૂજા” એ નામથી પ્રચલિત થઈ હતી. અને તે આજ સુધી એ જ નામથી પ્રસિદ્ધ છે. તેમાં ભગવાન આદિનાથ, અજિતનાથ, શાંતિનાથ, તથા પાર્શ્વનાથની પ્રતિમાઓનું ૨૭ વાર અથવા ૧૦૮ વાર અભિષેક તથા પૂજન કરવામાં આવે છે. તેના પ્રારંભમાં ગ્રહ તથા દિપાળોને બલિદાન પણ અપાય છે. ભારક દેવસેનજીએ આ શાંતિપૂજાનું નામ સાંભળીને દ્વેષથી શાંતિ વ્યંતરની તથા તેની પૂજાની કલ્પના કરી નાખી એમ સમજાય છે. વામદેવની ચેરસ પટ્ટીનું રહસ્ય ૫. વામદેવજી આઠ આગળ લાંબી ચરસ લાકડાની પટ્ટી પર કવેતવસ્ત્ર બિછાવીને શાંતિ વ્યંતરની પૂજા કરવાની વાત કહે છે એ કથન વસ્તુતઃ વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત યોગ ક્રિયાનું સૂચક છે. વેતાંબર મુનિ સૂના યોગ સંબંધી કાળ, ગ્રહણ, સ્વાધ્યાય, પ્રસ્થાપન આદિ ક્રિયાઓ કરે છે તે વખતે અંદાજે આઠ આગળ લાંબી અને ચાર પાંચ આંગળ પહોળી એક લાકડાની પટ્ટી પિતાની સામે રાખે છે. અને તેના ઉપર સફેદ વસ્ત્ર પણ બિછાવે છે. તેની આગળ જે વિધિ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ મૂળ જૈન ધર્મ અને કરવામાં આવે છે તેમાં હસ્તક્રિયા પણ એવી હેય છે કે અનભિન્ન માણસ તેને નમસ્કાર સમજી લીએ. પં. વામદેવજીએ વેતાંબર મુનિને એ પ્રમાણે યોગક્રિયા કરતા ક્યાંક જોયા હશે. તેમને જોઈને પંડિતજીએ માની લીધું . કે આ શાંતિ વ્યંતરની પૂજા કરે છે. પયુ પાલન શબ્દનો પત્તો નથી પં. વામદેવજી “પર્કપાસન” શબ્દ–નામ ક્યાંથી ઉઠાવી લાવ્યા તેની સમજ પડતી નથી. કારણ કે એ નામને કે તેને મળતા ભળતા કોઈ નામને દેવ ભવેતાંબર સંપ્રદાયમાં માનવામાં આવતો નથી. હાડકાંની પૂજાનું રહસ્ય ભટ્ટારક રત્નનંદીની હાડકાંની પૂજાની કલ્પનાએ તે પહેલાંના બને લેખકોને મહાત કરી દીધા છે. વેતાંબર સાધુ તેમની પાસે જે સ્થાપનાચાર્ય રાખે છે તેને લક્ષ્ય કરીને રત્નનંદીની આ કલ્પના છે. કવેતાંબર જૈન સાધુઓમાં પિતાના આચાર્યની સ્થાપના રાખવાની પ્રાચીન પ્રવૃત્તિ છે. સ્થાપનામાં આચાર્યની મૂર્તિ કે ચિત્ર નહિ પણ પાંચકોડા રાખે છે. તેને આકાર ઘુંટણની ઉપરના હાડકાને મળતો હોય છે. ભટ્ટાકજી મહારાજે ક્યાંક એવા કેડીરૂપ સ્થાપનાચાર્યને જોઈ લીધા હશે અને તરત લખી દીધું કે “એ શાંતિસૂરિનાં હાડકાં છે.” અને તેઓ એમ કહે છે કે આજે પણ એ “ખમણુદિડી” એવા નામથી પ્રસિદ્ધ છે. તે વખતે એ કલ્પિત નામ નંદી ક્રિયામાં આવતા “ખમાસમણહથેણું” એ શબ્દ ઉપરથી અથવા ગુરુને વંદન કરવાને માટે “ખમાસમણે શબ્દ બોલાય છે તે ઉપરથી એ “ખમણદિડી” નામ ઉપજાવી કાઢયું Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ હાલના સંપ્રદાયે પ્ર. ૧૮ નવી જુની વાતેના મિશ્રણથી દિગંબરેએ ઉપજાવી કાઢેલી તાંબરેની ઉત્પત્તિની કથા આ પ્રમાણે કવેતાંબોની ઉત્પત્તિના વિષયમાં દિગંબરાચાર્યોએ જે કથાઓ ઉપજાવી કાઢી છે તેનું શરીર ભાનમતીન પટારાની માફક અહીંતહીંની નવી જુની વાતોથી ભરેલું છે. વિક્રમ સં. ૧૩૬ના કથનનું રહસ્ય વિક્રમ સંવત ૧૩૬માં વેતાંબર ઉત્પન્ન થયાનું જે કથન છે તેનું તાત્પર્ય એટલું જ છે કે લગભગ એ જ અરસામાં (વિક્રમ સં. ૧૩૬ = વીર સં. ૬૦૬) શિવભૂતિએ જિનકલ્પની હિમાયત કરી હતી. અને સ્થવિરેએ નિષેધ કરવા છતાં પણ જિનકલ્પી બનીને ગચ્છમાંથી નીકળી ગયા હતા. સંભવ છે કે નગ્નતાને સક્રિય વિરોધ કરવાને માટે સ્થવિરકલ્પના નામથી ચાલતી આવતી મૂળ (ફરજીઆત પણ પાછળથી મરજીઆત બનાવી દીધેલી તેથી–ન. ગિ. શેઠ) એચ્છિક નગ્નતાને પ્રચાર પણ તે પછી રેકી દેવામાં આવ્યો હશે. અને નગ્નતાની વિરુદ્ધની વસ્ત્રધારીઓની એ પ્રવૃત્તિને પાછળના દિગંબરાચાર્યોએ “વેતાંબર મત ઉત્પતિ ના નામથી પ્રસિદ્ધ કરી દીધી. એમ થવું સંભવિત પણ છે કારણકે શ્વેતાંબરેએ દિગંબરના મતની ઉત્પત્તિ લખી હતી તેથી દિગંબરેએ પણ તેને કેઈ ને કઈ રીતે ઉત્તર તો દેવે જોઈતો હતા જ, ઉપર પ્રમાણે દિગંબની કથાની મુનિશ્રીએ મીમાંસા Page #311 -------------------------------------------------------------------------- ________________ * * * * - - - - - - -- -- -- - *- ૨૮૨ મૂળ જૈન ધર્મ અને કરી છે તે ઉપરથી વિચારક સમજી શકે છે કે એ કથામાં કંઈ પણ વાસ્તવિક્તા નથી. ઉપસંહાર જૈન ધર્મ એક જ છે અને તે અનાદિને ચાલ્યો આવે છે. વિક્રમની બીજી સદીમાં એક જ ચાલ્યા આવતા જૈન ધર્મમાં બે ફાંટા પડયા. તે ફાંટા પડવાની અપેક્ષાએ કહીએ તે વેતાંબર અને દિગંબરની ઉત્પત્તિ તે વખતે થઈ એમ કહી શકાય. પરંતુ બે સગા ભાઈએ જુદા પડે તેથી તેઓ એક બીજા તરફ ઠેષ રાખી એકબીજાને માટે યુદ્ધાતદ્દા લે તે જૈનત્વને જરા પણ છાજતી વાત નથી. એટલે વેતાંબરોએ પિતાની કથામાંથી અતિશયોક્તિઓ નાબુદ કરી નાખવી જોઈએ તેમ જ દિગબરેએ પણ તેમની ઉપજાવી કાઢેલી કથાઓને નાશ કરવો જોઈએ, સત્યતા એ ધર્મને મૂળ પાયે છે. બંને પક્ષ સત્યને જ અપનાવે તે વેરવિરોધ એક ક્ષણ પણ ટકી શકે નહિ એટલું જ નહિ પણ એકતા જ થઈ જાય એટલે મૂળ પ્રમાણે જૈન ધર્મ એક જ બની જાય. સંપ્રદાયવાદીએ સાચું જૈનત્વ ક્યારે અપનાવશે? Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણીશમું શ્રી ભદ્રબાહુ સ્વામી પહેલા અને બીજા પહેલા ભદ્રબાહુ સ્વામી જૈન શ્રમણ પરંપરામાં બે ભદ્રબાહુ સ્વામી થઈ ગયા છે. પહેલા ભદ્રબાહુ તે ચૌદ પૂર્વધર કેવળી ભદ્રબાહુ સ્વામી. તે આચાર્ય શ્રી યશોભદ્રસૂરિના શિષ્ય અને આ. સંભૂતિવિજ્યજીના ગુરુભાઈ હતા. શ્રી સંમૂતિવિજયજીના સ્વર્ગવાસ સમયે તેમના શિષ્ય સ્થૂળભદ્ર નવા જેવા જ હતા. તેથી સંભૂતિવિજ્ય પછી ભદ્રબાહુ સ્વામી આચાર્ય પદે આવ્યા હતા, તેમણે ૪૫ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી, ૬૨ વર્ષની ઉંમરે યુગ પ્રધાનપદે આવ્યા હતા અને ૭૬ મા વર્ષે વીર સં. ૧૭૦ માં સ્વર્ગગમન કર્યું હતું. એટલે ૧૭ વર્ષ સામાન્ય શ્રમણ તરીકે અને ૧૪ વર્ષ યુગ પ્રધાનપદે રહ્યા હતા. તેઓ છેલ્લા ચૌદ પૂર્વધર ગણાય છે. કારણ કે તેમણે સ્થૂળભદ્રજીને દશ પૂર્વ અર્થ સહિત શિખડાવ્યા પછી પૂળભદ્રજીએ શ્રુતપ્રભાવ બતાવવા માટે તેમની બહેને સાધ્વી થયેલી તેઓ વાંદવા આવતાં સિંહનું રૂપ ધારણ કરેલું તેથી હવે અર્થ શિખવાને અયોગ્ય ગણીને બાકીના ચાર પૂર્વ મૂળમાત્ર શિખડાવેલા હતા. અને તે પણ બીજા કોઈને ન શિખવવાની શરત સહિત શિખડાવેલા હતા, તેથી શ્રી ભદ્રબાહુ સ્વામી છેલ્લા ચૌદ પૂર્વધર ગણવામાં આવે છે. તેમના સમયમાં મધ્ય ભારતમાં પહેલ વહેલો બાર વર્ષને લાંબે ભયંકર દુકાળ પડેલો હતો. તે વખતે ભદ્રબાહુ સ્વામી તથા તેમના શિષ્ય પૂર્વના પ્રદેશોમાં ચાલ્યા ગયા હતા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ મૂળ જૈન ધર્મ અને સુકાળ થતાં શ્રમણુસંધ પાટલીપુત્રમાં એકત્ર થયો ત્યારે એકબીજાને કેટલું કૃત યાદ છે તે પૂછતાં જણાયું કે દુકાળમાં પઠન પાઠન પરિવર્તનની મુશ્કેલીને લીધે ઘણું ભૂલાઈ ગયું હતું. તેથી બધાયે ભેગા મળીને યાદ કરીને અગીયાર અંગ પૂરા કર્યા. પણ બારમું દૃષ્ટિવાદ અંગ જાણનાર કોઈ નહતું. તે વખતે ભદ્રબાહુ સ્વામી નેપાળમાં મહાપ્રાણ ધ્યાન કરવા ગયેલા હતા. તે ધ્યાનની મુદત બાર વર્ષની હતી. તેથી બારમું દૃષ્ટિવાદ અંગ શિખવાને સ્થૂળભદ્ર પ્રમુખ શ્રમણે નેપાલમાં ગયેલા તેની સંપૂર્ણ વિગત “જૈન સૂત્રો ઉપલબ્ધ કે વિચછેદ ? ” નામના પ્રકરણમાં પહેલી આગમ વાચનાની વિગતની અંદર આપેલી છે તેથી અત્રે તે આપેલ નથી, શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી વીર સં. ૧૭૦ માં સ્થૂળભદ્રજીને પોતાના પટ પર સ્થાપિત કરીને કલિંગ દેશમાં કુમાર પર્વત ઉપર (હાલ ખંડગિરિ કહેવાય છે તે) પંદર દિવસનું નિર્જળ અનશન કરીને સ્વર્ગવાસી થયા. (જુઓ હેમવંત સ્થવિરાવલી). આ સિવાય પહેલા શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી સંબંધી કાંઈ વિશેષ માહિતી મળતી નથી. “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૧ લામાં” મુનિશ્રીઓ શ્રી દર્શન-જ્ઞાન-ન્યાય વિજ્યજી (ત્રિપુટી મહારાજ) એ પહેલા ભદ્રબાહુ સ્વામીનું વૃત્તાંત આપેલું છે તે આખું ય બીજા ભદ્રબાહુ જે નિમિત્તવેત્તા ભદ્રબાહુ બીજા થઈ ગયા તેમનું જ વૃત્તાંત છે. એક સરખા નામને લીધે પૂર્વના વખતથી બીજા ભદ્રબાહુનું ચરિત્ર પહેલા શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડી ગયું છે તેવી જ રીતે બીજા ભદ્રબાહુસ્વામીએ બનાવેલ નિર્યુતિ વગેરે ઘણુ ગ્રથો પણ પરાપૂર્વથી શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડાવી દીધેલા છે. તે ઉપરાંત શ્રત કેવળી ભદ્રબાહુને સંબંધ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય Page #314 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૨૮૫ સાથે દંતકથાઓ ઉભી થયેલી છે, કેટલાક વેતાંબર જેને માને છે કે ચંદ્રગુપ્તના વખતમાં બીજી બાર દુકાળી પડેલી તે પછી પણ ભદ્રબાહુ સ્વામી જીવિત હતા, ચંદ્રગુપ્તને સળ સ્વપ્નમાં આવેલાં તેનાં ભદ્રબાહ સ્વામીએ ફળ કહેલા અને તે ઉપરાંત દિગંબરો માને છે કે શ્રુતકેવણી ભદ્રબાહુ પાસે ચંદ્રગુપ્ત સમ્રાટે દીક્ષા લીધેલી અને પછી તેઓ બને દક્ષિણમાં ગયેલા આ સર્વ દંતકથાઓમાં કશું તથ્ય નથી. અહીં પહેલાં બીજા ભદ્રબાહુ સ્વામીનું ચરિત્ર આપીને પછી તેમના ગ્રંથોને વિચાર કરીશું અને તે પછી દંતકથાઓની નિરાધારતા બતાવીશું તે બતાવવામાં મોટે ભાગે પ્રસિદ્ધ પુરાતત્વવેત્તા ઈતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજના લેખેને આધાર લીધેલો છે. બીજ ભદ્રબાહુ સ્વામી તે વરાહમિહિરના ભાઈ અને નિમિત્તા તથા નિયુક્તિકાર ભદ્રબાહુ છે. નિર્યુકિતકાર અને નિમિત્તવેત્તા ભદ્રબાહુ દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર (હાલનું પઠણ અથવા પૈઠણ) માં બે બ્રાહ્મણ બંધુઓ હતા તેમના નામ ૧. વરાહમિહિર અને ૨. ભદ્રબાહુ હતા. બન્ને ભાઈઓ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા તેમજ જ્યોતિષ વિધાના પારગામી હતા. એક વખત તેમને એક જૈન આચાર્ય મુનિને મેળાપ થયો. તેમના ઉપદેશથી પ્રભાવિત થઈ વૈરાગ્યવંત થઈ આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. કલ્પ કિરણવલીમાં લખ્યું છે કે “પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર તથા ભદ્રબાહુ બને બ્રાહ્મણ બધુઓ પ્રવ્રજિત થયા.” પણ જે આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ આપ્યું નથી. બંને ભાઈઓએ અલ્પ સમયમાં જ શાસ્ત્ર ભ્યાસમાં બહુ સારી કુશળતા મેળવી. પરંતુ બંને ભાઈઓમાં મુનિશ્રી ભદ્રબાહુ વિશેષ ધીર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ મૂળ જૈન ધર્મ અને ગંભીર, દઢ નિશ્ચયી હતા, એટલું જ નહિ, પણ શાસ્ત્રજ્ઞાનમાં પારંગત બન્યા હતા. વરાહમિહિર મોટો ભાઈ હેવાથી ગુરુ મહારાજ તેમની પછી પિતાને આચાર્યપદે નીમશે એવી વરાહમિહિરને ઈચ્છા અથવા ખાત્રી હતી, પરંતુ ગુરુ મહારાજે પરીક્ષાથી ખાત્રી કરી કે વરામમિહિર કરતાં ભદ્રબાહુ જ્ઞાનમાં, આચારમાં, સ્વભાવમાં દરેક રીતે ચડિયાતા છે અને આચાર્યપદને ભદ્રબાહુ જ યોગ્ય છે. આ પ્રમાણે ખાત્રી થતાં ગુરુજીએ મુનિ ભદ્રબાહુને આચાર્યપદે નીમ્યા. ગુરુજીએ પક્ષપાત કર્યો છે એ જોઈ વરાહમિહિર ગુસ્સે થયા પરંતુ વળી વિચાર્યું કે ગુરુએ ભલે પક્ષપાત કર્યો પણ ભદ્રબાહુ તો મારો નાનો ભાઈ છે ને! ગુરુના સ્વર્ગગમન પછી તે મને જ આચાર્ય ઠરાવશે. આમ વિચારી તે વખતે તે શાંત રહ્યા. ગુરુજીના સ્વર્ગગમન પછી મુનિ વરાહમિહિરે ભદ્રબાહુ પાસે પિતાને આચાર્યપદ આપવાની માગણી કરી. ત્યારે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચોખ્ખું કહ્યું કે–આચાર્યપદ ગ્યપાત્રને જ અપાય છે. ગુરુજીએ તમને અગ્ય ગણીને તે પદ તમને આપ્યું તો તેમના નિર્ણયને ઉલટાવીને ગુરુજીનું અપમાન કેમ કરી શકું? આ સાંભળીને વરાહમિહિરને ખૂબ ક્રોધ ચડ્યો. મોટા તરીકેનું તેમને અભિમાન હતું અને યશ-કીર્તિ એ તેમના જીવનનું ધ્યેય હતું. તેમણે વૈરાગ્ય સંયમને પણ પ્રતિષ્ઠા પ્રાપ્તિનું સાધન ગયું હતું. પિતાના ધ્યેયમાં નિષ્ફળ ગયા જાણીને વિરાહમિહિરે તુરત જ ગુસ્સામાં સાધુ વેશને તિલાંજલી આપી દીધી અને ગૃહસ્થાશ્રમી બની ગયા. કલ્પરિણાવલી ૧૬૩ માં લખ્યું છે કે–ભદ્રબાહુને આચાર્ય પદવી આપવાથી વરાહ મિહિરને ક્રોધ ચઢયો તેથી તેણે દીક્ષા છોડી નિજ વેશ ધારણ કર્યો, વારાહિ સંહિતા બનાવી અને નૈમિત્તિક તરીકે જીવન ગાળવા લાગે. Page #316 -------------------------------------------------------------------------- ________________ હાલને સંપ્રદાયે પ્ર. ૧૯ વરાહમિહિરે ધમાં સાધુ વેશ ત્યજી દીધો એટલું જ નહિ પણ જૈન ધર્મના સાધુઓ પક્ષપાતી છે એમ ગણું તે જૈન ધર્મના અને જૈન સાધુઓના દેવી બની ગયા અને ગૃહસ્થાશ્રમમાં ફરી તેમને મૂળ બ્રાહ્મણ ધર્મ અંગીકાર કરી લીધે. પહેલેથી જ વરાહમિહિર જ્યોતિષ વિદ્યામાં કુશળ હતા જ. તે જ વિધાથી પ્રતિષ્ઠાનપુરના રાજા શત્રુજિતને પ્રસન્ન કરીને રાજાના પુરોહિત બન્યા. અને પછી પોતાને મહિમા વધારવા માટે એવી ગેમ્પ ચલાવી કે– “એક વાર જંગલમાં મેં એક શિલા ઉપર સિંહ લગ્નની કુંડલી બનાવી હતી. રાત્રે યાદ આવ્યું કે તે કુંડલી ભુસતાં હું ભૂલી ગયો છું. તેથી તરત જ રાત્રે જંગલમાં ગયો. ત્યાં જઈને જોયું તો મારી કંડલી ઉપર સિંહ બેઠો હતો. સિંહને ડર રાખ્યા વિના તેની નીચે હાથ નાખીને કુંડલી ભૂંસી નાખી. મારા પરાક્રમથી પ્રસન્ન થઈને તે સિંહે સૂર્યરૂપે પ્રગટ થઈને મને કહ્યું–હે વત્સ પ્રસન્ન થયો છું. તે વરદાન ભાગ ! મેં કહ્યું–હે દેવ, આપ પ્રસન્ન થયા હો તો મને આખું તિષચક્ર બતાવો દેવે મારી વિનંતિ પ્રમાણે મને જ્યોતિષક્ર બતાવ્યું. ત્યારથી મારું વરાહમિહિર નામ પ્રસિદ્ધ થયું છે.” વરાહમિહિરની આ ગપ્પથી તેની ખ્યાતિ વધી ગઈ અને રાજાને પણુ માનીતો થઈ ગયો. હવે રાજાને વિશેષ પ્રસન્ન કરવા એક વખત તેણે રાજાને કહ્યું–મેં આ કુંડાળું બનાવ્યું છે, ચોમાસામાં અમુક દિવસે વૃષ્ટિ થશે ત્યારે એક મોટું બાવનપળનું લાંબું ભાછલું એ કુંડાળાની વચમાં આવીને પડશે. આ. ભાદ્રબહુને આ સમાચાર મળતાં તેમણે રાજાને કહેવડાવ્યું કે તે માછલું કુંડાળાની વચમાં નહિ પણ કુંડાળાની કિનાર દબાય તેવી રીતે બાજુમાં પડશે અને (ર) બાવન નહિ પણ સાડી એકાવન પળનું લાંબું હશે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મૂળ જૈન ધર્મ અને નિયત દિવસે આ. બદ્રબાહુએ કહ્યું હતું તેમ જ થયું. તેથી લોકોને તથા રાજાને આચાર્ય ઉપર વિશેષ માન ભકિત ઉત્પન્ન થયા તેથી વરાહ મિહિરની કીતિને ઝાંખપ લાગી ગઈ પણ ગઈ કીર્તિ પાછી મેળવવા તેણે થોડા વખતમાં જ બીજો પ્રસંગ સાધ્યો. રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. વરાહ મિહિરે તેની જન્મકુંડળી બનાવી કહ્યું કે–રાજપુત્ર ૧૦૦ સો વર્ષ જીવશે. રાજા, રાણું તથા આખી પ્રજા એ ભવિષ્યવાણી સાંભળી ખૂબ રાજી થયા, પ્રજાના સર્વ આગેવાનોએ રાજાની પાસે જઈ હર્ષ કર્યો. જુદા જુદા ધર્મના ધર્માચાર્યોએ રાજા પાસે જઈ હર્ષ દર્શાવી આશીર્વાદ આપ્યા. પરંતુ એક ફક્ત આ. બદ્રબાહુ ગામમાં જ લેવા જતાં રાજા પાસે ગયા નહિ કે આશીર્વાદ કહેવડાવ્યા નહિ. આ તકને લાભ લઈ વરાહમિહિરે રાજાને આચાર્ય વિરૂદ્ધ ઘણું કહ્યું. તેઓ અભિમાની છે એમ કહી તેમની ખૂબ નિંદા કરી. શ્રાવકને આ વાતની ખબર પડતાં તેઓ ગુરુજી પાસે આવ્યા અને રાજા પાસે હર્ષ કરવા જવું જોઈએ એમ વિનંતિ કરી. આચાર્ય મહારાજે કહ્યું–બે વાર રાજા પાસે શું જવું? એક વાર જ જઈશું. શ્રાવકો–મહારાજ, એમ કેમ કહે છે? આચાર્ય–ભાઈઓ, આ રાજપુત્ર ફક્ત સાત દિવસને જ મહેમાન છે. સાતમે દિવસે બિલાડીથી તેનું મૃત્યુ થવાનું છે. શ્રાવકોએ રાજાજીને વાત કરી. વરાહમિહિરે તે ત્યારે છાતી ઠેકીને કહ્યું કે મારું કહેવું ખોટું ન થાય. સૂરિજી ભૂલ્યા છે; છતાં રાજાજીએ તો સાવચેતીની ખાતર ગામમાંથી બધી બિલાડીઓને પકડી પકડીને ગામ બહાર કઢાવી મૂકી. ગામમાં બિલાડી હોય તો જ તે રાજપુત્રને મૃત્યુ પાડી શકે ને ! વળી વધારે સાવચેતીની ખાતર રાજપુત્રને ભોંયરામાં સંરક્ષિત્ત રાખે કે જ્યાં બિલાડીને પ્રવેશ થઈ શકે જ નહિ. Page #318 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયા પ્ર. ૧૯ સાતમે દિવસે ધાવમાતા ભોંયરામાં રાજપુત્રને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે આગળીએ નીકળી ગયા અને સીધા રાજપુત્રના તેથી રાજપુત્ર ત્યાંજ મરણ પામ્યા, ૨૮૯ દરવાજા પાસે બેસીને અચાનક જ દરવાજાને માથા ઉપર જ પડ્યો આથી રાજા પ્રજા સૌ દિલગીર થયા; ત્યારે વરાહમિહિરે કહ્યું કે આચાર્યનું કથન તેા ખાટુ જ પડ્યું છે. રાજપુત્રનુ મૃત્યુ બિલાડીથી નહિ પણ આંગળીઆથી થયું છે. રાજપુત્રના મૃત્યુના સમાચાર મળતાં સૂરિજી રાજસભામઓં. આવ્યા અને રાજાને આશ્વાસન આપ્યું ત્યારે રાજાએ સૂરિજીનુ ભવિષ્યકથન ખેટુ પડયાનું કહ્યુ. સૂરિજીએ તે આગળીએ મગાવવા કહ્યુ. આગળીઓ આવતાં તેના ઉપર બિલાડીનું માં કાતરેલું બતાવ્યું. રાજા પ્રજાને ખાત્રી થઈ ગઈ કે આચાર્ય મહારાજના કથન પ્રમાણે જ બિલાડીથી રાજપુત્રનું મૃત્યુ થયુ છે. વરાહમિહિરને આ બનાવથી એટલે બધા ક્રોધ ચડ્યો કે તેણે જ્યોતિષના બધા ગ્રંથો બાળી નાખવાનું નકકી કર્યુ. આચાર્ય મહારાજને તેની જાણ થતાં તેએ તરત તેને ઘેર ગયા અને કહ્યું—ભાઈ. શાસ્ત્રો તે સાચાં જ છે. તારી ભૂલને માટે શાસ્ત્રને નાશ કરીશ નહિ. અને પછી કુડલી જોવામાં વરાહમિહિરે ભૂલ કરેલી તે બતાવી. આથી વરાહમિહિરનુ અજ્ઞાન જાહેર થઈ ગયુ. તે ઘણા જ ગુસ્સે થઈ ગયા. જૈનાચાય અને જૈન સંધ ઉપર તેને ખૂબ ખૂબ દ્વેષ આવી ગયેા. તે જ વરામિહિરને આવેલી બદનામીના કારણભૂત છે એમ ગણી તે અત્યંત ક્રોધે ભરાયા. તે ક્રોધમાં અને થયેલા અપમાનના શાકમાં તે મૃત્યુ પામ્યા. ૧૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ મૂળ જૈન ધર્મ અને - વરાહમિહિર મૃત્યુ પામીને વ્યંતર દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના મૃત્યુનું કારણ જૈન સંઘને જાણીને તેણે જૈન સંઘમાં મરકીને ઉપદ્રવ ફેલાવ્યો. આ. ભદ્રબાહુએ તેના નિવારણ માટે તે વખતે “ઉવસગ્નહર સ્તોત્ર” બનાવ્યું અને તેથી ઉપદ્રવની શાંતિ થઈ ગઈ. આ ઉવસગ્ગહર તેત્રની કેટલીક ગાથાઓ અત્યારે પણ ઉપલબ્ધ છે. આ બીજા ભદ્રબાહુ સ્વામી પાસે ચંદ્રગુપ્ત નામના કોઈ રાજવંશી પુરુષે દીક્ષા લીધી હશે અને તે પછી તેઓ નવા શિષ્યની સાથે દક્ષિણમાં ગયેલા. અને ત્યાં આયુષ્ય ક્ષીણ થવાથી માયસોર પાસેના પર્વત ઉપર અનશન કરી તેમણે સ્વર્ગગમન કર્યું. ત્યારથી તે પર્વત તીર્થ તરીકે પ્રસિદ્ધ થયો. ભદ્રબાહુના ગ્રંથે ઉપર જણાવ્યું તેમ ભદ્રબાહુ સ્વામી બે થઈ ગયેલા છે. તે બન્નેને પાછળથી એક જ વ્યક્તિ ગણુને બીજા ભદ્રબાહુનું ચરિત્ર પહેલા શ્રત કેવળી ભદ્રબાહુના નામે ચડાવી દીધું છે તેવી જ રીતે ભદ્રબાહુના નામથી જાણીતા થયેલા સર્વ ગ્રંથ શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડાવી દીધા છે. (જુઓ ત્રિપુટી મહારાજ કૃત જૈન પરંપરાને ઈતિહાસ ભાગ ૧ લો) આ ભૂલ ઘણું વખતથી પરંપરાથી ચાલી આવી છે. ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ” નામના પુસ્તકમાં તેના કર્તા શ્રી ચીમનલાલ જેચંદ શાહે પણે નિયંતિ વગેરે પુસ્તકો જે બીજા ભદ્રબાહુ સ્વામીનાં છે તે શ્રી શાહે શ્રુતકેવળી ભદ્રબાહુના ઠરાવ્યા છે. શ્રી ચીમનલાલ શાહે તેમનું આ પુસ્તક પરદેશી વિવેચકેના વિચારોને પ્રાધાન્ય આપીને રચેલું છે. અને પ્રાચીન જૈન ગ્રંથને દંતકથા ગણીને તેમાંની વાતોને અમાન્ય ગણું તેની અવગણના કરી છે. એટલું જ નહિ પણું ઘણું બાબતોમાં સત્ય શું છે તેને વિચાર પણ કર્યા વિના પરદેશીઓએ કહ્યું છે તે માનીને ઘણી વાતો ખોટી રીતે રજુ કરી છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય છે. ૧૯ ૨૯૧ ભદ્રબાહુ સ્વામીના રચેલા ગ્રંથે નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે– સ્વતંત્ર ગ્રંથો છેદ સૂત્ર ૧. નિશીથી ૩. વ્યવહાર ૨. બૃહકલ્પ ૪. દશાશ્રુત સ્કંધ સ્તે ૫. ઉવસગ્નહર ૬. ગૃહશાંતિ જ્યોતિષ ૭. ભદ્રબાહુ સંહિતા કથા ૮. વસુદેવહિંડી નિયુકિતઓ ૮. આચારાંગ નિયંતિ ૧૬. વ્યવહારસૂત્ર નિર્યુક્તિ ૧૦. સૂત્ર કૃતાંગ , ૧૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ , ૧૧. દશવૈકાલિક , ૧૮. ઋષિભાષિત છે ૧૨. ઉત્તરાધ્યયન , ૧૪. પર્યુષણક૯૫ , ૧૩. આવશ્યક છે. ૨૦. પિંડ નિયુક્તિ , ૧૪. દશાશ્રુતસ્કંધ , ૨૧. ઓઘ , ૧૫. હ૮૫ , ૨૨. સંસક્ત , આમ નં. ૮ થી ૧૮ સુધીની એટલે દશ નિયુક્તિઓ પૂર્વાચાર્યોના સૂત્રો ઉપર નિયુક્તિઓ બનાવેલી છે અને છેલ્લી ચાર એટલે નં. ૧ થી ૨૨ સુધીની પિોતે બનાવેલી છે. ઘણી નિયુકિતઓ બનાવેલી હોવાથી ભદ્રબાહુને નિયુક્તિકાર પણ કહેવામાં આવે છે. પરંતુ શ્રુતકેવલી ભદ્રબાહુ અને નિર્યુક્તિકાર ભદ્રબાહુ બન્ને ભિન્ન વ્યક્તિઓ છે તેમને ભૂલથી એક ગણી લીધેલા છે. હવે ઉપરના ગ્રંથોમાંથી શ્રુતકેવળી ભદ્રબાહુના થો ક્યા ક્યા છે તે તપાસીએ. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ મૂળ જૈન ધર્મ અને પ્રાચીનકાળના આચાર્યોને તેમના ગ્રંથમાં કર્તા તરીકે પિતાનું નામ દર્શાવવાનો રિવાજ જ નહતે. એટલે ગ્રંથોમાં તેમના નામ સૂચક કઈ ગાથા કે નિશાની નહિ હોવાથી ગ્રંથર્તાનું નામ ચકકસ રીતે કહી શકાતું જ નથી. પરંતુ પહેલા ત્રણ છેદ સૂત્રો મુતકેવળી ભદ્રબાહુના રચેલા હોય એમ બતાવતાં ૫. શ્રી કલ્યાણજી વિજયજી મહારાજ નીચે પ્રમાણે લખે છે નિશીથ, બૃહત્કલપ અને વ્યવહાર સૂત્ર શ્વેતાંબર સંપ્રદાયને માન્ય વિદ્યમાન આગમોમાં નિશીથ, બૃહત્કલ્પ અને વ્યવહાર નામના સૂનું ઘણું મોટું મહત્વ છે. એ ત્રણે છેદ સૂત્રો છે અને તેના કર્તા ભગવાન ભદ્રબાહુ શ્રુતકેવળી છે. એમાં વ્યવહાર સૂત્રની ભાષા કંઈક અર્વાચીન પ્રતીત થાય છે. તો પણ આપણે તેને અભદ્રબાહુર્વક કહી શકીએ નહિ. પાછીના સમયમાં તેની અંદર કંઈક સંસ્કાર થયા હોય અને ભાષા તેમજ કયાંક કયાંક ભાવ પણ બદલી લીધા હોય એમ બન્યું હોય પણ તેટલા જ કારણથી તેને અભદ્રબાહુર્વક કહેવું યોગ્ય નથી. એ ત્રણે સૂત્રમાં સાધુઓના જે જે આચારવિચાર બતાવ્યા છે તે એકદમ પ્રાચીન છે. તેમાં જે અપવાદ માર્ગોનું નિરૂપણ છે તે અવશ્ય જ કોઈ સમય વિશેષનું સૂચક છે. એ ત્રણે ય અધ્યયન (અને ઓછામાં ઓછું કપાધ્યયન તે અવશ્ય જ) વિષમ સમયની કૃતિ છે. એનું આંતર સ્વરૂપ જેવાથી આ ત્રણ વાત સ્પષ્ટ થઈ જાય છે કે – (૧) આ સૂત્રોની રચના કલિંગ કે બંગાળમાં થઈ છે. WWW Page #322 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૨૯૩ (૨) સૂત્રકારનાં સમયમાં કાળ સંબંધી વિષમ સ્થિતિ હતી. (૩) સાધુઓને સમુદાય મટે છે. કલ્પાધ્યયનના પ્રારંભના સૂત્ર અને તેના ભાગથી તો એ વાત વિશેષ સ્પષ્ટ થઈ જાય છે કે આ સૂત્રની રચના દુર્ભિક્ષના સમયમાં તો સલિદેશ (કલિંગદેશને એક પ્રાંત)માં થઈ હતી. આ ઉપરથી આપણે એમ માની લઈએ કે– (૧) દુભિક્ષની પહેલાં ભદ્રબાહુએ નિશીથ અધ્યયનની રચના કરી, (૨) દુભિક્ષના સમયમાં તેમણે તેસલિ દેશમાં રહીને કલ્પઅધ્યયનનું નિર્માણ કર્યું અને (૩) સુકાળ થયા પછી વ્યવહારસૂત્રનું સંકલન કર્યું, એમ માની લઈએ તે તેથી કંઈ અનુચિત થતું નથી. ગમે તેમ છે પણ એક વાત તે નિશ્ચિત છે કે દુભિક્ષના સમયમાં શ્રુતકેવળી ભદ્રબાહુ પૂર્વ દેશમાં જ વિચારતા હતા. આ ત્રણેય છેદ સો (મૂળ સત્ર ફક્ત) ઘણું પ્રાચીન ગણાય છે અને તે શ્રત કેવળી ભદ્રબાહુના હેય કે પછી તેમની જ કક્ષાના બીજા કોઈ જુદા જુદા આચાર્યોએ એ ત્રણે સૂત્રો બનાવ્યા હોય તે ચક્કસ તે જાણી શકાતું નથી. પણ ઘણા સમયથી તે શ્રુતકેવળી ભદ્રબાહુના રચેલા છે એમ જાણીતું છે. બીજા ગ્રંથો શું છેદ સૂત્ર દશાશ્રુતસ્કંધ માટે એમ મનાય છે કે–આચાર્ય દેવે પોતે જ બનાવેલ દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનને વિસ્તાર કરીને “કલ્પસૂત્ર” રચેલ છે. અને તે ક૫ત્ર પર્યુષણ પર્વમાં જેમાં નિયમિત રીતે વંચાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને કલ્પસૂત્રમાં કેટલીક એવી વાતા આવે છે કે જે શ્રુતકેવળી ભદ્રખાહુ સ્વામીએ લખી હોય જ નહિ. પણ રસ્તે રસ્તે મૂળ વાતામાં કેટલીક વિકૃતિ ઘૂસી ગયેલી તે સર્વનું કલ્પસૂત્રમાં મિશ્રણ છે. એટલે તે શ્રુતકેવળીનુ નહિ પણ બીજા ભદ્રબાહુનુ જ બનાવેલુ હોય એમ સમજી શકાય છે. એટલે દશાશ્રુતસ્કંધ પણ બીજા ભદ્રબાહુનુ ખનાવેલુ સમજવું જોઈએ. વિશેષ માટે આની નીચે નિયુÖક્તિએ ’ના મથાળાની નીચેની ન, ૭ મી કલમ જુએ ) << ૨૯૪ ઉવસગ્ગહર સ્તેાત્ર તેા ખીજા ભદ્રબાહુનું રચેલું છે તે વાત તેમના જીવનચરિત્રમાં જ ઉપર કહેવાઈ ગઈ છે. તે જ પ્રમાણે ગૃહશાંતિ સ્તોત્ર પણ ખીન્ન ભદ્રબાહુનુ બનાવેલું સમજી શકાય છે. ભદ્રમાહુ સહિતા જ્યાતિષ ગ્રંથ છે તે તે નિમિત્ત વેત્તા ( જ્યાતિષી ) ભદ્રબાહુએ બનાવેલ તે જાણીતુ છે. તેમના ભાઈ વરાહમિહિરે વારાહિસહિતા બનાવેલી અને ભદ્રબાહુએ બહુબાહુ સહિતા બનાવેલી. વસુદેવ હિંડી ઉપલબ્ધ નથી પણ તે કથાગ્રંથ છે અને તેય ખીજા ભદ્રબાહુની બનાવેલી હશે એમ સમજાય છે. શ્રુતકેવળી કથાગ્રંથૈ રચવામાં તેમને સમય વીતાવે તે પણ માની શકાતુ નથી. શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી શ્વેતાંબર તેમ જ દ્વેિગ ખર સંપ્રદાયને માન્ય આચાર્ય હતા. એટલે શ્રુતકેવળી ભદ્રમાહુએ બનાવેલ છે, એમ જે ગ્રંથની ખાત્રી હેાય તે ગ્રંથને દિગબો અમાન્ય કરે જ નહિ, નિશીથ સૂત્રને ભલે દ્વિગ ખરેએ વિચ્છેદ ગયેલુ માન્યું છે પરંતુ તેનું અસ્તિત્વ હતું તે તેા તે સ્વીકારે જ છે. તે પ્રમાણે શ્રુતકેવળી ભાહુના બીજા કાઈ ગ્રંથા હેાવાનુ દિગબરાએ સ્વીકારેલ નથી એ પણ ધ્યાનમાં રાખવુ જોઇએ. Page #324 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૨૯૫ નિર્યુકિતઓ નિયુકિતકાર શ્રી બદ્રબાહુ સ્વામી તે ચૌદ પૂર્વધર શ્રુતકેવળી ભદ્રબાહુ નહિ પણ તેમનાથી ભિન્ન છે તે મેં મારા જૈન, ઇતિહાસ અને સમીક્ષા નામના પુસ્તકમાં સવિસ્તર બતાવેલું હતું તે જ અહીં ઉધ્ધત કરું છું. ૧. શ્રી હેમંદ્રાચાર્યના પરિશિષ્ટ પર્વમાં ચૌદ પૂર્વધર શ્રી બદ્રબાહુ સ્વામીને ઉલ્લેખ છે. પણ તેમાં તેમણે ભદ્રબાહુ સ્વામીની નિયુકિતઓ વગેરે બાબતમાં કાંઈ જ લખ્યું નથી. ૨. શ્રી સંઘતિલક સૂરિકૃત સમ્યકત્વ સપ્તતિકાવૃતિ. ૩. શ્રી જિનપ્રભસૂરિ કૃત આ ત્રણેય ગ્રંથોમાં ભદ્રબાહુ સ્વામીને પ્રખર જોતિષી અને વરાહ ઉવસગ્ગહર સ્તોત્ર. | મિહિરના ભાઈ તરીકે વર્ણવેલા છે. ૪. શ્રી મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધ ચિંતામણી. . ૫. ભદ્રબાહુ સ્વામીએ રચેલી દશ નિર્યુકિતઓમાંની એક–આવશ્યક નિકિતમાંની ગાથા ૨૩૨માં આર્ય રક્ષિત સ્વામીને ઉલ્લેખ છે અને તે પછી ગાથા ૨૩૫ થી ૨૦ સુધીમાં આઠ નિહવેનું વર્ણન છે. તેમાં બે નિન્દવ ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી થયેલા છે અને તેમના નિર્વાણ પછી બીજા છ નિન્ટવ મળીને કુલ આઠ નિન્દવનું વર્ણન છે. છેલ્લો નિન્દવ વીર સંવત ૬૦૮ માં થયો તેનું વર્ણન છે. આ ઉપરથી એટલું સાબિત થાય છે કે નિયંતિકાર ભદ્રબાહુ સ્વામી આઠમા નિન્હવે પછી થયેલા છે. ચૌદ પૂર્વધર શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી તે આઠમ નિન્દવથી ૪૫૦ વર્ષ પહેલાં થઈ ગયેલા હતા. અને ત્રીજાથી આઠમા એમ બે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ મૂળ જૈન ધર્મ અને નિહ શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીના સ્વર્ગગમન પછી થયેલા છે. એટલે તેમણે તે લખ્યા ન જ હોય તે સમજી શકાય તેવી વાત છે. નિન્દવના વર્ણનમાં તે નિ~વ કયારે થયો હતો એ જણાવેલું છે. પૂર્વે થઈ ગયેલ વ્યકિત ભવિષ્યમાં થનાર માટે “અમુક વર્ષે અમુક થયા હતા ” એવા શબ્દો વાપરે નહિ. ૬. ભદ્રબાહુ સ્વામીની જ રચેલી ઓઘ નિર્યુક્તિના મંગળાચરણ માંની ગાથામાં નિયુકિતકાર અરિહંત, ચૌદ પૂર્વી, દશ પૂર્વી તથા એકાંગધર એ સર્વ મુનિઓને નમસ્કાર કરે છે. એ ઉપરથી સાબિત થાય છે કે શ્રી ભદ્રબાહુ સ્વામી એકાંગધર મુનિઓની પછી જ થયેલા છે. ૭. ભદ્રબાહુ સ્વામીના રચેલા દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન જે કલ્પસૂત્રના નામથી પ્રસિદ્ધ છે તેમાં સ્થવિરાવલી આપી છે. જુની માન્યતા પ્રમાણે કલ્પસૂત્રને શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીનું રચેલું માની લેવાથી ગુંચવાડે ઉભો થયો હતો કે ભદ્રબાહુ સ્વામી વીર સં. ૧૭૦ માં સ્વર્ગવાસ થયેલા તેઓ તેમના પછી સ્થવિરાવલી ક્યાંથી આપી શકે ? માટે અનુમાન કર્યું કે તે સ્થવિરાવલી શ્રી દેવદ્ધિ ગણિએ પાછળથી ઉમેરેલી છે. આ માન્યતા ઘણું દેવાળી છે કારણ કે બીજાના ગ્રંથમાં એવો ઉમેરે કરવાથી મૂળ ગ્રંથકારની મહત્તાને હાનિ પહોંચે છે. એમ શ્રી દેવદ્ધિગણિ જેવા મહાપુરુષ સમજે જ. તેથી એવી જાતને ઉમેરો. કરે નહિ. વળી તેની છેવટની ગાથામાં લખ્યું છે કે–“સૂત્રાર્થરૂપી રન્નેના ભંડાર, ક્ષમા, સંયમ, માર્દવ ગુણોથી ભરેલા એવા કાશ્યપ ગોત્રના શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રીમણને હું નમસ્કાર કરું છું.” કોઈ પણ વિદ્વાન પિતે પોતાના માટે આવા શબ્દો ઉચ્ચારે જ રાત્રે Page #326 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૨૯૭ નહિ, પરંતુ ગ્રંથના કર્તા તરીકે બીજા ભદ્રબાહુ સ્વામીને લેવાથી આવી બેટી કલ્પના કરવાની જરૂર જ રહેતી નથી. ઉપરની ગાથા લખીને સ્થવિરાવલીની સમાપ્તિ કરવામાં આવી છે કારણ કે આ ગ્રંથ શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશમણુની હૈયાતિમાં જ લખ્યો હતે. શ્રી ભદ્રબાહુ સ્વામી અને શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ બને સમકાલીન હતા. આ પ્રમાણે પહેલા ત્રણ ગ્રંથ સિવાયના બાકીના સર્વ ગ્રંથ જે શ્રત કેવળી ભદ્રબાહુના નામે ચડાવેલા છે તે સર્વ બીજા ભદ્રબાહુના રચેલા છે. શ્વેતાંબર સંપ્રદાયમાંને એક વર્ગ શ્રુતકેવળી ભદ્રબાહુ અને સમ્રાટ ચંદ્રગુપ્તને સમકાલીન માને છે. ચંદ્રગુપ્તને સોળ સ્વપ્ન આવેલા હતા અને પછી ચંદ્રગુપ્ત ભદ્રબાહુ સ્વામી પાસે જઈને તે સ્વપ્નના ફળ સંબંધી ખુલાસો પૂછેલો.. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ તે સ્વપ્નાં ભવિષ્યમાં ખરાબ વખત આવવાને છે એમ સૂચવે છે એમ કહીને ભદ્રબાહુ સ્વામીએ તે દરેક સ્વપ્નાનું ફળ વિગતથી કહી બતાવ્યું હતું એમ જૈનેને એક વર્ગ માને છે. દિગંબર જૈને તેથી પણ આગળ વધીને એમ માને છે કે તે સ્વપ્નાના ફળની હકીકત સાંભળીને ચંદ્રગુપ્ત રાજાને ભારે વૈરાગ્ય ઉત્પન્ન થયું હતું અને તેથી તેણે ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તે પછી તે બન્ને બીજા શિષ્યોની સાથે દક્ષિણમાં ગયેલા અને ત્યાં માયસોર પાસેના પર્વત પાસે પહોંચતાં ભદ્રબાહુ સ્વામીએ પિતાનું આયુષ્ય ક્ષીણ થયેલું જાણું તે પર્વત ઉપર અનશન કરી સ્વર્ગ ગમન કર્યું હતું. વેતાંબરોની તથા દિગબરોની આ બન્ને માન્યતાઓ કેવી કાલ્પનિક છે તે હવે આપણે જોઈશું. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ મૂળ જૈન ધમ અને ભદ્રમાડું અને ચદ્રગુપ્ત જે જૈને શ્રુતકેવળીભદ્રષાહુ અને મૌય સમ્રાટ ચંદ્રગુપ્તને સમકાલીન માને છે તેએ આ સમકાલીનતા સંબંધમાં ત્રણ વાત કહે છેઃ— ( ૧ ) ચંદ્રગુપ્તના રાજ્યમાં બાર વર્ષાંતે દુકાળ પડ્યો હતા તે સમયે અને તેની પછી પણ ઘણાં વખત સુધી ભદ્રબાહુ જીવિત રહ્યા હતા. (૨) ચંદ્રગુપ્તને એક સમયે સાળ સ્વપ્ના આવ્યા. રાજાએ ભદ્રબાહુ સ્વામી પાસે જઈને તેના ફળ પૂછ્યા. તેના જવાબમાં શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીએ દુષમકાળના ભાવી અનર્થાંનુ વર્ણન કર્યું. (૩) ચંદ્રગુપ્ત રાજાએ શ્રુતકેવળી ભદ્રબાહુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે દક્ષિણ દેશ તરફ ચાલ્યા ગયા. આ ત્રણ બાબતે શ્રુતકેવળી ભદ્રબાહુ અને સમ્રાટ ચંદ્રગુપ્તની સમકાલીનતા બતાવનારી છે. ભદ્રબાહુ અને ચદ્રગુપ્ત સમકાલીન નહાતા તેના પુરાવા ઉપરની વાતેને સાચી માની લઈએ તે ચંદ્રગુપ્તને સત્તા સમય વીર નિર્વાણુના ૧૭૦ પછી હાઈ શકે નહિ. કારણ કે ભદ્રબાહુ સ્વામીને સ્વર્ગવાસ વીર નિર્માણ સંવત ૧૭૦ માં આવે છે. પરંતુ ચંદ્રગુપ્તના સમયને પ્રારંભ વીર નિર્વાણુથી ૨૧૦ વર્ષ પછી થયેલ છે. એટલે ભદ્રબાહુના સ્વ`ગમન પછી ચાલીશ વર્ષ પછી ચંદ્રગુપ્તના સમયને પ્રારંભ થાય છે તેથી તેઓ સમકાલીન હોઇ શકતા નથી. દિગંબર ગ્રંથોમાં શ્રુત કેવળ ખદ્રબાહુ સ્વામીના આચાય પદને કાળ વીર સ. ૧૩૨ થી ૧૬ર બતાવ્યા છે. અને મૌય ચંદ્રગુપ્તને રાજ્યકાળ વીર્ સ. ૨૧૫ થી શરૂ થતા ખતાન્યેા છે. એટલે દિગ ંબરાની જ કાળગણત્રી પ્રમાણે ભદ્રખાહુ તથા ચંદ્રગુપ્ત સમકાલીન બની શકતા નથી, Page #328 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૯ ૨૯ પ્રાચીન જૈન સાહિત્યમાં ભદ્રબાહુ તથા ચંદ્રગુપ્તના સંબંધી ઉપરની ત્રણેય બાબતોને કહ્યું સ્થાન નથી. - ભદ્રબાહુના સમયમાં જેમ લાંબા સમયને ભયંકર દુકાળ પડે હતો તેવી જ રીતે ફરીથી બીજી વાર ચંદ્રગુપ્તના સમયમાં પણ તે જ લાંબા કાળને ભયંકર દુકાળ પડ્યો હતો. પહેલી વાર એટલે ભદ્રબાહુ સ્વામીના વખતના દુકાળને “પહેલી બાર દુકાળી”ના નામથી ઓળખાવામાં આવે છે ત્યારે ચંદ્રગુપ્તના વખતના દુકાળને “બીજી બાર દુકાળી”ને નામથી ઓળખવામાં આવે છે. બને વખતના બાર વર્ષના લાંબા દુકાળને જુદા જુદા ગણવાને બદલે એક જ વખતને બાર વર્ષને દુકાળ ગણીને કોઈએ ભૂલથી ભદ્રબાહુ તથા ચંદ્રગુપ્તને સમકાલીન માની લીધા અને તે વાત પરંપરા ચાલી આવી. આવશ્યક ચૂર્ણ, તિગાલીપયન્ના વગેરે પ્રાચીન જન ગ્રંથાથી પ્રમાણિત થાય છે કે ભદ્રબાહુના સમયમાં દુકાળ પડેલો તેમાં તે સુકાળ થતાં પાટલીપુત્ર નગરમાં શ્રમણસંધ એકત્ર થયા હતા ત્યારે અગીઆર અંગની વ્યવસ્થા કરી અને બારમુ દૃષ્ટિવાદ અંગ શિખવાને માટે સ્થૂળભદ્ર પ્રમુખ સાધુઓને ભદ્રબાહુ પાસે મોકલ્યા હતા. ત્યારે પાટલીપુત્રમાં નંદ રાજાનું રાજ્ય હતું. આ ઘટનાની સાથે ચંદ્રગુપ્તને કશો પણ નામોલ્લેખ નથી, સેળ સ્વપ્નાની કલિપત વાત ચંદ્રગુપ્તને સોળ સ્વપ્ન આવેલા અને તેના ફળ ભદ્રબાહુ સ્વામીએ કહેવાની વાતને કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ નથી. ડશ સ્વમાધિકાર, ભદ્રબાહુ ચરિત્ર અને એવા જ બીજા અર્વાચીન ગ્રંથમાં આ કથા અવશ્ય ઉપલબ્ધ થાય છે. પરંતુ અર્વાચીન Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ મૂળ જૈન ધર્મ અને દંતકથાઓના આધાર ઉપર ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તની સમકાલીનતા માનવી એ યુક્તિસંગત નથી. સોળ સ્વપ્ના સંબંધી કથાની નૂતનતા એની ભાષા ઉપરથી જ સિદ્ધ થઈ જાય છે. તે ઉપરાંત તેની અંદરના તથ્યથી પણ તે કપિત સાબિત થઈ જાય છે. અહીં તે કથામાં થોડી બાબતે બતાવી છે તે ઉપરથી જ વાંચકોને વિશ્વાસ આવી જશે કે ખરેખર આ સ્વમાઓ સંબંધીની કથા એ ફકત આધુનિક કલ્પના જ છે. १ शंभूयविजयस्स सीसे जुगव्वहाणे भदबाहु नामं अणगारे 20 शहाथा કથાકારે ભદ્રબાહુને સંભૂતિવિજયજીના શિષ્ય લખેલ છે. આ વાત જૈન ગ્રંથ પ્રમાણે સાચી નથી. ભદ્રબાહુ યશોભદ્રના શિષ્ય અને સંભૂ તિવિજ્યના ગુરુભાઈ હતા. કથાકાર ભદ્રબાહુ પછી ઘણું લાંબા કાળે થયેલ હશે તેથી જ તેને ખબર નહિ હોવાથી એવી ઊલટી વાત લખી છે. (૨) કથામાં લખ્યું છે કે–“આજથી કોઈ રાજા દીક્ષા નહિ લીએ.” પરંતુ આગળ ઉપર એ જ ચંદ્રગુપ્ત રાજાને કથાકારે દીક્ષા લેવડાવી છે એટલે એ “વેદવ્યાઘાત” છે. જૈન સાહિત્યમાં આ ભવિષ્ય વાણુ ભગવાન મહાવીરના મુખથી જ પ્રકાશિત કરાવેલી છે. અભયકુમારે ભગવાન મહાવીરને પૂછવાથી ભગવાને ફરમાવેલું કે રાજા ઉદાયનની પછી કઈ મુકુટધારી રાજા ભગવાન પાસે દીક્ષા લઈ સંયમધારી નહિ થાય. સ્વપ્નાના કથાકારે ભગવાન સાથે અભયકુમારને થયેલી વાતને ભદ્રબાહુએ કરેલા સ્વપ્નફળમાં સરકાવી દીધી છે. પરંતુ કથાકારની વાતમાં વાસ્તવિકતા નહિ હેવાથી તે અર્વાચીન કાલ્પનિક વાત છે એમ સિદ્ધ થાય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રઢાયા પ્ર. ૧૯ ૩૦૧ ( "" (૩) કથાકારે ભથ્યાહુનાં મુખથી કહેવડાવ્યુ છે કે જેવનાળ કોિિનફ્ હવેથી કેવળજ્ઞાનના વિચ્છેદ થશે પરંતુ જૈન ધર્મમાં તે જંબૂસ્વામી પછી જ કેવળ જ્ઞાનના વિચ્છેદ થવાનું જણાવેલ છે એટલે ભદ્રખાહુ સ્વામીના મુખથી કેવળજ્ઞાન વિચ્છેદ થવાનુ કહેવડાવવું' એ અશૂન્ય છે. આ ઉપરથી પણ સ્વપ્નાની વાત પાછળથી ઉપજાવી કાઢેલી છે એમ સાબિત થાય છે. (૪) સ્વપ્ન કુળમાં કહ્યું છે કે—“ સાધુ દેવદ્રવ્ય ખાવાવાળા થશે. તેએ લેાભથી માળારાપણ ઉપધાન આદિ અનેક વાતા પ્રકાશિત કરશે. આથી સ્પષ્ટ થાય છે કે આ કથન ચૈત્યવાસની ઉત્પત્તિ થયા પછીની સ્થિતિની સૂચના કરે છે. એટલે એ કથા ચૈત્યવાસના કાળ પછી ઉપાવી કાઢેલી છે. ઃઃ (૫) સ્વપ્નફળમાં કહ્યું છે કે— હવેથી ધમ વૈશ્ય જાતિના હાથમાં હશે. વિષ્ણુકા અનેક માર્ગ ગ્રહણ કરશે.’ આ વાકયથી માલુમ પડે છે કે જૈન ધર્મ જાતિ ધર્મ અન્યા પછીના એ ઉલ્લેખ છે, એટલે કથા તે પછી બનાવેલી છે. (૬) સ્વપ્ન ફળમાં કહેવામાં આવ્યું છે કે—“ક્ષત્રિયકુમાર રાજ્યભ્રષ્ટ ચશે અને સ યવનેાના હાથમાં ચાલ્યુ જશે. આ ઉપરથી એમ સમજાય છે કે હિંદુસ્તાનમાં મુસલમાનની સત્તા થયા પછી આ કથાની રચના થયેલી હશે. (૭) કથામાં ચંદ્રગુપ્તે દીક્ષા લીધાની વાત છે તે શ્વેતાંબર ગ્રંથની વિરુદ્ધ છે. પરિશિષ્ટ પર્વ આદિમાં ચંદ્રગુપ્ત જૈન હાવાની વાત છે પરંતુ તેમાં ચંદ્રગુપ્ત અંત્તકાળ સુધી ગૃહસ્થ ધર્મમાં જ રહેલ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ મૂળ જૈન ધર્મ અને એમ લખેલું છે. તેમાં ચંદ્રગુપ્ત દીક્ષા લેવાની કંઈ વાત લખેલી નથી. સમ્રાટ ચંદ્રગુપતે દીક્ષા લીધાની વાત મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા લીધાની વાત પણ દંતકથાથી કંઈ વિશેષ પ્રમાણવાળી નથી. આ કથાને ભવેતાંબર જૈન સાહિત્યમાં તે કંઈક જ ઉલ્લેખ નથી. પરંતુ પ્રાચીન દિગંબર જૈન સાહિત્યમાં ય તેનું સમર્થન મળતું નથી. પ્રાચીન જૈન ગ્રંથોમાં દીક્ષાની વાત નથી. મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત જૈનધર્મી હતા એમ તે જૈન તેમજ જૈનેતર દરેક વિદ્વાન સ્વીકારે છે. પરંતુ તેણે જૈન દીક્ષા લીધી હતી એમ તે કોઈ કહેતું નથી. એટલે દિગંબરની એ વાત પાયા વિનાની ઠરે છે. આ કથાનું દિગબર 2માં જે ઢંગથી વર્ણન કરેલું છે તે જોઈને એમ જ કહેવું પડે છે કે શ્રુતકેવળી ભદ્રબાહુનો મૌર્ય ચંદ્રગુપ્ત સાથે કશો સંબંધ નહે. પ્રાચીન લેખમાં આ કથાના નાયક ભદ્રબાહુને ક્યાંય પણ શ્રુતકેવળી લખ્યા નથી. પણ તેમને નિમિત્તવેત્તા કહેલા છે. અને દિગંબરના કથન અનુસાર જ તે બીજા જ્યોતિષી ભદ્રબાહુ હોઈ શકે છે. શક સં. ૫૭૨ નો શિલાલેખ. શ્રવણ બેલગોલના ચંદ્રગિરિ પર્વત ઉપરના શિલાલેખમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને ઉલ્લેખ છે. આ લેખ શક સંવત ૧૭૨ ની આસપાસના હોવાનું અનુમાન કરાય છે. જે આ અનુમાન ઠીક માની લેવામાં આવે તો એમ કહેવું અનુચિત નહિ ગણાય કે– - ચંદ્રગુપ્ત ભદ્રબાહુના શિષ્ય હોવાની માન્યતા દિગંબર સંપ્રદાયમાં વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં જ ચાલુ થઈ Page #332 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૩૦૩ હતી. પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે એ લેખમાં ભદ્રબાહુને શ્રુતકેવળી જણાવ્યા નથી તેમજ ચંદ્રગુપ્તને મૌર્ય જણાવ્યા નથી. દિ. હરિના બહત કથા કોષની વાત દિગંબર સાહિત્યમાં આ વિષયને સૌથી પ્રાચીન ઉલ્લેખ હરિણકૃત બહકથાકેષમાં જોવા મળે છે. આ ગ્રંથ શક સંવત ૮૫૩ વિક્રમ સં. ૮૮૮માં રચાયેલો છે. તેમાં શ્રુતકેવળી ભદ્રબાહુના મુખથી દુકાળ સંબંધી ભવિષ્યવાણી સાંભળીને ઉજજયિનીના રાજા ચંદ્રગુપ્ત દીક્ષા લેવાને ઉલ્લેખ છે. આગળ જતાં ચંદ્રગુપ્ત દશ પૂર્વધર વિશાખાચાર્યના નામથી સંધના નાયક બનવાને ઉલ્લેખ પણ એ જ ક્યા ગ્રંથમાં છે. આટલુ હેવા છતાં પણ ચંદ્રગુપ્તને ઉજજયિનીના રાજા કહીને કથાકારે એ કથાની વાસ્તવિકતાનું સૂચન કરી દીધું છે. ભદ્રબાહુના દક્ષિણ દેશમાં જવા સંબંધી અને ચંદ્રગુપ્ત ઉજયિનીના રાજા હેવા સંબંધી હકીકતથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એ ભદ્રબાહુ, શ્રુતકેવલી ભદ્રબાહુથી ભિન્ન (જુદા) હતા અને ચંદ્રગુપ્ત પણ પાટલીપુત્રના મૌર્ય ચંદ્રગુપ્તથી ભિન્ન હતા. શક સં. પરરને શિલાલેખ પાર્શ્વનાથ વસ્તિમાં લગભગ શકે સંવત પર ૨ ની આસપાસમાં લખેલો એક શિલાલેખ છે. તેમાં ભદ્રબાહુની સૂચનાથી સંધ દક્ષિણમાં ગયેલો એમ ઉલ્લેખ છે. પણ એ ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે કે-દુકાળ સંબંધી જેની ભવિષ્યવાણુથી જૈન સંઘ દક્ષિણા પથ તરફ ગયેલ હતો તે ભદ્રબાહુ શ્રુતકેવલી નહિ પણ શ્રતકેવળીની શિષ્ય-પરંપરામાં થયેલા બીજા ભદ્રબાહુ હતા કે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ મૂળ જૈન ધર્મ અને જેની નિમિત્તવેત્તાના નામથી પ્રસિદ્ધિ થઈ હતી. કારણ કે શિલાલેખમાં એ પ્રમાણે સ્પષ્ટ લખેલ છે. દિ. રત્નનંદીનું ભદ્રબાહુ ચરિત્ર ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તની કથામાં ચંદ્રગુપ્તને ક્યાંય પણ મૌર્ય અથવા પાટલી પુત્રના રાજા તરીકે લખેલ નથી. પણ ઉજજયિનીના રાજા તરીકે લખેલ છે. જેમકે રત્નનંદીના ભદ્રબાહુ ચરિત્રમાં દ્વિતીય પરિચ્છેદની ગાથા ૫ થી ૮ માં લખ્યું છે કે વિવેક વિનય ધનધાન્યાદિ સંપદાઓથી સમસ્ત દેશને જીતવાવાળા અવંતિ નામના દેશમાં પ્રાકારોથી યુક્ત તથા શ્રી જિનમંદિર, ગૃહસ્થ, મુનિ અને ઉત્તમ ધર્મથી વિભૂષિત ઉજયિની નામની નગરી છે– ગાથા ૫-૬ “તેમાં ચંદ્રમા જેવા નિર્મળ કીર્તિના ધારક, ચંદ્રમાં સમાન આનંદ દેવાવાળા, સુંદર ગુણોથી વિરાજમાન, જ્ઞાન તથા કળા કૌશલ્યમાં સુચતુર, જિનપૂજા કરવામાં ઈદ્ર સમાન, ચાર પ્રકારના દાન દેવામાં સમર્થ તથા પિતાના પ્રતાપથી સૂર્યને પરાજિત કરવાવાળા ચંદ્રગુતિ નામના રાજા હતા– ગાથા ૭-૮. અહીં રનનંદીએ ઉજજયિનીના રાજા હતા એમ લખ્યું છે એટલું જ નહિ પણ રાજાનું નામ ચંદ્રગુપ્તિ આપેલું છે અને તેમાં ૌર્ય વંશનું કે પાટલીપુત્રના રાજા તરીકેનું નામનિશાન પણ નથી, ફક્ત તે ઉજજયિનીના રાજા એટલે તે મૌર્ય ચંદ્રગુપ્તથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. વળી આ ઘટનાને સમય વિક્રમની પહેલી કે બીજી સદીની આસપાસના લખેલો છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ બીજા ભદ્રબાહુને સમય દિગબર લેખકોના લેખના આધારે બીજા ભદ્રબાહુને સત્તા સમય વિક્રમની બીજી સદીની આસપાસને પ્રમાણિત થાય છે. અંજાતિની ગાથા ૪૭ માં તેના કર્તા ભટ્ટારક શુભચકે આ બીજા ભદ્રબાહુને પ્રથમત્રધર (આચરાત્રે સુત્રવેત્તા)જણાવેલ છે. પરંતુ બ્ર, હેમચંદ્રે તેમને શ્રતસ્કધમાં અંગ શ્રતની પરંપરા વિચ્છિન્ન થયા બાદ બીજા ભદ્રબાહુની સત્તાને નિર્દેશ કરેલ છે. વીરનિર્વાણ પછી કેવળી ૬૨ વર્ષ એકાદશાંગધર વર્ષ ૨૨૦ શ્રુતકેવળી ૧૦૦ ,, એકાંગધર તથા દશપૂર્વધર ૧૮૩ , અંગદેશધર , ૧૧૮ એ પ્રમાણે વીરનિર્વાણથી ૬૮૩ વર્ષ સુધી અંગશ્રુતની પ્રવૃત્તિ રહીને વિચ્છિન્ન થઈ. આ પ્રમાણે ૬૮૩ વર્ષને ઇતિહાસ લખ્યા પછી હેમચંદે બીજા ભદ્રબાહુના સંબંધમાં તેમના મૃતધંધમાં લખ્યું છે કે आयवियो भद्रबाहु अगमहणिमित जाणकारो। णिण्णासह कालवसे स चरिमो हु णिमितिओ होदि ॥ અર્થ– આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામી અષ્ટાંગ મહાનિમિત્તના છેલ્લા જાણકાર હતા. ત્યાર પછી કાળવશે નિમિત્ત જ્ઞાનને લોપ થયો. હવે શુભચંદ્રના કથન અનુસાર ભદ્રબાહુને પ્રથમાંગધર માની લઈએ તો તેમનું અસ્તિત્વ વિક્રમની પહેલી સદીમાં માનવું સંગત થાય છે. પરંતુ બ્રહ્મ. હેમચંદ્ર આદિનું કથન ઠીક માનીને ભદ્રબાહને સમય અંગજ્ઞાનના વિચ્છેદ થયા બાદ માનીએ તો તેનો અર્થ એ થાય છે કે–વીર નિર્વાણ વર્ષ ૬૮૩ (એટલે વિક્રમ સંવત ૨૧૩) પછી નૈમિત્તિક ભદ્રબાહુ થયા. ૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને દિગમ્બર વિદ્યાનેાના લેખેા ઉપરથી જણાય છે કે ખીન્ન ભદ્રબાહુના નામથી સરસ્વતી ગચ્છની નદી આમ્નાયની પટ્ટાવલીને પ્રારંભ થાય છે અને બીજા ભદ્રખાહુ ઈસવીસનથી ૫૩ વર્ષ પૂર્વે અને શક સવતથી ૧૩૧ વર્ષ પૂર્વે થયા. ૩૦૬ ડૉ. લીટના મત છે કે દક્ષિણની યાત્રા કરવાવાળા આ મીન્દ ભદ્રબાહુ જ હાઈ શકે છે. પરંતુ ખીજા ભદ્રબાહુના અસ્તિત્વને સમય જે માનવામાં આવે છે તે ખરાખર જણાતા નથી. હેમચંદ્રના ઉપર કહ્યા લેખ અનુસાર ભદ્રમાહુને સમય વિક્રમની ત્રીજી સદીને પ્રારંભ માની લઈ શકાય છે. પરંતુ તેમાં એમ તે સ્પષ્ટ લખ્યું નથી કે અંગજીતને અંત થયા બાદ પ્રસિદ્ધ આચાર્યમાં પ્રથમ પુરુષ ભદ્રબાહુ હતા. પરંતુ તેથી એમ માનવામાં શે। વાંધે છે કે ખીજા ભદ્રબાહુ અંગશ્રુતની પ્રવૃત્તિ વિચ્છેદ થયા પછી લગભગ અઢી કે ત્રણસે। વ પછી થયા હતા! તેમના નદઆમ્નાયના આદિ પુરુષ હોવાની માન્યતાથી પણ એ જ સિદ્ધ થાય છે કે આ ભદ્રબાહુ વિક્રમની છઠ્ઠી સદીની પહેલાં ન થઈ શકે. નદીસંધની પટ્ટાવલીમાં ભદ્રબાહુને કુંદકુંદના પુરોગામી લખેલા છે પરંતુ આ પટ્ટાવલી-લેખને પ્રમાણિક માનતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. કારણ કે પ્રાચીન લેખામાં આચાય કુંદકુંદને જ મૂળસંઘના નાયક લખેલા છે. જુએ. શ્રવણ ખેલગેાલની કત્તિલે ખસ્તીનાં એક સ્તંભ ઉપરના શિલાલેખના ક્ષેાકમાં લખ્યુ છે— “ શ્રીમાન વમાન સ્વામીના શાસનમાં મૂળ સંધના નાયક કાંડકુંદના નામના આચાય થયા. ’ અને દિગમ્બરાના ખીન્ન સંઘ, ગણુ, ગચ્છ તથા શાખાએ એ Page #336 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રઢાયા પ્ર. ૧૯ મૂળસંધને જ વિસ્તાર હોવાથી નદી શાખા પણ એ મૂળસંધ તથા તેના અગ્રણી આચાય` કાંડકુ ની પછી જ થયેલ હાય. જ્યારે નદીશાખા કુકુદના સમયની પછીની છે તે તેના પ્રવક ભદ્રાહુ પણ કુંદકુંદથી અર્વાચીન જ હેાઈ શકે. એટલે બીજા ભદ્રમા વિક્રમની પાંચમી સદીની અંતની પહેલાં ન હાઇ શકે. શ્વેતાંબર ગ્રંથકાર જે ભદ્રબાહુને વરાહમિહિરના ભાઈ લખે છે તે જ ખીજા ભદ્રબાહુ હોઈ શકે. ૩૦૭ આ સર્વ વાતા ઉપરથી એ તે ચાક્કસ કહી શકાય છે કે શ્રુતકેવળી ભદ્રબાહુના સૌ ચદ્રગુપ્તની સાથે કોઈ સંબંધ હાઈ શકતા નથી. દુકાળ વખતે શ્રુતકેવની ભદ્રબાહુ પૂર્વ તરફ બંગાળમાં હતા જૈન શ્રુતકેવળી ભદ્રબાહુએ દક્ષિણ દેશ તરફ વિહાર કર્યાં હોવાનું કાઈ પ્રમાણ નથી. એથી ઊલટું, દુકાળના અંતે ભદ્રાહુ નેપાલ તરફ ગયા હોવાનું પ્રમાણ છે. (જુએ આવશ્યક ચૂર્ણી ૨૫ર. તથા સૂત્રેા ઉપલબ્ધ કે વિદ્ર ’ નામના પ્રકરણમાં પહેલી આગમ વાચનાની વિગત. ) જું શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્યા તામ્રલિપ્તિ ચને પુવનમાં ચિરકાળ રહેલા એ હકીકત પણ બતાવે છે કે શ્રુતકેવળી ભદ્રબાહુ તથા તેમને સમુદાય દુક્ષના સમયમાં પૂર્વ દેશને છે।ડીને ખીજે કયાંય ગયા ન હતા. શ્રુતકેવળી ભદ્રખાહુના શિષ્ય ગેાદાસથી નીકળેલ ગા સગણુની ચાર શાખાઓ હતી. એ કલ્પસૂત્રની વેરાવલીમાં અાવેલું છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०८ મૂળ જૈન ધર્મ અને તેમાં પહેલી શાખા “તામલિત્તિયા”ની ઉત્પત્તિ વંગ દેશની તે સમયની રાજધાની તાલિત્તી અથવા તામ્રલિપ્તિથી થઈ હતી. તામ્રલિપ્ત એ દક્ષિણ બંગાલનું પ્રસિદ્ધ બંદર હતું. બીજી શાખા “કડીવરિસિયા”ની ઉત્પત્તિ કોટિવર્ષ નગરમાં થી હતી. આ નગર રાઢ દેશ (હાલને મુર્શિદાબાદ જિલ્લો-પશ્ચિમી બંગાલ)ની રાજધાની હતું. - ત્રીજી શાખા “પુડ બદ્ધણિયા” હતી તે પુંડ્રવર્ધન (ઉત્તર બંગાળની રાજધાની)થી ઉત્પન્ન થઈ હતી. બોગર જિલ્લામાં જમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર પહાડપુર ગામ છે. તે જુનું પુડવર્ધન છે. - આ ત્રણેય શાખાઓના ઉત્પત્તિસ્થાને પૂર્વ સમુદ્ર તથા ગંગા નદીની નજીકના બંગાળમાં હતા. અને તેમાં અધિક સમય નિવાસ કરવાને કારણે ગાદાસગણના સાધુ સમુદાયની શાખાઓ એ સ્થાનના નામથી પ્રસિદ્ધ થઈ હતી. આથી એ વાત નિશ્ચિત છે કે દુકાળના સમયમાં ભદ્રબાહુ તથા તેમને સાધુ સમુદાય બંગાળમાં જ્યાં વરસાદ સારો થવાથી દુકાળની ખરાબ અસર ન હતી ત્યાં રહેલા હતા. શ્રુતકેવલી ભદ્રબાહુ દક્ષિણમાં જવાની કથા દિગબર ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે તે સર્વ કથા વિક્રમની દશમી સદી પછીની લખેલી છે. દક્ષિણ જવાવાળા ભદ્રબાહુ વિક્રમની છઠી સદીના આચાર્ય હતા. એ વાત શ્રવણ બેલગેલના પાર્શ્વનાથ-વસ્તિના લગભગ શક સંવત પર૨ માં લખેલા શિલાલેખ ઉપરથી તેમ જ દિગંબર સંપ્રદાયના દર્શનાર, ભાવસંગ્રહ વગેરે ગ્રંથો ઉપરથી સિદ્ધ થઈ ચૂકી છે. એટલે શ્રુતકેવળી ભદ્રબાહુના નાતે દિગંબર સંપ્રદાયની પ્રાચીનતા વિષયક વિદ્વાનોના અભિપ્રાય Page #338 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૩૦૯ નિર્મળ થઈ જાય છે. અને નિશ્ચિત થાય છે કે શ્રુતકેવલી ભદ્રબાહુના વૃતાંત સાથે દિગંબર સંપ્રદાયને કંઈ પણ સંબંધ નહેતા, દિગંબર લેખકેએ જે જે વાત શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડાવી છે તે સર્વ ખરી રીતે બીજા જયોતિષી ભદ્રબાહુ સાથે સંબંધ ધરાવે છે. દિગંબર ગ્રંથકાર શ્રુતકેવળી ભદ્રબાહુને ઉજ્જૈનમાં સ્વર્ગવાસ થયે માને છે. દિગંબર આચાર્ય હરિફેણ સૂરિએ “બૃહત્ કથાકોષ” વિક્રમ સં. ૮૮૮માં રચેલો છે. તેમાં કથા ૧૩૧ માં લખ્યું છે કે – अहमत्रैव तिष्ठामि, क्षीणमायुर्ममाऽधुनां ॥ ३७॥ प्राप्य भाद्रपदं देशं श्रीमदुज्जयिनी सम्भवम् ॥ ४३ ॥ समाधिमहणं प्राप्य, भद्रबाहुः दिवं ययौ ॥ ४४ ॥ એટલે કે–ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુ સ્વામી દક્ષિણમાં ગયા જ નથી પણ ઉજ્જૈન પાસેના પ્રદેશમાં અનશન લઈ સ્વર્ગવાસી બન્યા હતા. | દિગંબર લેખક બ્ર. નેમિદરજી તેમના “આરાધના કથા કોષ”ની કથા ૬૧ માં લખે છે કે उज्जयिन्यां सुधीर्भद्रः वटवृक्षसमीपके । क्षुपिपासादिकं जित्वा, संन्यासेन समन्वितः ॥ १६ ॥ स्वामी समाधिना मृत्वा सम्प्राप्तः स्वर्गमुत्तमम् ॥ २७ ॥ એટલે શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી ઉજજયિનીના ઉધાનમાં વડના Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ મૂળ જૈન ધર્મ અને વૃક્ષ સમીપમાં રહીને સુધા પિપાસાદિ જીતીને અનશન કરીને સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગવાસી થયા હતા. આ ઉપરથી પણ નકકી થાય છે કે દિગંબર સંપ્રદાયના પૂર્વના લેખકે પણ શ્રુતકેવળી ભદ્રબાહુને દક્ષિણમાં ગયેલા માનતા નથી પણ ઉજજયિનીમાં સ્વર્ગવાસ પામેલા માને છે. બીજા ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત સંભવ છે કે ગુખના સમયમાં ચંદ્રગુપ્ત નામના કોઈ ગુપ્તવંશીય રાજાએ વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ નામના જૈન આચાર્યની પાસે નદીક્ષા લીધી હેય. અને તે વાતને પાછળના લેખકોએ અવિવેકથી શ્રુતકેવળી ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના નામ સાથે જોડી દીધી હોય. ચંદ્રગુપ્તને લઈને ભદ્રબાહુના દક્ષિણાપથ તરફ જવાની વાત પણ એ જ બતાવે છે કે એ ભદ્રબાહુ તે પ્રતિષ્ઠાનપુરના તિથી વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ જ હતા. તાંબર જૈન ગ્રંથોમાં ભદ્રબાહુને જયોતિષી વરાહમિહિરના ભાઈ લખેલા છે. જુઓ ક૯પ કિરણાવલી ૧૬૩ માં લખ્યું છે કે प्रतिष्ठानपुरे वराहमिहिर भदवाहु द्विजौ बांधवौ प्रब्रजितौ । भद्रबाहोराचार्य पददाने रुष्टः सन् वराहों द्विजवेषमादत्य वाराहिसंहितां कृत्वा निमित्तैर्जीवति. અર્થ–પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર તથા ભદ્રબાહુ નામના બે દ્વિજ (બ્રાહ્મણ) બંધુઓએ દીક્ષા લીધી હતી. ભદ્રબાહુને આચાર્ય પદવી આપવાથી વરાહમિહિરને રોષ આવ્યા તેથી તેણે દીક્ષા છેડીને દિવેશ ધારણ કર્યો અને વારાહિસંહિતા બનાવીને નૈમિત્તિક તરીકે જીવન ગાળવા લાગ્યો. પરંતુ શ્વેતાંબર લેખક આ ભદ્રબાહુને શ્રુતકેવળી કહે છે તે બરાબર નથી. કારણ કે જ્યોતિષી વરાહમિહિર શક સંવત ૪૨૭ (વીર Page #340 -------------------------------------------------------------------------- ________________ હાલના સ ંપ્રદાય પ્ર, ૧૯ ૩૧૧ નિર્વાણુ ૧૦૩૨ ) માં વિદ્યમાન હતા એમ પંચસિદ્ધાંતિકામાં બતાવેલુ છે. જ્યારે વરાહમિહિરનું અસ્તિત્વ વીર નિર્માણુ સંવત ૧૯૩૨ માં નિશ્ચિત છે ત્યારે તેમના ભાઈ શ્રુતકેવળી ભદ્રબાહુ હોઈ શકે નહિ. વસ્તુતઃ શ્રુતકેવળી ભદ્રબાહુ તથા વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ એ બંને ભિન્ન ભિન્ન વ્યક્તિ હતા. દિગબરાચાર્યોએ એ બંનેને ભિન્ન માન્યા છે પરંતુ જ્યાતિષી ભદ્રબાહુને તેએ વિક્રમની પહેલી સદીમાં થયેલા માને છે. એ ભૂલ છે. વરાહમિહરને જે સમય છે એ જ આ ખીજા ભદ્રાહુને! સમય હાવે જોઈ એ. દિગંબર પ્રથામાં ખીજા ભદ્રબાહુને ‘ ચરમ નિમિત્તધાર' લખેલા છે તેમજ શ્વેતાંબર જૈન ગ્રંથામાં પણ ખીજા ભદ્રબાહુને ‘ નિમિત્તવેત્તા અને ‘ ભદ્રબાહુ સંહિતા નામના ગ્રંથના પ્રણેતા' લખેલા છે. પણ આ પ્રતિષ્ઠાનપુર નિવાસી વરાહમિહિરના ભાઇ ભાહુને શ્રુતકેવળી ભષાહુથી ભિન્ન નથી માન્યા. એ એક ચિરકાલીન ભૂલ કહી શકાય છે. વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુ વિક્રમની પાંચમી સદીના અંત અને છઠ્ઠી સદીની શરૂઆતના વિદ્વાન હતા. લગભગ એ સમયે હરિગુપ્ત નામના કાઈ ગુપ્તરાજવી વ્યકિતએ જેમ શ્વેતાંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી તેમ જ ચંદ્રગુપ્ત નામના રાજવશી પુરુષે પણ આ ભદ્રબાહુની પાસે દીક્ષા અંગીકાર કરી હશે. અને નવદીક્ષિત ચંદ્રગુપ્તને લઈ ને એ આચાર્ય દક્ષિણાપથ તરફ ગયા હશે. ભદ્રબાહુના દક્ષિણમાં જવા સબંધીની ઘટના વિક્રમની છઠ્ઠી સદીના પહેલા ચરણમાં બની હતી. તે સમયે ઉત્તર ભારતવર્ષમાં ભયંકર દુકાળ પડ્યો હતા અને સુકાળ થયા પછી સૈારાષ્ટ્રમાં વલભીમાં દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણુની અધ્યક્ષતામાં શ્વેતાંબર શ્રમણુસધનુ એક ભારે મોટું Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ મૂળ જૈન ધર્મ અને સંમેલન થયું હતું. અને તેમાં માથુરી તથા વાલી વાચનાઓનું એકીકરણ તથા પુસ્તક લેખન સંબંધી ચિરસ્મરણીય કાર્ય સંપન્ન થયું હતું. બીજા ભદ્રબાહુની દક્ષિણમાં જવાની અર્વાચીન ઘટનાને શ્રુતકેવળી ભદ્રબાહુના નામની સાથે જોડી દઈને દિગંબર લેખકેએ તેમના સંપ્રદાયની પ્રાચીનતા ઠરાવવાની ચેષ્ટા કરેલ છે. પરંતુ તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ છે, કે દિગંબરાના જ લેખેથી એ ઘટના બીજા ભદ્રબાહ સબંધીની હેવાનું સિદ્ધ થાય છે. બાહુબળી ચરિત્ર રાજાવલી કથા ગોમટેશ્વર તીર્થના સંબંધમાં દિગંબર ઈતિહાસકાર કહે છે કે— આ સ્થાન પ્રાચીન કાળમાં તીર્થરૂપે હતું. પરંતુ સમય જતાં તે ભૂલાવા લાગ્યું. તેને માર્ગ કઠિન હતો. એટલે લોકોની અવરજવર ત્યાં થતી ન હતી. દક્ષિણ મથુરાના ગંગ વશી રાજા રાયમલના મંત્રી ચામુંડરાયે અહીં આવી આ તીર્થ પ્રગટ કર્યું. ઘણું સમય સુધી ચારે બાજુ ચોકી પહેરે મૂકી માણસોની અવર જવર રોકીને આ મૂર્તિને ઘટતો સંસ્કાર આપી શક સં. ૮૦૦ માં તેની પ્રતિષ્ઠા કરી તેનું ગામશ્વર નામ રાખવામાં આવ્યું અને તે મૂર્તિના બંને પગ પાસે શ્રી ચામુંદરા માસિટું એટલે શ્રી ચામુંડરાજે નિર્માણ કરાવી તથા શ્રી ચામુંડાને કવિ એટલે શ્રી ચામુંડરાજે બનાવરાવી એવા શિલાલેખો છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે એ તીર્થ પ્રાચીન છે પણ તે મૂર્તિ અને તેનું નામ અર્વાચીન છે. કારણ કે તે શક સં. ૮૮૦ એટલે Page #342 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૯ ૩૧૩ વિક્રમ સં. ૧૦૩૪-૩૫ માં બનેલું છે. અથવા વિક્રમની અગીઆરમી સદીમાં બનેલું છે. બીજા ભદ્રબાહુ સ્વામી દક્ષિણમાં ગયેલા અને અહીં સ્વર્ગે ગયેલા તે વિક્રમની છઠી સદીમાં બનેલું છે. એટલે ત્યારથી તે પર્વત તીર્થરૂપે ગણાયેલે પણ પાછળથી તે તીર્થ ભૂવી જવાવા લાગ્યું. અને તેથી પાંચસો વર્ષ પછી ચામુંડરાયે તે તીર્થને પુનરૂદ્ધાર કર્યો. પાંચ વર્ષમાં તીર્થ ભૂલી જવાયું હતું તેમ નામ પણ ભૂલી જવાયું હતું એટલે બીજા ભદ્રબાહૂને બદલે તે પહેલા શ્રુતકેવલી ભદ્રબાહુના નામે ચડાવી દીધું. અને ચામુંડરાયે તીર્થોદ્ધાર કર્યો તે વખતે શ્રુતકેવળીના નામે તે તીર્થ ચડી ગયેલું. અને કોઈએ ભદ્રબાહુના નામને પાછલો અધ ભાગ જ યાદ રાખી તેને બાહુબળીનું નામ આપી દીધું. બાકી બાહુબળીજી તે દક્ષિણમાં પધારેલા જ નહોતા. એ તે ઐતિહાસિક વાત છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિશમું શ્રી કુંદકુંદાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથ, ગુરુ, સમય. વિદેહગમન વગેરેની વિગતે અને સમીક્ષા જેનામાં જે ગુણ હોય તેની પ્રશંસા કરવી તે ધર્મ છે, પણ જેનામાં જે ગુણ ન હોય તેવા ગુણનું તેનામાં આપણુ કરવું તે ધર્મ નથી દિગંબર સંપ્રધયમાં શ્રી કુંદકુંદાચાર્ય નામના એક મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમનું મૂળ નામ પદ્મનંદી હતું પરંતુ કોડકુંડ (કુંદકુંદ) ગામના હેવાથી કુંદકુંદ નામથી વિશેષ પ્રસિદ્ધ થયા હતા. શ્રી કુંદકુંદાચાર્યના માતા પિતા વગેરે સંબધી કાંઈ પણ ચેકકસ માહિતી મળી શકતી નથી. કથાના પુસ્તકોમાં તેમના જીવન સંબંધી જુદી જુદી વાતો પ્રસિદ્ધ થયેલી છે. પરંતુ તે બધી એકબીજાથી તદ્ન ઊલટી અથવા જુદી અને કોઈ પણ જાતના આધાર વિનાની હાઈ તદ્દન અવિશ્વસનીય છે. શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથ તેમણે પ્રાકૃત ભાષામાં ઘણું વ્ર રચ્યા છે અને તેનાં નામ નીચે પ્રમાણે છે– Page #344 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૧. સમયસાર ૭. શીલ પ્રાભત ૧૩. રયણસાર ૨. પ્રવચનસાર ૮. બધ પ્રાભૃત ૧૪. દ્વાદશાનુપ્રેક્ષા ૩. નિયમસાર ૯. ભાવ પ્રાભત ૧૫. દશ ભકિત ૪. પંચાસ્તિકાય ૧૦. મહા પ્રભુત ૧૬. મૂળાચાર ૫. દર્શન પ્રાભત ૧૧. સૂત્ર પ્રાકૃત ૧૭. પરિકર્મ ૬. ચારિત્ર પ્રાભૂત ૧૨. લિંગ પ્રાભત પ્રાભત એ સંસ્કૃત શબ્દ છે. પ્રાકૃતમાં તે પાહુડ કહેવાય છે. જેમકે દર્શન પાહુડ વગેરે. પરિક વિચ્છેદ ગયેલ છે. બાકીના 2થે આજે પણ ઉપલબ્ધ છે. તેમના ઘણા ખરા ગ્રની પ્રાકૃત ગાથાઓને સંસ્કૃતમાં અનુવાદ થયેલ છે. તેમજ મુખ્ય ગ્રંથ ઉપર ટીકા પણ લખાઈ છે. તેમાં ખાસ કરીને શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકાઓ ઉત્તમ છે. અને તેમની ટીકાઓથી જ કુંદકુંદાચાર્યના ગ્રંથે ઘણી વિશેષ પ્રસિદ્ધિ પામી શક્યા છે. તેમના લગભગ બધા પુસ્તકો તથા ટીકાઓના હિંદીમાં અનુવાદ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. અને પહેલા ચાર પુસ્તકના તેની ટીકા સહિત ગુજરાતીમાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયેલા છે. સમયસાર ગ્રંથની શ્રેષ્ઠતા શ્રી કુંદકુંદાચાર્યના બધા ગ્રંથોમાં સમયસાર ગ્રંથ સૌથી શ્રેષ્ઠ છે. તેમણે બીજું કાંઈ પણ લખ્યું ન હતું અને આ એક સમયસાર ગ્રંથ જ લખ્યો હોત તે પણ શ્રી કુંદકુંદાચાર્યની વિદ્વત્તા એટલી જ અંકાત એમ હું માનું છું. કારણ કે સમયસાર એ અજોડ અને અસાંપ્રદાયિક ગ્રંથ છે. સમયસાર એ નિશ્ચય નયથી પ્રતિપાદન કરતે મૌલિક તાવિક ગ્રંથ છે અને એ ગ્રંથ તેમની પહેલાં કે તેમની પછી હજુ સુધી કોઈ લખી શક્યું નથી તે પણ તેમની મહત્તા પુરવાર કરે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ મૂળ જૈન ધર્મ અને એટલું ખરું કે સમયસાર ગ્રંથ ઉચ્ચ કોટિના જીવને જ ખાસ ઉપયોગી છે અને અપાત્રના અથવા અધિકારીના હાથમાં જતાં તે ઊલટી રીતે પરિણમે તેવું છે. પરંતુ તેથી તે ગ્રંથની મહત્તા ઘટતી નથી પણ વધે છે. ફકત સમજદાર જીવોએ તે ગ્રંથ ધ્યાનપૂર્વક સમજીને તેને અભ્યાસ કરવા ઈએ. પરમાગમ કહેવાનું કારણ ઉપરના પ્રથોની નામાવલિ ઉપરથી જ વાંચક જોઈ શકશે કે કુંદકુંદાચાર્યે ધર્મને લગતા લગભગ દરેક વિષય ઉપર લખેલ છે. અને દિગંબર સંપ્રદાયમાં તેમનું ખાસ મહત્ત્વ છે તે એટલે સુધી કે દિગંબર સંપ્રદાયમાં તેમની પહેલા થઈ ગયેલાં આચાર્યોના ગ્રંથોને છોડીને શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથોને પરમાગમ તરીકે ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રી કુંદકુંદાચાર્યે તેમના આ ગ્રંથમાં દિગંબર સંપ્રદાયની મૂળ માન્યતાઓને ફેરવીને તેને નવું મૂર્ત અને ચોકકસ સ્વરૂપ આપ્યું છે કે જેનું સ્વરૂપ તેમની પહેલાંના આચાર્યોને ગ્રંથોમાં દેખાતું નથી. વીર સં. ૬૦૬ અથવા ૬૦૮ માં (વિક્રમની બીજી સદીમાં) જૈન ધર્મમાં બે પક્ષ પડ્યા તે (૧) *વેતાંબર અને (૨) દિગંબર. તે વખતે સાધુના નગ્નત કે વસ્ત્રધારણ માટે જ મતભેદ હતો. વિક્રમની પાંચમી છઠી સદીમાં દિગંબર સાધુઓમાં પણ ચૈત્યવાસની અસર થઈ અને તેઓ રાજાઓ પાસેથી ભૂમિદાન લેવા લાગ્યા. શ્રી કુંદકુંદાચાર્ય જેવા ત્યાગી મુનિને એ શિથિલતા સારી ન લાગી અને તેમણે માત્ર સ્થૂળ પરિગ્રહને જ નહિ પણ તેમના વખત સુધી તેમના સંપ્રદાયમાં જે આપવાદિક લિંગના નામથી વસ્ત્ર પાત્રની છૂટ હતી તેને પણ નિષેધ કર્યો. સ્ત્રી મુક્તિ, કેવળી ભુક્તિ વગેરે વિષયો પહેલવહેલા કુંદકુંદાચાર્યું પ્રરૂપિત કર્યા. જેમ એક જૂઠાણું બીજા અનેક જૂઠાણાં ઉત્પન્ન Page #346 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૧૭ કરે છે તેવી જ રીતે એક બાબતને (નગ્નત્વ) એકાંત આગ્રહ બીજ અનેક મતભેદ ઉત્પન્ન કરે તે સ્વાભાવિક છે. તેથી સ્ત્રીમુકિત વગેરે અનેક નવા ભેદે ઉત્પન્ન થયા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૮૦૦ થી ૧૦૦૦ વર્ષે થયેલા શ્રી કુંદકુંદાચાર્યે ભગવાનના શ્રીમુખેથી કશું સાંભળેલું નહતું. છતાં તેમણે તેમના ગ્રંથમાં કહી દીધું કે “ભગવાને કહ્યું તેમ જ કહું છું.” અને વિદ્વાન તપસ્વી આચાર્યના એ શબ્દોની જાદુઈ અસર થઈ. તેમનાં વચને પ્રમાણ મનાયા. અને તેમના ગ્રંથ પરમ આગમ તરીકે ગણાયા. કુંદકુંદાચાર્યે શ્રત પરંપરાથી સાંભળેલું તેથી તેમાં સત્યાસત્યનું મિશ્રણ થયું હોય જ છતાં તે સર્વ ભગવાનના નામે ચડાવી દીધું! પરિકમે તે પટ ખંડાગમના પહેલા ત્રણ ખંડ ઉપર બાર હજાર શ્લોક પરિમાણ શ્રી કુંદકુંદાચાર્યું પરિકમ નામની ટીકા લખી હતી. પરંતુ તે હાલ વિચ્છેદ ગઈ છે. દશભક્તિને પ્રાકૃત ગધ ભાગ જ શ્રી કુંદકુંદાચાર્યને બનાવેલ છે. મૂળચાર વદકેર કૃત કહેવાતું હતું. પણ વદકેર નામના કોઈ આચાર્ય થયા નથી. વકરને અર્થ વૃત્તિકાર થાય છે. શ્રી કુંદકુંદાચાર્યો પરિકર્મવૃત્તિ લખી હતી તેથી તેમને વૃત્તિકાર તરીકે જણાવેલા હતા. એટલે કે મૂળાચાર તે વૃત્તિકાર શ્રી કુંદકુંદાચાર્યને બનાવેલ છે. એમ મૂળાચાર ગ્રંથની પ્રસ્તાવનામાં વિગતથી બતાવેલું છે. પં. શ્રી કલ્યાણવિજયજીએ કરેલી મૂળાચાર ગ્રંથની સમાલોચના પન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે મૂળાચાર ગ્રંથની કઈક વિસ્તૃત સમાલોચના લખી છે તે ખાસ ઉગી હોવાથી વાંચકની . જાણ માટે અત્રે ઉધ્ધત કરી છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ મૂળ જૈન ધર્મ અને પંન્યાસ શ્રી કલ્યાણવિજય મહારાજે મૂળાચાર ગ્રંથ સંબંધમાં લખ્યું છે કે આ મૂળચાર ગ્રંથ એક સંગ્રહ ગ્રંથ છે. તેના પંચાચાર” અધિકારમાં કુલ ૨૨૨ ગાથા છે તેમાંની ૬૦ ગાથાઓ અક્ષરશઃ ભગવતી આરાધના ગ્રંથમાંથી લીધેલી છે. કેટલીક વેતાંબર આગમાંથી લીધેલી છે અને કેટલીક ગ્રંથકારની સ્વનિર્મિત છે. તેના “સામાચારાધિકારમાં કેટલીક ગાથાઓ ભગવતી આરાધનાની છે, કેટલીક વેતાંબર સંપ્રદાયના આવશ્યક નિયંતિ ગ્રંથની અને કેટલીક સ્વનિર્મિત છે. પિંડવિશુદ્ધિ અધિકાર માં મૌલિક ગાથાઓ કહેતાંબર સંપ્રદાયના પિંડનિર્યુકિત ગ્રંથની છે. જો કે તેમાં ક્યાંક ક્યાંક તેની વ્યાખ્યા કુંદકુંદાચાર્યે પિતાના સંપ્રદાય અનુસાર બદલી નાખી છે. પર્યાપ્તિ અધિકાર માં ક્યાંક ક્યાંક આવશ્યક નિર્યુકિતની ગાથાઓ દષ્ટિગોચર થાય છે. બને “પ્રત્યાખ્યાન સંસ્તાર સ્તવાધિકારોમાં વેતાંબરીય “પયન્સ'ની અનેક ગાથાઓ જેમની તેમ સંગ્રહવામાં આવી છે. સમયસારાધિકારમાં આવશ્યક નિર્યુકિત તથા દશવૈકાલિક સૂત્રની ગાથાઓ ઉપલબ્ધ છે. ષ આવશ્યક અધિકાર માં તાંબરીય આવશ્યક નિયુક્તિને જ સંક્ષિપ્ત સંગ્રહ છે. તેમાં કુલ ૧૮૩ ગાથાઓ છે. તેમાંની ૭૭ ગાથાઓ આવશ્યક નિર્યુકિતની છે અને ૮ ગાથા આવશ્યક ભાષ્યની છે. એમાં ૧૫–૨૦ ગાથાઓ કઈક વિકૃત કરી દીધી છે. અને જ્યાં સાંપ્રદાયિક મતભેદ હતો ત્યાં ગાથાને પોતાની માન્યતાને અનુકૂળ બનાવી દીધી છે. બાકીની ગાથાઓ આવશ્યક નિર્યુક્તિ તથા ભાષ્યને સંક્ષિપ્ત સાર લઈને સ્વતંત્ર રીતે નિર્માણ કરી છે પરંતુ સામાન્ય રૂપથી એ સર્વની ઉપર શૌર્યસેનીની અસર જણાવવા માટે “ત”ના સ્થાન ઉપર અવશ્ય “દ” મૂકી દીધો છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રઢાયે પ્ર, ૨૦ ૩૧૯ મૂળાચારની રચના થઈ તેના ધણા સમય પહેલાં જૈન આગમે લખાઈ ચૂકયા હતા. તેથી ગ્રંથકારને કેટલાક શ્વેતાંબર આગમે તે મળી ગયા પણ પર ંપરાગત અર્થ આમ્નાય મળેલ નહિ તેથી કેટલાક પ્રકરણ તથા પરિભાષાઓ કલ્પનાબળથી સમજવાની ચેષ્ટા કરવી પડી. તેમાં કેટલીક જગ્યાએ સફળતા મળી નહિ. ઉદાહરણ તરીકે ‘ સમાચારી ’ પ્રકરણ લઈ એ. ' પ્રાચીન શબ્દ સમાચારી ના વાસ્તવિક અર્થ હિ સમજવાના કારણે તેના સ્થાન પર કુંદકુંદાચાર્યે ‘સામાચાર’ શબ્દ ચેાન્યા છે અને તેના પ્રતિપાદનને માટે કઈક ફેરફારની સાથે આવશ્યક નિયુક્તિની નીચેની ગાથાઓ લખી નાખી " इच्छामिच्छाकारो तधाकारो य आसिआ णिसिही । आपुच्छा पडिपुच्छा छंदण सनिमंतणा य उवसंपा ॥ १२५ ॥ इट्टे इच्छाकारो मिच्छाकारो तहेव अवराहे | पणिण तहत्तिय णिग्गमणे आसिआ भणिआ । १२६ ।। * पविसंते य णिसीही आपुच्छणिया सकज्ज आरंमे ! साधम्मण | य गुरुणा पुव्वणिसिध्धंमि पडिपुच्छा ॥ १२७ ॥ छंदण गहिदे दव्वे अगहिददव्वे णिमंतणा भणिया । तुमहं ति गुरुकुले आदणिसग्गो दु उवसंपा ॥ १२८ ॥ આમાં ૧૨૫ મી ગાથા આવશ્યક નિયુક્તિની ગાથા ૬૬ તથા ૬૬૭ ના પ્રથમ ચરણુના સંક્ષેપ છે. અને તે પછીની ૧૨૬, ૧૨૭, ૧૨૮ એ ત્રણ વિવરણુ ગાથાઓમાં કાઈકમાં તે આવશ્યક નિયુ*કિતનું અનુસરણ છે અને કાઇક સ્વતંત્ર છે. સ્વતંત્રતા આવવાનું કારણ કાંઈક સાંપ્રદાયિકતા અને કાંઈક આમ્નાયતી અજ્ઞાનતા છે. સામાચારિના પહેલા ભેદ ઈચ્છાકાર ”ના પારિભાષિક અથ એ છે કે સાધુ પેાતાનું કામ કરવાનું ખીજા કાઈ સાધુને કહે તે ઈચ્છા 4 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મૂળ જૈન ધર્મ અને કરેણ (તમારી ઈચ્છા હોય તો) અમુક કાર્ય કરો.' એ શબ્દ પ્રયોગ કરે પણ આદેશનાં રૂપમાં કોઈને હુકમ ન કરે. આચાર્ય વકેર એટલે કુંદકુંદાચાર્ય આ ભાવને સમજ્યા જ નથી અથવા સમજ્યા હોય તે જાણુંબુઝીને તેમણે તેને અર્થ બદલી દીધો છે. કારણ કે નગ્ન, કરપાત્ર તથા નિષ્પતિકર્મ સાધુને એવું કોઈ કાર્ય હેતું નથી કે જે બીજા સાધુ પાસે કરાવવું પડે. - એવા વિચારથી તેમણે “ઈચ્છાકાર ને અર્થ કર્યો “ઈઠે ઈચ્છાકારે” એટલે કે ઇષ્ટનું કાર્ય કરવાની ઈચ્છા. પરંતુ એટલું ય ન વિચાર્યું કે ઈચ્છા” એ સામાચારી અથવા સામાચારનું કાર્ય કેમ હોઈ શકે ? શુભ કાર્ય કરવાની ઇચ્છા કરવી એ જીવમાત્રનું કર્તવ્ય છે. એવા સર્વસાધારણ માનસિક વિચાર માત્રને “સાધુ સમાચાર કહે એમાં કાંઈ અર્થ રહેતો નથી. એ જ પ્રમાણે આસિયા ” શબ્દને બગાડીને “આસિયા બનાવી દીધો. તેના અર્થની કંઈ જ સંગતિ થતી નથી, છંદણ” તથા “નિમન્તણુના અર્થ મૂળ ગાથામાં બિલકુલ અસ્પષ્ટ છે. છંદણ ગહિદે દળે અગહિદ દવે ણિમંતણું” એ પ્રમાણે મૂળ ગાથાના શબ્દ છે. તેને અર્થ–ગ્રહણ કરેલા દ્રશ્યમાં છંદના અને અગ્રહીત દ્રવ્યમાં નિમત્રણ એમ અર્થ થાય છે. પરંતુ એ શબ્દોથી કોઈ વિશિષ્ટ અર્થ નીકળતા નથી. આગળ ઉપર તેમણે કંઈક સ્પષ્ટીકરણ જરૂર કર્યું છે પણ ત્યાંય અર્થની સંગતિ થતી નથી. સામાન્ય રીતે બને પરિભાષાઓના અર્થ બગાડી નાખ્યા છે. તેમાં પણ નિમંત્રણને અર્થ એકદમ ખરાબ કરી નાખ્યો છે. તેના વિવરણ માટેની ગાથા આ પ્રમાણે છે– गुरु साहम्मियदव्वं, पुत्थयमण्णं च गेहिदुं इच्छे । ते सिं विणयेण पुणो णिमंतणा होइ कायव्वा ॥ १३८ ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૨૧ અર્થ–ગુરુ તથા સાધર્મિક સંબંધી પુસ્તક અથવા બીજો કોઈ પદાર્થ ગ્રહણ કરવા ચાહે તો તેને વિનયપૂર્વક નિમંત્રણ કરવું જોઈએ. જુઓ. કેવી અર્થ સંગતિ બગાડી દીધી છે ! કોઈ પણ પદાર્થ આપવા માટે પહેલાં તેમને જે પ્રાર્થના કરવામાં આવે તેને નામ નિમંત્રણ છે. પણ યાચનાને નિમંત્રણ કહેવાતું નથી. ટીકાકારે નિમંત્રણને અર્થ “યાચના કરીને અર્થની સંગતિ કરવાની ચેષ્ટા કરી છે પરંતુ નિમંત્રણ શબ્દને એવો અર્થ કર એમાં જરા પણ પ્રમાણિકતા નથી. આહાર પાણી આદિ શ્રમણે પગી પદાર્થ લાવીને “આમાંથી આપની ઇચ્છા હોય તે લીઓ” એ પ્રમાણે બીજા સાધુને પ્રાર્થના કરવી તેને “છંદના” કહે છે. તથા આહાર પાણી લેવા જતી વખતે આપના માટે હું લાવીશ” એમ બીજા સાધુને નેતરું આપવું તેનું નામ “નિમંત્રણ છે. પરંતુ દિગંબરાચાર્ય આ પરિભાષાઓના ભાવ જાણતા નહેતા અને કલપનાબળથી જે કંઈ અર્થ સૂઝયો તે લખી દીધો. શ્વેતાંબર આગમોમાં (૧) ઘ સામાચારી (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ સામાચારી એમ સામાચારીને ત્રણ ભેદ કહેલા છે. એઘ નિર્યુકિતમાં જે સામાચારીનું નિરૂપણ છે તે ઓઘસામાચારી. ઈચ્છામિચ્છા આદિ દશવિધ સમાચારી (એને ચક્રવાલ સમાચારી પણ કહે છે.) અને ક૯૫ વ્યવહાર આદિ છેદ સૂત્રોકત આચારને પદ વિભાગ સમાચારી કહે છે. જો કે વકર (કુંદકુંદ)ની પાસે આવશ્યક નિર્યુકિત વિદ્યમાન હતી અને તેમાં “ત્રિવિધ સમાચારીનો ઉલ્લેખ પણ હતું. પણ ત્યાં દશવિધ સામાચારી સિવાય બીજી સામાચારીઓનું કંઈ પણું વર્ણન નહોતું. તેથી દશવિધ સામાચારીના નામ નિદેશની પછી નિર્યુકિતકારે કહ્યું છે કેy g fઉં તુ વયાળે થે વવ વોછું એટલે કે આ ૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ મૂળ જેન ધર્મ અને પ્રત્યેક પદનું નિરૂપણ કરીશ. આ “પ્રત્યેક પદ” શબ્દપ્રયોગથી તેમણે એ જ દશ પદના વિવરણને પદ વિભાગ સામાચારી માની લીધી. પરંતુ તેથી સમાચારના ત્રણ ભેદ પુરા થયા નહિ તેથી ત્રિવિધ સામાચરીને બદલે બે જ પ્રકારના જ સમાચાર માનીને રહી ગયા, એ પ્રમાણે પ્રકરણની અપૂર્ણતા, પરિભાષાઓની અનભિજ્ઞતા તથા અર્થની અસંગતિયોને વિચાર કરવાથી એ વાત લગભગ નિશ્ચિત થઈ જાય છે કે દિગંબર આચાર્યો દશવિધ સામાચારીની મૌલિક વાતે શ્વેતાંબર સંપ્રદાયની આવશ્યક નિર્યુકિતઓમાંથી લીધેલી છે અને તેની વ્યાખ્યા કરતી વખતે અર્થ બદલવાની ચેષ્ટા કરી છે પણ તેમાં સફળ થયા નથી. ઉપરના સંક્ષિપ્ત વિવરણથી જાણવામાં આવી ગયું હશે કે, મૂળાચારની રચના દશવૈકાલિક. મહા પચ્ચખાણ આદિ પન્ના, આવશ્યક નિર્યુક્તિ તથા આવશ્યક ભાષ્ય આદિ અનેક વેતાંબર સંપ્રદાયના આગમ તેમજ ભગવતી આરાધના આદિ કેટલાક દિગંબર સંપ્રદાયના ગ્રંથોના આધાર ઉપર થયેલ છે, આ સંબંધમાં કોઈ ને શંકા ન રહે માટે જણાવવાનું કે વેતાંબર સંપ્રદાયના છેદ સૂવે, આવશ્યક ભાષ્ય વગેરેની ગાથાઓના મૂળાચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે છેદ સૂત્રો ભાછો વગેરે વેતાંબર તથા દિગંબર સંપ્રદાય ટા પડ્યા પછી લાંબે વખતે વેતાંબર આચાર્યોએ બનાવેલા છે. એટલે કે તાંબર દિગબર છૂટા પડ્યા પહેલાંના એ થે નથી. વદકેર (કુંદકુંદ) સામાયિક નિર્યુકિતને આચાર્ય પર પરાગત બતાવે છે. પરંતુ દિગંબરામાં વિટ્ટરની પહેલાંની કોઈ પડ આવશ્યક નિયુકિત નહોતી. એથી ઊલટું વેતાંબર પરંપરામાં “મહાપચ્ચકખાણ આદિ અનેક અતિ પ્રાચીન આરાધના વિષયક પ્રયન્ના” ગ્રંથ તથા Page #352 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૨૩ દશવૈકાલિક આવશ્યક નિયુકિત આદિ પ્રાચીન આગમ આજે પણ મેજુદ છે. તેથી એમ જ માનવું યુકિત સંગત છે કે દિગઅર ગ્રંથકારે જેના ઉપયાગ કર્યાંના સ્વીકાર કરેલા છે તે ગ્રંથા શ્વેતાંબર પર પરાના છે. કુંદકુંદાચાય ના ગુરુ એધપાહુડની ગાથા ૬૧ માં શ્રી કુંદકુંદાચાર્યે પેતે જ કહ્યુ છે કે, ભગવાનના ઉપદેશ ગ્રંથારૂઢ થયા પછી તેમણે તેનુ અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અલબત્ત પુસ્તકારૂઢ થયેલા શાસ્ત્રગ્રંથો પણ તેઓ ગુરુ પાસેથી જ શિખ્યા હશે. શ્રી કુંદકુંદાચાની પછી આસા વર્ષે થયેલા વૃત્તિકાર શ્રી જયસેનાચાયૅ વિક્રમની ચૌદમી સદીમાં પંચાસ્તિકાયની ટીકા રચી તેના પ્રાકકથનમાં કહ્યું છે કે શ્રી કુંદકુંદાચાર્ય સિદ્ધાંત દેવશ્રી કુમારાનદીનાના શિષ્ય હતા, એટલે શ્રી કુંદકુંદાચાર્ય નંદી સઘના આચાર્ય હતા. આસા વધ પછી લખાયલુ તેમના ગુરુનું નામ કેટલું વિશ્વાસનીય ગણાય તે વિચારણીય છે. પરંતુ શ્રી કુંદકુંદાચાયે` તે તેમના કોઈપણ ગ્રંથમાં તેમની ગુરુ પરપરાને કે તેમના પેાતાના ગુરુને નામેાલ્લેખ સુદ્ધાં પણ કરેલ નથી. એથી સમજી શકાય છે કે તેમણે ક્રિયાન્દ્રાર કર્યાં તેમાં તથા દિગંબર સોંપ્રદાયની માન્યતાઓ નિશ્ચિત કરી તેમાં તેમના ગુરુની સંમતિ હશે નિહ. અને તેથી તેએને શિથિલાચારી સમજીને તેમણે પેાતાના ગુરુ અને પ્રગુરુઓના નામ નિર્દેશ કર્યાં નહિ હોય. શ્રી કુંદકુંદાચાર્યના વિદેહગમનની વિચિત્ર વાત શ્રી કુંદકુંદાચા જ્ઞાની હતા તેવા જ તપસ્વી પણ હતા. ઘણી વાર મહાપુરુષોની બાબતમાં બને છે તેમ શ્રી કુંદકુંદાચાર્યાંના જ્ઞાન અને તપથી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ મૂળ જૈન ધર્મ અને પ્રભાવિત થઈને તેમના અનુયાયીઓએ તેમના વિદેહ ગમન સંબંધી એક વિચિત્ર વાત પ્રચલિત કરી છે અને તે વાત દિગંબર સંપ્રદાયની દરેક વ્યકિત સત્ય માને છે. તે વાત આ પ્રમાણે છે– “કહે છે કે–તેમના ધ્યાનની સ્થિરતા અને મનની નિશ્ચળતા બહુ ઉચ્ચ કોટિની હતી. એક વાર જ્યારે તેમને કોઈ સિદ્ધાંતિક વિષય પર શંકા ઉત્પન્ન થઈ અને તે ઉપર બહુ વિચાર કરવા છતાં પણ પોતે તે વિષે કાંઈ સમાધાન કે નિર્ણય કરી ન શક્યા ત્યારે તેમણે ધ્યાનમગ્ન થઈને તન્મયતાથી વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કર્યા. તેમના મનોબળ અને તપ તેજના પ્રભાવથી સમવસરણમાં બિરાજમાન તીર્થકર ભગવાને તેમના નમસ્કારને સ્વીકાર કરતાં “સદ્ધમાં વૃદ્ધિરસ્તુ” એમ કહીને આશીર્વાદ આપો. ત્યાં ઉપસ્થિત જનતામાંથી કોઈ સમજી શકયા નહિ કે ભગવાનને કોઈએ સાક્ષાત નમસ્કાર નથી કર્યા તે એ આશીર્વાદ કોને અને શા માટે આપ્યા. જનસાધારણની એ શંકાનું નિવારણ કરવા માટે ભગવાને બતાવ્યું કે ભરતક્ષેત્રમાં રહેવા વાળા દુર્ધર તપસ્વી કુંદકુંદ મુનિએ ધ્યાનસ્થ થઈને નમસ્કાર કર્યા તેને આ આશીર્વાદ આપે છે. એ સમવસરણમાં આ આચાર્યના પૂર્વજન્મના બે ચારણ ઋષિધારી મિત્ર હતા. તેઓ પ્રેમવશ ભરતક્ષેત્ર આવ્યા અને આચાર્યશ્રીને વિદેહક્ષેત્ર લઈ ગયા. અને ત્યાં સમવરણમાં લઈ જઈને ભગવાનના સાક્ષાત દર્શન કરાવ્યા.” જ્યારે આચાર્ય વર્થની સમસ્ત શંકાઓનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું ત્યારે તેમની ઈચ્છાનુસાર તેમને એજ બને મિત્રોએ ભરતક્ષેત્રમાં લાવીને તેમના નિયત સ્થાને પહોંચાડ્યા.” Page #354 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૨૫ આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યની વિદેહગમનની ક્યા “ભગવાન કુંદકુંદાચાર્ય” નામનું પુસ્તક કે જે દિગંબર જૈન પુસ્તકાલય, સુરત તરફથી પ્રસિદ્ધ થયેલ છે તેમાં આપેલ છે. વિદેહગમન અવિશ્વસનીય હેવાના કારણે હવે આ કથા શા માટે અવિશ્વનીય અને ઉપજાવી કાઢેલી દેખાય છે તેને વિચાર કરીએ. બારમી સદી સુધીના શિલાલેખમાં આ વિદેહગમનની વાતનું નામ નિશાન નથી. પણ એ શિલાલેખમાં તાત્કાલિક ભાષાના પ્રાંજલે વિદ્વાન, સિદ્ધાંતશાસ્ત્રના પારંગત, સમ્યક શ્રદ્ધાની, પૂર્ણ સંયમી, દુર્ધર તપસ્વી, પ્રથમાભિધાની અને ચારણદ્ધિ (આકાશગામિની વિધા)ને ધારી હતા એમ બતાવેલું છે. - હવે જે આચાર્યશ્રી પોતે ચારણદ્ધિ (લબ્ધિ) ધારી હતા તે તેઓ પોતે જાતે જ તીર્થકર ભગવાન શ્રી સીમંધરસ્વામી પાસે પિતાની ઈચ્છાથી જઈ શકત. તેમને બેલાવવાને તેમના પૂર્વભવના ચારણહિધારી મિત્રોને અહીં આવવાની જરૂર નહેતી એટલું જ નહિ પણ ભગવાન પાસે સર્વ શંકાનું સમાધાન થઈ ગયા પછી પણ એ જ મિત્રોને આચાર્યશ્રીને મૂકવાને અહીં સુધી આવવાની જરૂર નહોતી. કારણ કે આચાર્ય શ્રી પિતે જ પિતાની ચારણધિની શકિતથી પાછા આવી શકત. ચારણાદ્ધિને ઉપયોગ ધર્મકાર્ય માટે તે કરી શકે પણ વ્યવહારિક કાર્ય માટે તે તેનો ઉપયોગ ન જ કરી શકાય, અને અહીં તે શ્રી કુંદકુંદાચાર્ય પોતે ચારણુગદ્ધિ ધારી હોવા છતાં તેને લેવાને અને મૂકવાને તેમના ચારણુઋદ્વિધારી Page #355 -------------------------------------------------------------------------- ________________ ३२६ મૂળ જૈન ધર્મ અને મિ આવે છે એટલે તે ધાર્મિક નહિ પણ વ્યવહારિક કાર્ય થયું કે જેમ કરવું દ્વિધારી મુનિને કહપે નહિ, વળી તીર્થકર ભગવાન આવું કાર્ય મુનિને કપતું નથી એમ પણ કહ્યા વિના રહે નહિ, પરંતુ કથામાં એ બાબત કાંઈ જ લખ્યું નથી. એટલે એ વાત કાલ્પનિક ઉપજાવી કાઢેલી છે એમ ચામું સમજી શકાય છે. બીજુ–કથા કહે છે કે શ્રી કુંદકુંદાચા ઉપલબ્ધ સર્વ આગમ શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતો અને તે ઉપરથી તેમને સૈદ્ધાંતિક વિષય સંબંધમાં શંકા ઉત્પન્ન થઈ હતી. પરંતુ તેમને કેટલી શંકાએ ઉત્પન્ન થઈ હતી અને કઈ કઈ શંકાઓ ઉત્પન્ન થઈ હતી તેની કંઈપણ વિગત દિગંબર સંપ્રદાયના કેઈપણ સાહિત્યમાં ક્યાંય પણ બતાવી નથી. પહેલું તે એક–એવા શાસ્ત્રજ્ઞ જ્ઞાની મહાત્માને સૈદ્ધાંતિક શકાઓ ઉત્પન્ન થાય અને તે શંકાઓનું સમાધાન અહીં કોઈ કરી ન શકે ત્યારે તે શંકાએ ભારે મહત્વની હોય એમ તે ચા કેઈ સમજી શકે જ. એવી શંકાઓનું જ્યારે તીર્થકર ભગવાન પાસેથી સમાધાન મેળવાય ત્યારે તે વાત ગુપ્ત રાખવા જેવી તો હોય જ નહિ. એટલું જ નહિ પરંતુ એવી મહત્વની વાત તો ભગવાન પાસેથી સમાધાન મેળવ્યા પછી તરત જ આચાર્યશ્રીએ તે જ જાહેર કરી દેવી જોઈએ કે જેથી બીજા સર્વ સાધુઓને તે સંબંધી સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય. પરંતુ આપણે જોઈએ છીએ કે શ્રી કુંદકુંદાચાર્યું એવું કશું જ કર્યું નથી. એથી સ્પષ્ટ થાય છે કે વિદેહક્ષેત્ર જઈને તેમણે તીર્થકર ભગવાન પાસેથી કે સમાધાન મેળવ્યું નહેતું કારણ કે તેમના જેવા બુદ્ધિશાળી જ્ઞાની મહાત્મા સત્ય જ્ઞાનના પ્રચારની ખાતર પણ પોતે મેળવેલ સમાધાનની વિગત જણાવ્યા વિના રહે જ નહિ, Page #356 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૦ ૩૨૭ હવે બીજી વાત—તેમની આશકાએ શી હેઈ શકે તે વિચારીએ. તેમના સમયમાં સંપ્રદાયવાદ બહુ તીત્રણે પ્રચલિત હતા એ તેા ઇતિહાસ સ્પષ્ટ રીતે કહે છે, એટલે તેમને જે મહત્વની શકાઓ ઉત્પન્ન થઈ હોય તે દ્દિગંમર સંપ્રદાય અને શ્વેતાંબર સોંપ્રદાયના મતભેદાના વિષયેા સબંધી ખાસ કરીને હાઈ શકે. જો શ્રી કુંદકુંદાચાય ને આ મતભેદો સંબધી તીર્થંકર ભગવાન તરફથી સમાધાન મળ્યું હોત તે તે વાત તેએ ભગવાનના નામે સ્પષ્ટ કર્યા વિના કદાપિ રહી શકત નહિ. પણ શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન તરફથી અમુક સમાધાન મળ્યું છે એ વાત ક્યાંય જણાવી નથી. એથી સિદ્ધ થાય છે કે તેમને તીર્થંકર ભગવાન પાસેથી કાઈપણ પ્રકારનું સમાધાન મળ્યુ નહેાતુ, સન શ્રી તીર્થંકર ભગવાન તા ભરતક્ષેત્રમાં જૈનધમ કેવ રીતે સુચાઇ રહ્યો છે, શ્વેતાંબરા દિગબરા કેવી રીતે લડાલડી કરીને ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે વગેરે હકીકત જાણતા જ હોય અને તે વખતે ભરતક્ષેત્રમાંથી જો કેઇ પણ મુનિ વિદેહક્ષેત્રમાં ભગવાન પાસે જાતે જાય તે ભગવાન આવી રીતે ધર્મને હાનિ ન પહોંચાડવી અને સત્ય વાત આમ છે એમ કહ્યા વિના રહેજ નહિ. તીર્થંકર ભગવાન ધર્મને હાનિ પહોંચતી હોય ત્યારે ચૂપ રહેજ નહિ એટલુ જ નહિ પણ ધના ભાગલા થવામાં જે શકાઓ અને જે કારણે ઉપસ્થિત થયેલા હતા તેનું નિરાકરણ કર્યા વિના રહેજ નહિ અને ભગવાને કહેલા તે નિશકરણ અનુસાર સર્વને સમજાવી ધર્મની એકતા કરવાનું શ્રી કુંદકુંદાચાર્ય ચૂત નહિ. પરંતુ શ્રી કુંદકુંદાચાર્યે એકતાની વાત તેા છોડી દીધી હતી. એટલું જ નહિ પણ ઊલટુ ધર્મમાં સતભેદ-સ'પ્રદાયવાદ વધે અને કાયમ થાય એ રીતના જ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ મૂળ જૈન ધર્મ અને ગ્રંથ લખ્યા હતા. તે ઉપરથી પૂરવાર થાય છે કે તેમના વિદેહગમનની અને તીર્થકર ભગવાન પાસે સમાધાન મેળવવાની વાત તદન કપોળકલિપત છે. દાખલા તરીકે–શ્રી કુંદકુંદાચાર્યે પટ ખંડાગમને અભ્યાસ કર્યો હતો અને તેના પહેલા ત્રણ ખંડ ઉપર પરિકર્મ નામની ટીકા પણ રચી હતી. ૧ ખંડાગમના પહેલા ખંડમાં જ સંનય શબ્દ આવે છે કે જેથી સ્ત્રી મુકિત સાબિત થાય છે. અને દિગંબર સંપ્રદાયે તે શબ્દ પિતાની માન્યતાની વિરુદ્ધ તો હેવાથી પખંડામમાંથી તે શબ્દ રદ કરવાની આજ્ઞા તાજેતરમાં જ ફરમાવી છે. તે, તેમના શાસ્ત્રમાં સંજ્ઞા શબ્દ સ્ત્રીમુક્તિ સાબિત કરે છે ત્યારે સંપ્રદાયની માન્યતા સ્ત્રીમુક્તિની વિરુદ્ધ છે તેથી સત્ય શું છે એવી શ્રી કુંદકુંદાચાર્યને શંકા ઉદ્દભવી હોય તે સ્વભાવિક છે. હવે જે શ્રી કુંદકુંદાચાર્યને તીર્થકર ભગવાન પાસેથી તેનું સમાધાન મળ્યું હોત તો ભગવાને આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરેલ છે એમ તેઓ ભગવાનના નામે કહ્યા વિના રહેત જ નહિ. પરંતુ તેમ નહિ કરતાં શ્રી કુંદકુંદાચાર્યે દિગંબર સંપ્રદાયની માન્યતાને પુષ્ટ કરે તેવી રીતે સ્ત્રીને મુક્તિ હોઈ શકે જ નહિ એમ પ્રતિપાદન કર્યું છે. એટલે શ્રી કુંદકુંદાચાર્ય જેટલા જ્ઞાની અને તપસ્વી હતા તેટલા જ સંપ્રદાયમતના આગ્રહી હતા. તે વાત સાબિત કરે છે કે તેમને ભગવાન પાસેથી સમાધાન મળ્યાની વાત એ એક સંપૂર્ણ જૂઠાણું છે. અને તે તેમના અનુયાયીઓએ પાછળથી ઉપજાવી કાઢેલું છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૨૯ સંપ્રદાયવાદીએ તેમના સંપ્રદાયના પરંપરાથી ચાલ્યા આવતા મત તથા કિંવદંતીઓને સત્ય તરીકે માની લીએ તે સ્વભાવિક છે. પરંતુ તટસ્થ, નિષ્પક્ષ, બિનસંપ્રદાયી જૈન તો સત્યાસત્યને વિવેકપૂર્વક વિચાર કરીને પ્રમાણથી જે સિદ્ધ થાય છે તેને જ સત્ય તરીકે સ્વીકાર કરે. શ્રી કુંદકુંદાચાર્યના વિદેહગમનની વાત ઉપરના કારણેથી સત્ય સિદ્ધ થતી નથી એટલે તે માની શકાતી નથી. વિદેહગમન ઉપસ્થિત થવાના ત્રણ કારણે ત્યારે કોઈને શંકા થશે કે શ્રી કુંદકુંદાચાર્યના વિદેહગમનની વાત ઉપસ્થિત થઈ કેવી રીતે ? તેમ થવામાં પણ કોઈ નિમિત્ત કારણ હતું કે નહિ. આવી શંકા પણ થઈ શકે અને તેથી તે સંબધી પણ આપણે વિચાર કરીએ, (૧) આપણે ઉપર જોઈ ગયા કે શિલાલેખમાં શ્રી કુંદકુંદાચાર્યને ચારણઋદ્ધિ (લબ્ધિ) પ્રાપ્ત થઈ હતી એવો ઉલ્લેખ છે. (૨) શ્રી કુંદકુંદાચાર્યે તેમના પુસ્તકોમાં “ભગવાને જેમ કહ્યું છે તેમ જ હું કહું છું” એવી મતલબના શબ્દો લખેલા છે. (૩) શ્રી કુંદકુંદાચાર્ય મહાપ્રતિભાશાળી વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા. પ્રતિભાશાળી મહાપુરૂષો માટે તેમનું મહામ્ય વધારવા માટે અનેક જાતની કાલ્પનિક વાત તેમના ભકતો તરફથી વહેતી મૂકાય છે એ એક જાણીતી વાત છે. મહાત્મા ગાંધીજીની અહિંસા તે ઘણું અધૂરી હતી. છતાં તેમની અહિંસાથી પ્રભાવિત થઈને તેમને કૃષ્ણના અવતાર ગણાવવાનું ચાલુ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ મૂળ જૈન ધર્મ અને થઈ ગયું હતું એ તે જાણીતી વાત છે. અને કેટલાક જેનેએ તેમને ભગવાન મહાવીર સાથે સરખાવવાની પણ ધૃષ્ટતા કરી હતી. તો શ્રી કુંદકુંદાચાર્ય જેવા મહા પ્રતિભાશાળી વિદ્વાન તપસ્વી માટે તેમના વિદેહગમન જેવી કાલ્પનિક વાત ઉત્પન્ન કરવામાં આવે તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. એ વાત ઉત્પન્ન થવામાં ઉપર જણાવેલા ત્રણ કારણે કારણભૂત હતા. એટલે કે ( ૧ ) તેમની ચારદ્ધિ , (૨) ભગવાનના કહ્યા પ્રમાણે કહેવાની વાત અને (૩) તેમની વિદ્વતા. ચારણ લબ્ધિ ત્રણ રીતે પ્રાપ્ત થાય. ચારણ લબ્ધિ એટલે આકાશગામિની શકિત. એ શકિત ત્રણ રીતે પ્રાપ્ત થાય છે–(૧) તપથી, (૨) મંત્રથી કે ભાતથી કોઈ દેવદેવીને પ્રસન્ન કરવાથી અને (૩) ઔષધ પ્રયોગથી. તપસ્વી મુનિઓને ચોથા આરામાં ચારણ લબ્ધિ પ્રાપ્ત થયાના ઉલ્લેખ જૈન શાસ્ત્રો અને ધર્મકથાઓમાં અનેક આવેલ છે. પરંતુ આ પાંચમા આરામાં એવા ઉગ્ર તપને યોગ્ય સંઘયણ નથી તે પછી એવા તપ વિના એવી લબ્ધિની પ્રાપ્તિ પણ અસંભવિત જ ગણાય. શ્રી કુંદકુંદાચાર્ય તો છઠી સદીમાં થયેલા છે પરંતુ તેમનાથી આઠસો નવસો વર્ષ પહેલાં થઈ ગયેલા ચૌદ પૂર્વધારી ભદ્રબાહુ સ્વામી કે જેઓ મહાપ્રાણ ધ્યાન ધરતા હતા, ધરી શકતા હતા તેમને પણ એવી લબ્ધિ પ્રાપ્ત થઈ નહોતી. અને પાચમા આરાની શરૂઆતથી છઠી સદી સુધીમાં જન્મેલા ઘણા મુનિઓ મહાતપસ્વી થઈ ગયા હતા પરંતુ તેમાંથી કોઈને પણ ચારણદ્ધિ પ્રાપ્ત થઈ હતી તેથી સિદ્ધ થાય છે કે પાંચમા આરામાં ચારણલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે શ્રી કુંદકુંદાચાર્યને તપથી ચરણલબ્ધિ પ્રાપ્ત થઈ હેય એ વાત માની શકાતી નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૦ ૩૩૧ ઔષધી પ્રયાગથી પણ આકાશગામી થઈ શકાય છે. અને તેવા દાખલા બનેલા પણ છે. શ્રીપાદલિપ્ત સૂરિ, નાગાર્જુન વગેરે ઔષધીના ખાસ મિશ્રણથી બનાવેલો લેપ પગને તળીએ લગાવવાથી આકાશગામી થયા હતા. તે વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે પરંતુ શ્રી કુંદ કુંદાચાય તેવા વૈજ્ઞાનિક ( Scientist) નહાતા અને તેથી તેમની પાસે આવા પ્રયાગ નહેાતા એમ સમજી શકાય છે. પરંતુ મંત્રથી અથવા ભક્તિથી કેાઈ દેવ કે દેવીને પ્રસન્ન કરીને તેમની પાસેથી આકાશગામિની વિદ્યા કે શક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને શ્રી કુંદકુંદાચાર્ય મંત્રથી કે ભકિતથી કાઈ દેવને પ્રસન્ન કર્યાં હોય અને એવી શક્તિ મેળવી હાય તે તે અસ ંભવિત નથી. પરંતુ એવી શક્તિથી મહાવિદેહ ક્ષેત્રમાં પણ જઈ શકાય કે કેમ તે શકાસ્પદ છે. કારણ કે સામાન્ય રીતે વાળુષ્યંતર જાતના દેવેને મેટે ભાગે પ્રસન્ન કરી શકાય છે. અને તે વિદેહક્ષેત્રમાં જવાની શક્તિ આપી શકે કે કેમ તે પણ શંકાસ્પદ છે, તો પણ એ દેવા હાલની આપણી જાણીતી દુનિયામાં આકાશ મારફત જઇ શકાય તેવી શક્તિ તે જરૂર આપી શકે છે. અને શ્રી કુંદકુંદાચાયે તેવી કાઇ દૈવી શક્તિ પ્રાપ્ત કરી હોય તે તે સભવિત છે. અને એ રીતે શ્રી કુંદકુંદાચાર્ય ને ગગનગામી શક્તિવાળા જોઇને તેમના અનુયાયીઓએ પાછળથી તેમને ચારણઋદ્ધિવાળા હરાવ્યા હોય અને તે પછી ઉપર લખ્યા પ્રમાણેના ત્રણ કારણા મેળવીને તેમને વિદેહુગમન કરી આવેલા ઠરાવી દીધા હોય તે તે પણ નવા સભવ છે પરંતુ તેમણે ખરેખર વિદેહગમન કર્યું નહોતું તે તા ઉપર બતાવેલા કારણેા પ્રમાણે નક્કી સમજી શકાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ મૂળ જૈન ધર્મ અને શ્રી કુંદકુંદાચાર્યને સમય શ્રી કુંદકુંદાચાર્ય ક્યા સમયમાં થયા હતા તે પ્રશ્ન પણ વિવાદાસ્પદ છે. દિગંબર પંડિતમાંના કોઈ તેમને વિક્રમની બીજી સદીમાં થઈ ગયા માને છે ત્યારે બીજા કોઈ તેમને ત્રીજી સદીના અંતમાં અને ચોથી સદીની શરૂઆતમાં થયેલા માને છે. પરંતુ ઇતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ શ્રી કુંદકુંદાચાર્યને વિક્રમની છઠી સદીમાં થયેલા માને છે તેના કારણે નીચે પ્રમાણે છે – ૧. શ્રી કુંદકુંદાચાર્ય કૃત પંચાસ્તિકાયની ટીકામાં જયસેનાચાર્ય લખે છે કે આ ગ્રંથ કુંદકુંદાચાર્યે શિવકુમાર મહારાજના પ્રતિબોધ માટે રચ્યો હતો. ડે. પાઠકના અભિપ્રાય પ્રમાણે આ શિવકુમાર તે કદંબવંશી શિવમૃગેશ હતા અને તે સંભવત : વિક્રમની છઠી શતાબ્દિની વ્યકિત હતા. તેથી તેમના સમકાલીન કુંદકુંદાચાર્ય પણ છઠી શતાબ્દિની વ્યક્તિ હોઈ શકે છે. ૨. પ્રસિદ્ધ દિગંબર જૈન વિદ્વાન પં. નાથુરામજી પ્રેમીએ નિયમ સારની એક ગાથા શોધી કાઢી છે. તેમાં આચાર્ય કુંદકુ દે “લોકવિભાગ ” પરમાગમનો ઉલ્લેખ કર્યો છે. આ “લોકવિભાગ ગ્રંથ સંભવતઃ સર્વનન્દી આચાર્યની કૃતિ છે. અને તે વિક્રમ સં. ૫૧૨ માં રચવામાં આવી હતી. તેથી કુંદકુંદાચાર્ય છઠી સદીના ગ્રંથકાર પ્રતીત થાય છે. ઉપરના બે કારણે ઉપરાંત શ્રી કુંદકુંદાચાર્યને ગ્રંથોમાં અનેક ઉલેખ એવા છે કે જે તેમને વિક્રમની પાંચમી સદી પછીના ગ્રંથકાર સિદ્ધ કરે છે. તેમાંના થોડાક ઉલેખો આ પ્રમાણે છે – ૧. સમયપ્રાતની ગાથા ૩૫૦ તથા ૩૫૧ માં કુંદકુંદાચાર્ય કહે છે કે–લોકોના વિચારમાં દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૩૩ પ્રાણીઓને વિષ્ણુ બનાવે છે ત્યારે શ્રમણો (જૈન સાધુઓ)ના મતમાં વનિકાયના જીવોના કર્તા આત્મા છે.” આ રીતે લોકો અને શ્રમણોના સિદ્ધાંતમાં કોઈ વિશેષ નથી. લોકોના મનમાં કર્તા “વિષ્ણુ” છે અને શ્રમણોના મતમાં કર્તા “આત્મા” છે. કહેવાની જરૂર નથી કે વિષ્ણુને કર્તા પુરુષ માનવાવાળા વૈષ્ણવ સંપ્રદાયની ઉત્પત્તિ વિષ્ણુ સ્વામીથી ઈ.સ.ની ત્રીજી શતાબ્ધિમાં થઈ હતી. તેના સિદ્ધાંતને સારો સમય વીત્યા બાદ જ તેણે લેક સ્વરૂપ ધારણ કર્યું હેય એ નક્કી. તેથી કહેવું પડે છે કે કુંદકુંદાચાર્ય વિક્રમની ચોથી સદી પહેલાના હેઈ શકે જ નહિ. ૨. કુંદકુંદાચાર્યો “બોધપાતની ગાથા ૬ થી ૮ અને ૧૦ માં ક્રમસર “આયતન”; “ચેતન્ય” અને “પ્રતિમા ની ચર્ચા કરી છે. જ્યાં સુધી અમે જોઈ સમજી શકીએ છીએ ત્યાં સુધી આ વાતની ચર્ચા ચૈત્યવાસની સાથે સંબંધ રાખતી જોઈ શકાય છે. તેથી એ ચર્ચાઓથી સમજાય છે કે કુંદકુંદાચાર્યને અસ્તિત્વનો સમય ચૈત્યવાસકાળની પહેલાં હોઈ શકે નહિ. ૩. ભાવપ્રાલતની ૧૪૮ (૧૫૧) મી ગાથામાં કુંદકુંદાચાર્યે શિવ, પરમેષ્ટી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ આદિ કેટલાક પૌરાણિક દેવોને ઉલ્લેખ કર્યો છે. તેથી સમજી શકાય છે કે તેઓ પોરાણિક કાળમાં થયા હતા પણ તે પહેલાં નહિ. ૪. ભાવપ્રાભૂતની (૧૬૪)મી ગાથામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થના તથા મેક્ષપ્રાલતની ૪ થી ગાથામાં તથા રણુસારની ૧૩૪ થી ૧૪૫ સુધીની ગાથાઓમાં તેમણે “બાહ્ય”, “આત્યંતર” અને “પરમાત્મા” એ વિવિધ આત્માઓની ચર્ચા કરી છે. અને આ વિષય વિક્રમની પાંચમી સદી પછી ઉત્પન્ન થયેલા છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ મૂળ જૈન ધર્મ અને ૫. લિંગ પ્રાભૂતની ગાથા ૯, ૧૦, ૧૬ અને ૨૧મીમાં સાધુએના આચાર વિષયક શિથિલતાઓની નિંદા કરી છે તે જોતાં એમ જ માનવું પડે છે કે જ્યારે સાધુઓમાં પર્યાપ્ત શિથિલતા આવી ગઈ હતી તે સમયના શ્રી કુંદકુંદ ચાય છે તેમાં ગૃહસ્થાના જેવી અન્ય પ્રવૃત્તિની ઉપરાંત જમીન જાગીર લેવી અને ખેતીવાડી કરાવવા સુધીની શિથિલતા પ્રવિષ્ટ થઈ ગઈ હતી. એવા સમય નિશ્ચિત રૂપથી વિક્રમની પાચમી સદી પછીને હતે. ५ રણસારની ૧૮ મી ગાથામાં સાત ક્ષેત્રમાં દાન કરવાના ઉપદેશ કરવા ઉપરાંત તે જ પ્રકરણની ગાથા ૨૮ મીમાં શ્રી કુંદકુંદાચાય કહે છે કે પગમકાળમાં આ ભારતવર્ષમાં યંત્ર, મંત્ર, તંત્ર, પરિચર્યા ( સેવા અથવા ખુશામદ), પક્ષપાત અને મીઠા વચનેાના કારણથી જ દાન દેવામાં આવે છે પણ મેાક્ષના હેતુથી નહિ.” તેમનું આ કથન સાબિત કરે છે કે આ દેશમાં તાંત્રિકમતના ખૂબ પ્રચાર થઈ ગયે। હતા અને મેાક્ષની ભાવનાની અપેક્ષાએ સાસારિક સ્વાર્થ તથા પક્ષાપક્ષીનું બજાર ખૂબ ગરમ થઈ ગયું હતું તે સમયની વ્યકિત શ્રી કુંદકુંદાચાય હતા. પુરાતત્ત્વવેત્તાને ભાગ્યે જ કહેવાની જરૂર રહે છે કે ભારત વમાં એવી ાિંત વિક્રમની પાંચમી સદી પછી જ થઈ હતી. ૭. ચણસારની ગાથા ૩૨ મીમાં જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, જિનપૂજા અને તી વદન વિષયક દ્રવ્યભક્ષણ કરવાવાળાને નરક દુ:ખના ભાગી બતાવીને કુંદકુંદાચાય કહે કે—“ પૂજાદાન આદિનુ દ્રવ્ય હરણ કરવાવાળા પુત્રકલત્રહીન, દરિદ્ર, પશુ, ગૂગ, બહેરા અને અધા થાય છે તેમજ ચડાળ આદિ કુળમાં જન્મ લીએ છે.’ એ જ રીતે તે પછીની ૩૩-૩૬ મી ગાથાઓમાં પૂજા અને દાન આદિ દ્રવ્યનું ભક્ષણ કરવાવાળાને વિવિધ દુર્ગતિના દુ:ખભોગી થવાનું બતાવ્યુ છે. તેથી સિદ્ધ Page #364 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૩૫ થાય છે કે શ્રી કુંદકુંદાચાર્યના સમયમાં દેવદ્રવ્યની તથા દાન આપેલા દ્રવ્યની દુવ્યવસ્થા થવાની એક સામાન્ય વાત થઈ ગઈ હતી. મંદિરની વ્યવસ્થામાં સાધુઓની પૂરેપૂરી દખલગીરી થઈ ચૂકી હતી અને તેઓ પિતાને આચાર માર્ગ છોડીને ગૃહસ્થોચિત ચૈત્યકાર્યો કરવા લાગી ચૂક્યા હતા. જૈન ઈતિહાસથી એ વાત સિદ્ધ થાય છે કે વિક્રમની પાંચમી સદી સુધીમાં સાધુઓ ચૈત્યમાં રહીને તેની વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા અને છઠ્ઠી સદીથી દશમી સદી સુધી તેમનું પૂણું સામ્રાજ્ય રહ્યું હતું. તેઓ પોતપોતાના ગચ્છ સંબંધી ચેની વ્યવસ્થામાં સર્વાધિકારીપણે કામ કરતા હતા. તે સમયના સુવિહિત આચાર્યો એ પ્રવૃત્તિને વિરોધ પણ કરતા હતા, પરંતુ ચૈત્યવાસીઓ ઉપર કોઈ અસર થતી ન હતી. આ સમયને વેતાંબર ગ્રંથકારોએ “ત્યવાસ પ્રવૃત્તિ સમય ”ના નામથી ઘોષિત કરેલ છે. આચાર્ય કુંદકુદે આ સમયની પ્રવૃત્તિઓનું ખંડન કર્યું છે. તેથી એ સિદ્ધ થાય છે કે તેઓ પાંચમી સદી પહેલાંની વ્યકિત નથી. ૮. “યસારની ૧૦૫ તથા ૧૦૮ થી ૧૧૧ સુધીની ગાથાઓમાં શ્રી કુંદકુંદાચાર્યે સાધુઓની અનેક શિથિલ પ્રવૃત્તિઓનું ખંડન કર્યું છે તેમાં રાજસેવા, જોતિષવિદ્યા, મંત્રોથી આજીવિકા, ધનધાન્યને પરિગ્રહ, મકાન, પ્રતિમા, ઉપકરણ આદિને મોહ, ગચ્છને આગ્રહ, વસ્ત્ર તથા પુસ્તકની મમતા વગેરે વાતોનું ખંડન ખાસ લક્ષ દેવા યોગ્ય છે. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ સર્વ ખરાબીઓ સાધુ સમાજમાં છઠી અને સાતમી સદીમાં પૂર્ણ રૂપથી થઈ ચૂકી હતી. વિક્રમની ત્રીજી ચોથી શતાબ્દિ સુધી જૈન સાધુઓમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ મૂળ જૈન ધમ અને એવી કઈ ખરાબી દેખાઈ નથી. પાંચમી સદીમાં એમાંની થોડી ખરાબીઓ સાધુસમાજમાં પ્રવિષ્ટ થયેલી જોઈ શકાય છે. એથી એ સિદ્ધ થાય છે કે આચાર્ય કુંદકુંદ વિક્રમની પાંચમી સદી પછીના ગ્રંથકાર છે. જે એમ ન હેત અને દિગંબર પટ્ટાવલીઓના લેખ અનુસાર તેઓ વિક્રમની પહેલી કે બીજી સદીના ગ્રંથકાર હેત તો છઠી સદીની પ્રવૃત્તિઓનું ખંડન તેમના ગ્રંથમાં આવી શક્ત નહિ. શ્રી કુંદકુંદાચાર્યે તેમના ગ્રંથોમાં અનેક સ્થાન પર “ગ ” એ શબ્દને પ્રયોગ કર્યો છે. ગચ્છ શબ્દ વિક્રમની પાંચમી સદીની પછી પારિભાષિક શબ્દ છે. વેતાંબરોના પ્રાચીન ભાળ્યો લખાયા ત્યાં સુધીમાં “ગ” શબ્દ પ્રયુક્ત થયેલો નહતો. પરંતુ છઠી સાતમી સદી પછી લખાયેલા ભાગે, ચૂર્ણિએ તથા પ્રકીર્ણકોમાં “ગચ્છ' શબ્દને વ્યવહાર અવશ્ય થયેલો છે. એ જ વાત દિગંબર સંપ્રદાયમાં પણ છે. જ્યાં સુધી અમારી જાણમાં છે ત્યાં સુધી ત્રીજી ચોથી શતાબ્દિના તેમના સાહિત્યમાં “ગ૭” શબ્દ પ્રયુક્ત થયેલો નથી. ૧૦. વિક્રમની નવમી સદીની પહેલાંના કોઈપણ શિલાલેખ, તામ્રપત્ર કે ગ્રંથમાં કુંદકુંદાચાર્યને નામોલ્લેખ નથી તે પણ એ જ વાત સિધ્ધ કરે છે કે તેઓ એટલા બધા પ્રાચીન વ્યકિત નહતા કે જેમ કેટલાક દિગંબર વિદ્વાને સમજે છે. મકરાના એક તામ્રપત્રમાં કે જે સંવત ૩૮૮ને લખેલ માનવામાં આવે છે તેમાં કુંદકુંદના નામનો ઉલ્લેખ છે તો પણ અમારી ઉપર પ્રમાણેની માન્યતામાં કાંઈ પણ આપત્તિ આવી શકતી નથી. કારણ કે એ તામ્રપત્રમાં તમામ આચાર્યોના નામની પહેલાં “ભટાર' (ભટ્ટારક) શબ્દ લખેલે છે. એથી સિદ્ધ થાય Page #366 -------------------------------------------------------------------------- ________________ હાલના સ ંપ્રદાય પ્ર. ૨૦ ૩૩૭ છે કે એ તામ્રપત્ર ભટ્ટારક કાળમાં લખવામાં આવ્યુ છે અને ભટ્ટારક કાળ વિક્રમની સાતમી સદી પછી શરૂ થયા છે. આવી દશામાં એ તામ્રપત્રમાં આપેલે। સંવત કાઇ અર્વાચીન સંવત ઢાવે જોઈ એ અથવા તે એ તામ્રપત્ર જ બનાવટી હેવું જોઇએ. વળી ખેાધપાહુડની ગાથા ૬૧ માં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યુ છે કે ભગવાનના ઉપદેશ ગ્રંથારૂઢ થયા પછી તેમણે તેમનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે કે પુંડ્રવન નગરમાં દિગમ્બર પુસ્તક ગ્રંથારૂઢ થયા કે જે શ્રુતાવતારના નામથી એળખાય છે તેનું અધ્યયન શ્રી કુંદકુંદાચાયે કરેલું હતું. શ્રુતાવતારના લેખ અનુસાર આરાતીય મુનિ વીર સંવત ૬૮૩ ( વિક્રમ સંવત ૨૧૩) સુધી વિદ્યમાન હતા. તેમના પછી અહુ બલિ થયા તે પછી ક્રમશઃ માધનન્દી, ધરસેન, પુષ્પદંત, ભુતબલિ નામના આચાર્યો થયા. પુષ્પદંત અને ભૂતાલિયે ષટ્સડાત્રમની રચના કરી. વળી ગુણધર મુનિએ નાગ હસ્તી તથા આ મદ્ભુને કષાય પ્રાભૂત સંક્ષેપથી શિખવ્યા. તેમની પાસેથી યતિવૃષભે અને યતિવૃષભ પાસેથી ઉચ્ચારણાચાયે કષાયપ્રાકૃતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ બન્ને પ્રકારના સિદ્ધાંત, ગુરુપર પરાથી પદ્મનદી ( કુંદકુંદાચાય ) સુધી પહોંચ્યા. શ્રુતાવતારના એ કથનથી સિદ્ધ થાય છે કે અંગ જ્ઞાનની પ્રવૃત્તિ જે વીર સ. ૬૮૩ સુધી ચાલતી હતી તે પછી અનેક આચાર્યાની પછી કુંદકુંદ થયા હતા. આથી પણુ સમજી શકાય છે કે દિગબરશ્રુત વિક્રમની પાંચમી સદીમાં ગ્રંથારૂઢ થયા પછી કુંદકુંદાચાર્યે તેનું જ્ઞાન મેળવ્યું હતુ અને ૨૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કુંદ દાચાય વિક્રમની છડી સદીના પ્રથમ થયા હતા. મૂળ જૈન ધર્મ અને ચરમાં સ્વર્ગવાસી આ અવસર્પિણીના ઉતરતા કાળમાં અને તેમાંય આ પાંચમા આરામાં પ્રાચીન પુરુષની મહત્તા વિશેષ રહે છે કારણ કે ૨૫૦૦ વથી મનુષ્ય આત્મખળમાં, જ્ઞાનખળમાં અને શારીરિકબળમાં ઉતરતા અને ઉતરતા જ ગયા છે. તેથી પ્રાચીન પુરુષની મહત્તા વિશેષ ગણાય છે. એ કારણથી કાઈ પણ મહાત્મા કે જેને સમય નિશ્ચિત ન હેાય તેમને તેમના અનુયાયી બને તેટલા વિશેષ પ્રાચીન કાળના ધરાવવા પ્રયાસ કરે છે. એ રીતે જ શ્રી કુંદકુંદાચાર્યને સમય પણ દિગંબર પંડિતામાંના કેટલાકે પહેલી કે ખીજી સદીને હરાવવા પ્રયત્ન કર્યા છે. તેમ ખીજા કેટલાકે તેમને ત્રીજી કે ચેાથી સદીના હરાવવાના પ્રયત્ન કર્યાં છે. આ પ્રયત્નમાં તેમની દલીલો તપ્રધાન છે. પરંતુ એકલા તર્કથી કામ ચાલી શકે નહિ. શ્રી કલ્યાણ વિજયજીએ તેા શ્રી કુંદકુંદાચાર્યના પ્રથામાંના જ ઉલ્લેખેાના પ્રમાણાથી જ તેમને છઠ્ઠી સદીના સિદ્ધ કર્યા છે. એટલે એ વાત જ સાચી રે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ણ એકવીશમુ લાંકાશાહ લાંકાશાહ સંબંધી હાલમાં થાડા વખતથી આધુનિક સ્થાનકવાસી લેખકાએ પાતાની મનઘડત ખેાટી વાતે ફેલાવી છે અને સ્થાનકવાસીઓમાં લાંકાશાહ સબંધી એ કલ્પિત વાતેથી ખાટી માન્યતા ઉત્પન્ન કરી છે. આધુનિક સ્થાનકવાસી લેખકાએ ઐતિહાસિક હકીકતા ઉપલબ્ધ હાવા છતાં તે જાણવાની દરકાર કરી નથી ત્યારે તેમની ઉપજાવી કાઢેલી વાતેાતે વિશ્વાસપાત્ર હરાવવા કોઈ આધાર કે પ્રમાણ આપ્યું નથી. લાંકાશાહના સમકાલિન તેમ જ તેમની પછી તુરત જ થયેલા અનેક લેખકોએ લાંકાશાહ સંબંધી ઘણી હકીકતો તેમના ગ્રંથામાં લખી છે અને તે સ` આજે ઉપલબ્ધ પણ છે. પ્રાચીન લેખકે એ લેાંકાશાહ સંબંધી આપેલી હકીકતે જોતાં આધુનિક સ્થાનકવાસી લેખકાએ ફેલાવેલી વાતા ખાટી દરે છે તેથી લાંકાશાહ સમધી સત્ય હકીકત જાણવા માટે આ પ્રકરણ લખવાના પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. કારણ કે ધનું મૂળ અહિંસા અને સત્ય છે હિંસા અને અસત્ય એ તે મિથ્યાત્વના પડખાં છે. તા. ૨૦-૧૦-૧૯૬૧ના અંકમાં સ્થાનકવાસી જૈન ” પત્રના ધર્મસિંહજી મુનિની જયંતિને રિપે છપાયા છે તેમાં સદાનંદી મુનિશ્રી ટાલાલજીએ કહ્યું છે કે— ** " “ મુંબઇથી નીકળતા જૈન સિદ્ધાંત ' પત્રે ધર્મપ્રાણ લેકાશાહ પર ઘણા અણછાજતા આરેાપે! મૂકથા છે અને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ નસિક ઉલ્લેખ કયાને માન આજે મૂળ જેન ધર્મ અને તેમણે લોકાશાહ લીંબડીના હતા તેમ લખેલ છે. પરંતુ ઈતિહાસ સાક્ષી પૂરે છે કે “મૂલનાસ્તિ કુતઃ શાખા” જ્યાં મૂળ જ નથી ત્યાં શાખા ક્યાંથી હોય ? મતલબ કે લોકાશાહને થયા આજે પાંચસો વર્ષ થાય છે. જ્યારે લીંબડી વસ્યાને માત્ર ૨૫૦ વર્ષ થયા છે. એ ઐતિહાસિક ઉલ્લેખ “ ઝાલાવંશ વરિધિ' અને અન્ય પુસ્તકમાંથી મળી આવે છે. એટલે મેં-માથા વગરની વાત વહેતી મૂકે છે” જેઓ સાચી વાતને જવાબ આપી શકતા ન હોય તેઓ સંપ્રદાયવાદના ઝેરને લીધે કેવી ખેટી ટીકા કરવાને પ્રવૃત્ત થાય છે તેને આ એક નમૂનો છે. લોકાશાહ સંબંધી મેં કોઈ ખોટો આક્ષેપ કર્યો નથી. પણ અનેક પ્રાચીન લેખકેના ઐતિહાસિક પ્રમાણે આપીને લેકાશાહના જીવનની સત્ય હકીકત પ્રગટ કરી છે. અને તે સર્વ પ્રમાણુ આજે પણ ભંડારમાં મોજુદ છે તે પણ મેં બતાવેલું છે. અંધશ્રદ્ધાથી મુનિશ્રી સદાનંદીને તથા સ્થાનકવાસીઓને સાચા પ્રમાણે ન માનવા હેાય અને સર્વધર્મ કિયાને નિષેધ કરનાર લોકાશાહને ખોટી રીતે “ધર્મપ્રાણુ કહી અસત્ય માન્યતાનું પાપ વહેરવું હોય તે તે જૈનધમ કહેવડાનાર માટે દૂષણ જ છે. મૂલનાસ્તિ કુતિ શાખા “તથા” મેં માથા વગરની વાત વહેતી મૂકે છે.” એમ કહે છે તે શું લોકાશાહ થયા જ નહોતા એમ માનો છો? તમારા શબ્દનો અર્થ તે એમ જ થાય છે. કારણ નહિતર મેં તો અનેક પ્રમાણે સાથેની જ વાત લખી છે. આગળના વખતમાં રાજા રાજા વચ્ચે લડાઈઓ અવાર નવાર થયા કરતી હતી ત્યારે એવું પણ બનતું કે એક લડાઈમાં એક રાજાએ કઈ નગર કે શહેરને ભાંગી નાખ્યું હોય પણ પછી થોડા વખતે બીજા રાજાએ તે જ નગર ફરી વસાવ્યું હેય. WWW Page #370 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૪૧ લીંબડી પણ એક વખત કોઈ રાજાએ ભાંગ્યું હોય અને પછી ફરીથી બીજા કોઈએ વસાવ્યું હોય એમ બની શકે અને એ રીતે મુનિશ્રીનું લખાણ સાચું હોઈ શકે પણ તેથી મેં લખેલી વાત બેટી કરી શકતી નથી. લેકશાહ સંબંધીને “જૈન સિદ્ધાંત” માસિકમાંના મારા લેખમાં મેં જુલાઈ ૧૯૬૧ના અંકના ૨૧મે પાને ચેખું લખ્યું છે કે – લેકશાહના જન્મ સ્થળ વિષે પણ મતભેદ છે પરંતુ યતિ ભાનુ ચંદ્રની વાત વિશ્વાસપાત્ર હેવાથી તેમનું જન્મ સ્થળ લીંબડી હેવાને જ વિશેષ સંભવ છે. વળી એ વાત વિશેષ માન્ય ગણવાનું કારણ એ પણ છે કે લંકાશાહના ફઈના દીકરા લખમસી પણ લીંબડીમાં હતા.” યતિ ભાનચંદ્ર લેકશાહના અનુયાયી અને લંકાશાહ પછી ફકત ૪૪ વર્ષે થયેલા તે સાચા કે આજના વગર પ્રમાણે ગપ્પા મારનારા સાચા ગણાય?– લંકાશાહ સંબંધી સ્થા. સાહિત્ય સ્થાનકવાસી સંપ્રદાય લેકશાહને પિતાના આદ્ય પુરુષ માને છે એ વસ્તુ એતિહાસિક સત્યથી તદ્દન વિરુદ્ધ છે એટલું જ નહિ પણ લોકાશાહના જન્મ, જન્મસ્થાન, જીવન વગેરે સંબંધી સ્થાનકવાસીઓ આજે જે માન્યતા ધરાવે છે તે માન્યતાઓ તદ્દન ખોટી છે કારણ કે એતિહાસિક સત્યથી તે માન્યતાઓ તદ્દન ઊલટી સાબિત થાય છે. લોકશાહ સંબંધી જે કંઈ થોડું સાહિત્ય સ્થાનકવાસીઓએ તૈયાર કરેલું છે તે આ પ્રમાણે છે – (૧) મુનિ જેઠમલજીના સમક્તિસાર પુસ્તકમાં લોકાશાહ સંબંધી ઉલ્લેખ. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ મૂળ જૈન ધર્મ અને (૨) શ્રી અલખ ઋષિજીના શાસ્ત્રોદ્ધાર મીમાંસામાં ઉલેખ. (૩) વા. મે. શાહની ઐતિહાસિક નેધ. (૪) મુનિશ્રી મણીલાલજીના પુસ્તક–પ્રભુવીર પટ્ટાવલીમાં લોંકાશાહનું જીવનચરિત્ર. (૫) સંતબાલજીનું ધર્મપ્રાણ લોકાશાહ પુસ્તક. ઉપરના પાંચેય લેખકોએ તેમના પુસ્તકોમાં પહેલી વાત તો એ કબૂલ કરી છે કે તેમની કોઈની પાસે લોકાશાહ સંબંધી કોઈ ઐતિહાસિક આધાર નથી. પણ તેઓએ ફક્ત કિવદંતીઓ ઉપરથી કલ્પિત વાત લખાયેલી છે ! ભલા જે તમારી પાસે ઐતિહાસિક પ્રમાણ નથી તો પછી સાંભળેલી કે અનુમાનથી બેટી વાત ફેલાવવામાં શું ફાયદો? શું સત્ય લાંબો વખત છુપું રહી શકે છે? નહિ જ. - આ પાંચ લેખકોમાં ય મુનિશ્રી જેઠમલજી સૌથી પ્રાચીન છે. મુનિશ્રી જેઠમલજીએ સં. ૧૮૬પમાં સમતિસાર પુસ્તક લખ્યું તેમાં તેમણે પહેલવહેલો લોંકાશાહના નામનો ઉલ્લેખ કર્યો. ત્યાં સુધી તો લોકાશાહને કોઈ જાણતું જ નહોતું. તેમ ત્યાં સુધી સ્થાનકવાસીઓ પિતાને લોકશાહના અનુયાયી પણ કહેવડાવતા નહોતા. ત્યાં સુધી તો સ્થાનકવાસીઓ અને લોકાગચ્છી યતિઓ વચ્ચે ભારે દુશ્મનાવટ હતી. કારણ કે લંકાગચ્છના યતિઓથી મુનિશ્રી ધર્મસિંહજી તથા મુનિશ્રી લવજી ઋષિ છૂટા પડેલા હતા અને તેમણે સાધુધર્મને ક્રિોદ્ધાર કર્યો હતો. તેથી દુશ્મનાવટને લીધે તેઓ લોં કા શાહના અનુયાયી કહેવડાવવા પણ ઈચ્છતા નહતા. લોકાગચ્છના અનુયાયી લોકાગચ્છી કહેવાતા અને મુનિશ્રી ધર્મસિંહ તથા લવજી ઋષિના અનુયાયીઓ શરૂઆતમાં હૃત્યિા કહેવાવા લાગ્યા અને તે પછી લાંબે વખતે તેમણે સ્થાનકવાસી નામ ધારણ કર્યું. Page #372 -------------------------------------------------------------------------- ________________ 1 હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૪૩ પરંતુ વિ. સ. ૧૮૬૫ માં મુનિશ્રી જેઠમલજીને સંવેગી મુનિશ્રી વીરવિજયજી ણ સાથે શાસ્ત્ર થયેલેા ત્યારે તેમને શ્રી ધર્મસિંહજી મુનિ તથા લવજી ઋષિના ઇતિહાસથી તેમનુ કામ સરળ થયું નહિ ત્યારે તેમને મૂર્તિ પૂજા વિરોધમાં લાંકાશાહને યાદ કરવા પડયા. તેથી જ તેમણે સમતિસાર પુસ્તકમાં લાંકાશાહ માટે લખ્યું છે. મુનિ જેઠમલજીએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે લેાંકાશાહ એક સામાન્ય ગૃહસ્થ હતા અને લહિયાના ધંધા કરતા હતા. આ પછી જ સ્થાનકવાસીએ લાંકાશાહને ઓળખવા કે માનવા લાગ્યા. ઉપર જણાવેલા પાંચે ય સ્થાનકવાસી લેખકેાની એક જ દલીલ છે કે આપણામાં ચરિત્ર, ઇતિહાસ લખવાની પ્રથા નહિ હાવાથી લાંકાશાહનું જીવનચરિત્ર કોઈ એ લખ્યું નથી. આવા ખચાવ એ સ્થાનકવાસી સમાજને ભેાળવવા માટેનુ એક ભયંકર જૂઠ્ઠાણું જ છે. જૈન સાહિત્યમાં હજાર વર્ષ પહેલાંને પણ સવિસ્તર ઇતિહાસ પણ પ્રાપ્ત છે. અને તે પણ જૈન આચાર્યંના જ ઇતિહાસ નહિ પણ જૈનધર્મી રાજાએ તેમજ શ્રાવકાના ઇતિહાસ પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેમકે—મંત્રી વિમળશા, ઉદાયન, વાડ, શાંતુ મહેતા, વસ્તુપાળ તેજપાળ, જગડુશાહ, ત્રિભુવનસિંહ આદિ અનેક મહાપુરુષોના જીવનચિત્રા ઉપલબ્ધ છે. એટલું જ નહિ પણ લેાંકાશાહના સમકાલિન અને તપાગચ્છના વિરોધી કઠુઆ શાહે કઠુઆમત ચલાવેલા તેને પણ ઇતિહાસ ઉપલબ્ધ છે તે પછી લાંકા શાહને જ ઇતિહાસ કેમ ઉપલબ્ધ ન હોય ? ખરી વાત એ છે કે લાંકાશાહુ સબંધી પણ ઘણી વિગત ઉપલબ્ધ છે પરંતુ તે બધી વાતા સ્થાનકવાસીઓની હાલની મનથી માનેલી માન્યતાથી વિરુદ્ધ જાય છે તેથી સ્થાનકવાસીએ તે વાતા જોવા કે તપાસવાની તમા પણ કરતા નથી. અને Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ મૂળ જૈન ધર્મ અને બચાવમાં કહે છે કે વિરોધીઓ તે લોકાસાહ માટે ગમે તેમ કહે તે વાત સ્થાનકવાસીએ માનવા તૈયાર નથી! સ્થાનકવાસીઓને પતે સત્યના અનુયાયી હેવાને દંભ કરે છે પણ સત્ય જાણવા તપાસવાની દરકાર પણ કરવી નથી! જે અનેક વિશ્વસનીય પ્રમાણેથી અસત્ય ઠરતું હોય તેને પણું અસત્ય તરીકે ન સ્વીકારવું તેમાં અજ્ઞાન નથી પણ દંભ અને દુરાગ્રહ છે. અને દંભ તથા દુરાગ્રહ તે મિથ્યાત્વના અંશો ગણાય છે. લંકાશાહ સંબંધી પ્રાચીન સાહિત્ય લોકાશાહ સંબંધી ઉપલબ્ધ સાહિત્ય તે ઘણું છે. પરંતુ તેમાંય પ્રાચીન અને મુખ્ય સાહિત્ય આ પ્રમાણે છે– (૧) વિ. સ. ૧૫૪૩, સિદ્ધાંત ચોપાઈ. લેખક પં. મુનિશ્રી લાવણ્યસમય, ૫. મુનિશ્રી લાવણ્યસમયની દીક્ષા વિ. સં. ૧૫૫ માં થઈ હતી. એટલે તેઓશ્રીએ લોકાશાહની માન્યતાનું ખંડન કર્યું છે તે યથાર્થ જ હોય. કારણ કે આવેશમાં આવી જઈને લોકશાહ જૈનાગમ, જૈન શ્રમણ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન વગેરેને નિષેધ કરતા હતા. તેથી પં. મુનિશ્રી લાવણ્યસમયે ભગવતીજી આદિ સૂત્રોના. અનેક પ્રમાણ આપીને લોકશાહની ધર્મ-વિરુદ્ધની માન્યતાનું ખંડન કર્યું છે. - લોકાશાહે ધર્મવિરુદ્ધ માન્યતા ધરાવી ન હોત તે મુનિશ્રીને Page #374 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૪૫ આટલાં બધાં પ્રમાણે આપીને વિસ્તારથી ૧૮૧ ગાથાનું કાવ્ય લખવાની જરૂર જ પડી નહોત. મુનિશ્રી લાવણ્યસમયની આ ચોપાઈની પ્રતિ પાટણના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ તેની નકલ પ્રાપ્ત કરીને વિ. સ. ૧૯૮૬માં જૈનયુગ માસિકપત્રના અંક ૯-૧૦ના પૃષ્ટ ૩૪૦ પર છપાવેલી હતી. (૨) વિ. સં. ૧૫૪૪. સિદ્ધાંત સાદ્વાર લેખક–ખરતર ગચ્છીય જિનહર્ષ સૂરિના શિષ્ય ઉપાધ્યાય કમલ સંયમ. આ ચોપાઈની પ્રાચીન પ્રત પાટણના જ્ઞાનભંડારમાં છે. આ ચોપાઈ ઉપરાંત લોકશાહની ઉપરોકત ઉસૂત્ર પ્રવૃત્તિનું ખંડન કરવા માટે કેટલાય આગના પાઠ પણ તેમાં આપેલા છે. આથી સિદ્ધ થાય છે કે કાશાહ સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન વગેરેને તેમજ સાધુ અને શાસ્ત્રોને પણ માનતા નહતા. અને તેથી જ આ પ્રમાણે સૂત્રાનુસાર ખંડન કરવાની જરૂર પડી હતી. (૩) વિ. સં. ૧૫૪૪ મુનિશ્રી વીકાકૃત ઉત્સવનિરાકરણ બત્રીસી. આ પાઈમાં મુનિશ્રી વીકાએ સમય લખેલો નથી. પરંતુ દેવવંદન સ્તવ નામની તેમની બીજી કૃતિમાં વિ. સં. ૧૫૨૭ આપેલ છે તેથી આ સમયની આસપાસ તેમણે આ બત્રીશી બનાવેલી હશે કારણ કે તે વખતે કાશાહ, જૈનાગમ, જેનશ્રમણ, સામાયિક, પષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરેને લોંકાશાહ નિષેધ કરતા હશે. (૪) વિ. સં. ૧૭૮, દયાધર્મ પાઈલેખક–લેંકાગચ્છીય યતિ ભાનુ ચંદ્ર યતિ ભાનુચંદ્રનો સમય લકશાહના મૃત્યુ બાદ ફક્ત ૩૭ કે ૪૬ વર્ષ પછીને છે. એટલું જ નહિ પણ તે લોકાગચ્છના જ અનુયાયી હોઈને તેઓ વિશેષ વિશ્વાસપાત્ર ગણાય. તેમણે આ ચોપાઈમાં કાશાહના જીવન ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ३४६ મૂળ જૈન ધર્મ અને આ ઉપરથી સમજી શકાય છે કે ત્યાં સુધી તે લોકાગચ્છના યતિઓએ લેકશાહની પ્રરૂપણ પ્રમાણે જ સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન, આગમ વગેરે માનવાને અસ્વીકાર કર્યો હતે. પરંતુ ભાનુચંદ્રના સમયમાં લોકશાહના મૂળ સિદ્ધાંતમાં થોડે ઘણે સુધારે થયે હશે જેમકે– સામાયિક સવાર સાંજ બે વાર થઈ શકે, પર્વના દિવસે પૈષધ થઈ શકે વ્રતધારી પ્રતિક્રમણ કરી શકે, પચ્ચખાણ વિના–આગાર જ લઈ શકાય, અસંયતિને દાન દેવાય નહિ, દ્રવ્યપૂજા નહિ, ભાવપૂજા કરવી જોઇએ તથા જૈનાગમમાં ૩૨ બત્રીશ સૂત્ર માનવા. ભાનુચંદ્રના સમયની આ માન્યતામાં પાછળથી ઘણું સુધારા થતા ગયા છે. અને આજે નાગોરી લોંકાગ વગેરેમાં તે સર્વે પ્રવૃત્તિ મૂર્તિપૂજક જૈનોની માફક જ થતી જોવામાં આવે છે. (૫) લંકાશાહ કા સિલેકા–લેખક-લકાછીય યતિ કેશવજી ત્રષિ આ કેશવજી ઋષિ પિતાને શ્રીમલ્લજીના શિષ્ય તરીકે બતાવે છે. લોકાશાહની આઠમી પાટે જીવાજી ઋષિ થયા તેના એક શિષ્ય શ્રીમલજી હતા. તેના શિષ્ય કેશવજી રૂષિ હોય તો તેમનો સમય સં. ૧૬૦૦ની આસપાસને ગણાય. એટલે યતિ ભાનચંદ્ર પછી ૨૫-૩૦ વર્ષે થયેલા એમ ગણાય. યતિ ભાનુ ચંદ્ર તથા યતિ કેશવજી બન્નેની માન્યતા એકસરખી જ છે. એટલે ત્યાં સુધી તે લોકો ઉપર કહી ધર્મક્રિયાઓમાં માનતા નહોતા. આ સિવાય બીજા પણ ઘણું ગ્રંથો (લગભગ પચીશેક) લકા શાહના જીવન સંબંધને ઉપલબ્ધ છે. પરંતુ આ પાંચ ગ્રંથે સૌથી વિશેષ વિશ્વાસપાત્ર ગણાય કારણ કે તે સર્વ ઘણું પ્રાચીન છે. અને તેમાંથી લેકશાહના જીવનસંબધી ઘણી હકીકત મળે છે. WWW Page #376 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૪૭ આ પાંચ ગ્રંથોમાં છેલ્લા બે તો લોકાગચછના યતિઓના છે અને તેઓ વળી લોકાશાહ પછી તુરતમાં જ થઈ ગયેલા છે. એટલે તેમના ગ્રંથોમાં જે હકીકત હોય તે સત્યપૂર્ણ જ હોય. અને લોકશાહી માટે કાગચ્છના આ બે યતિઓ એ જે વાત તેમની ચોપાઈઓમાં કહી છે તે જ વાત ઉપરના પહેલા ત્રણ ગ્રંથોમાં તે તે મુનિઓએ કહેલી છે. એટલે એ બધી વાત એકસરખી રીતે વિશ્વાસપાત્ર ઠરે છે. આ પાંચેય પાઈઓ મુનિ જ્ઞાનસુંદરજીના લખેલા “શ્રીમાન લોકાશાહ કે જીવન પર ઐતિહાસિક પ્રકાશ” નામના પુસ્તકમાં પણ સંપૂર્ણપણે છપાઈ છે એટલે જિજ્ઞાસુ તે પુસ્તકમાંથી પણ જોઈ શકે છે. આ સર્વ એટલે પાંચેય લેખકે એ લોંકાશાહના અવર્ણવાદ બેલવા માટે નથી લખ્યું પણ તે વખતની પરિસ્થિતિ જણાવવા માટે લખ્યું છે. અને પહેલા ત્રણ લેખકે એ લોકાશાહની માન્યતા જૈન ધર્મ અને જૈન સિદ્ધાંત વિરુદ્ધ છે તે બતાવવા માટે સૂત્રની સાખે ટાંકીને લખેલું છે એટલે તેમાં શંકાને સ્થાન રહેતું જ નથી. તેથી સ્થાનક્વાસીઓ મતાગ્રહી, હઠાગ્રહી બનવા કે રહેવા માંગતા ન હોય તે તેમણે સત્ય જાણવું જોઈએ, સત્ય કબુલ કરવું જોઈએ અને ખોટી માન્યતા છોડવી જોઈએ. લંકાગછીય પ્રમાણ વિશ્વાસપાત્ર કેમ નહિ? વિરોધીઓના લખાણ વિશ્વાસપાત્ર ન ગણાય” એમ કહી સ્થાનકવાસીઓ લોકાશાહ સંબંધી ઉપલબ્ધ સર્વ સાહિત્યને ઈન્કાર Page #377 -------------------------------------------------------------------------- ________________ - * * * * * ૩૪૮ મૂળ જૈન ધર્મ અને કરે છે. ત્યારે સ્થાનકવાસીઓને સત્ય નહિ જાણવાને એ એક પ્રકારનો દુરાગ્રહ જ ગણાય. મૂર્તિપૂજક અથવા તપાગચ્છને સ્થાનકવાસીઓ વિરોધી ગણી શકે. પરંતુ લોકાગચ્છને વિરોધી કેમ કહેવાય ? લોંકાગચ્છ તે લોકાશાહને અનુયાયી ગણાય છે અને સ્થાનકવાસીઓ પણ પિતાને લોકશાહના અનુયાયી ગણાવે છે તે લોકાગચ્છના યતિઓએ લોકાશાહના જીવન અને મંતવ્ય માટે જે કંઈ લખ્યું છે તે તે સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારવું જ જોઈએ. લેકશાહના મૂળ અનુયાયી લંકાગચ્છીય યતિઓ. અને તે યતિઓના બે શિષ્ય-(૧) યતિ બજરંગજીના શિષ્ય યતિ લવજી અને (૨) યતિ શિવજીના શિષ્ય ધર્મસિંહજી—એ બને શિષ્યો (લવજી ઋષિ તથા ધર્મસિંહજી મુનિ) લોકાગચ્છમાંથી જુદા પડેલા હતા. અને ક્રિોદ્ધાર કર્યો હતે. એ બન્ને માટે લોકાગચ્છીય પદાવલિમાં બહુ વિરુદ્ધ લખેલું છે તેથી સ્થાનકવાસીઓ તેમને વિરોધી ગણુતા હોય તો તેઓ જાણે. અથવા તે કાગચ્છ શરૂ થયા પછી થોડા વખતમાં જ મૂર્તિને માન થઈ છે તે આજ સુધી મૂર્તિને માને છે તેમ જ મુહપતિ બાંધતા નથી ત્યારે સ્થાનકવાસીઓ મુહપત્તિના આગ્રહી છે તે માટે સ્થાનકવાસીઓ તેને વિરોધી ગણતા હોય તે તે પણ સંભવિત છે. પરંતુ લોકાગચ્છીય યતિઓએ કાશાહ માટે જે કંઈ લખ્યું છે તે તે હાલના સ્થાનકવાસીઓની ઉત્પત્તિ થયા પહેલાં લખાયું છે તેથી તે લખાણને વિશ્વાસપાત્ર ગણવામાં કોઈ પ્રકારને બાધ આવતું નથી. તેમણે જે કઈ લખ્યું છે તે વિરોધની ખાતર લખેલું નથી. કારણ કે તેમને સ્થાનકવાસી માટે વિરોધ તો હતો જ નહિ. અને લોકશાહના Page #378 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ३४८ અનુયાયી જ લેકશાહની સૂત્ર સિદ્ધાંતથી વિરુદ્ધની માન્યતા જણાવે ત્યારે વિરોધની શંકા કરી શકાય જ નહિ. પણ તેને તે સત્ય જણાવવાની જિજ્ઞાસા જ કહી શકાય. દિગંબરી વગેરે પ્રમાણે કાશાહ સંબંધી મૂર્તિપૂજક સંપ્રદાયના અનુયાયીઓએ લખેલા તો ઘણું પ્રમાણે છે પરંતુ તે ઉપરાંત દિગંબરોએ લખેલા પ્રમાણે પણ છે. જેવા કે વિ.ની ૧૬મી સદીમાં દિગબર તારણ સ્વામીએ લખેલ તરણ તારણ શ્રાવકાચારમાં કાશાહ સંબંધી ઉલ્લેખ. તથા દિગંબર રત્નનંદીએ તેમના ભદ્રબાહુ ચરિત્રમાં કરેલ ઉલેખ. દિગંબરોના આ ઉલ્લેખે પણ મૂર્તિપૂજકોના તથા લોકાગચ્છના ઉલ્લેખને મળતા આવે છે. આ ઉપરાંત લેકશાહના જ સમકાલિન કઆશાહે પણ તપાગચ્છ વિરુદ્ધ પિતાને મત ચલાવ્યું હતું. તે કહુઆ મતની પદાવલીમાં ફેંકાશાહની માન્યતાઓનો ઉલ્લેખ છે. કઠુઆ શાહ અને લોકાશાહ બને લગભગ એક જ વખતે તપાગચ્છની વિરુદ્ધ પડેલા એટલે તેઓ તે એકબીજાના વિરોધી ગણાય જ નહિ. કારણ તે બને તપાગચ્છના વિરોધી હતા. અને તેમાં પણ લોકાશાહની માન્યતા જેમ બીજાઓએ બતાવેલ છે તેમજ બતાવી છે. એટલે પછી લોકાશાહની માન્યતા સંબંધી શંકાને સ્થાન રહેતું જ નથી. લંકાશાહે સામાયિક, પ્રતિકમણ પૌષધ, પ્રત્યાખ્યાન, દાન, પૂજા વગેરેને નિષેધ કરેલો એ માટે ઉપરના સર્વ પ્રમાણે જોતાં શંકાને સ્થાન રહેતું જ નથી. અને હાલના Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ મૂળ જૈન ધર્મ અને સ્થાનકવાસીઓ તો સામાયિક વગેરે સર્વને માને છે ત્યારે સ્થાનકવાસી પિતાને લોકશાહના અનુયાયી કેમ કહી શકે? લોકાશાહના અનુયાયી બનવું હોય તો સામાયિક વગેરે સર્વ ધર્મ ક્રિયાને સ્થાનકવાસીઓએ ઇન્કાર કરવો જોઈએ. સ્થાનકવાસીઓ તેમ કરવા તૈયાર છે? લેકશાહે જે ધાર્મિક ક્રિયાઓ વગેરેને બહિષ્કાર અથવા નિષેધ કરેલ તે બાબત લાગચ્છના યતિઓએ, મૂર્તિપૂજક યતિએ, દિગંબર લેખકેએ તથા તપાગચ્છના વિરોધી કછુઆ શાહ વગેરેએ, એ બધાએ એકસરખી રીતે એક સરખી જ વાત કરી છે. તો શું એ બધા જ લોકાશાહના વિરોધી હતા? નહિ જ. એથી પણ પૂરવાર થાય છે કે લંકાશાહ સંબંધી પ્રાચીન લેખકોએ જે લખ્યું છે તે સાચું જ લખ્યું છે. છતાં તે સાહિત્યને સાચું નહિ માનનારને દુરાગ્રહી, કદાગ્રહી અને હઠાગ્રહી જ કહી શકાય. અને એ આગ્રહ મિથ્યાત્વના જ અંશે ગણી શકાય. લોકાશાહને જન્મદિન, જન્મસ્થળ લકા શાહના અનુયાયી અને લોકાશાહ પછી ફક્ત ચાળીશ વર્ષે જ થયેલા યતિ ભાનુચંદ્રની ચોપાઈ સૌથી વિશેષ વિશ્વાસપાત્ર છે તેમ જ પ્રાચીન છે. તેમણે લખ્યું છે કે સોરઠ દેસે લબડી ગામઈ, દશા શ્રીમાળી ડુંગર નામઈ, ધરણી ચુડા ચિત્ત ઉદારી, દીકરે જાયે હરષ અપારી, ૩. Page #380 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૫૧ ચૌદસય ખ્યાતી વઈસાખઈ, વદ ચૌદસ નામ લુંકે રાખઈ, આઠ વરિસને લુંક થયે, સા ડુંગર પરલેકાઈ ગયે. ૪. એટલે કે લોકાશાહને જન્મ સૌરાષ્ટ્રના લીંબડી ગામમાં સં. ૧૪૮૨ ના વૈશાખ વદ ચૌદસના દિવસે થયો. તેમના માતાપિતાના નામ ડુંગરશાહ અને ચૂડાબહેન હતા. લોકશાહની આઠ વરસની ઉંમરે તેમના પિતા ડુંગરશાહ પરલોકવાસી થયા હતા. સ્થા. મુનિશ્રી મણીલાલજીએ જૈન ઇતિહાસ અને પ્રભુવીર પટાવલી નામનું પુસ્તક લખેલું છે અને તે સ્થાનકવાસી જન કાર્યાલય, અમદાવાદ તરફથી વિ. સં. ૧૮૮૧ માં પ્રસિદ્ધ થયેલ છે. આ પુસ્તક સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની તા. ૧૦-૫–૧૯૩૬ ની જનરલ વાર્ષિક બેઠકમાં અમાન્ય ઠરાવેલ છે કારણ કે તે પુસ્તકમાં ઐતિહાસિક રીતે ખોટી અને અવિશ્વસનીય હકીકતે આપવામાં આવી છે. આ પુસ્તકમાં બીજી હકીકતોની જેમ મુનિશ્રી મણીલાલજીએ યતિ નાયકવિજયના શિષ્ય કાંતિવિજયે પાટણમાં સં. ૧૬૩૬ ની વસંત પંચમીએ લખેલું બે પાનાનું લોકાશાહનું જીવનચરિત્ર છાપેલું છે. પરંતુ આ જીવનચરિત્ર વાંચતાં જ એ બનાવટી છે એમ સૌ કોઈ સમજી શકે તેમ છે. સં. ૧૬૩૬ માં એટલે લગભગ ચારસો વરસ પહેલાં આ જીવન ચરિત્ર લખેલું કહેવામાં આવેલ છે. પરંતુ તેની ભાષા ઉપરથી જ તે ચરિત્ર હાલના જ કોઈ માણસે લખેલું છે એમ ચક્કસ કહી શકાય છે. કારણકે ચારસો વરસની ભાષામાં અત્યારની ભાષા કરતાં ઘણો ફરક હતા. ત્યારે આ કહેવાતું ચરિત્ર તે હાલની ભાષામાં લખાયેલું છે. તેમાં ચારસો વરસની ભાષા જ નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ મૂળ જૈન ધર્મ અને વળી ઐતિહાસિક રીતે પણ તે ખોટું છે. કારણ કે તેમાં લોકશાહ સં. ૧૫૦૦માં અમદાવાદમાં આવ્યા અને ત્યાં ધીરધારને ધંધે શરૂ કર્યો, ત્યારપછી કાશાહને ત્યાં બાદશાહ સાથે ઓળખાણ થઈ એમ લખેલું છે અને તે પછી લોકાશાહ તીજોરદાર બન્યા વગેરે હકીકતો લખેલી છે. પરંતુ ઈતિહાસ પ્રમાણે એ હકીકત છેટી ઠરે છે કારણકે અમદાવાદના બાદશાહ વિ. સં. ૧૪૯૭માં મરણ પામેલા હતા. એટલે લોકાશાહને તેમની સાથે સં. ૧૫૦૦ પછી ઓળખાણ થવાનું લખ્યું છે તે બની શકે જ નહિ. એ પ્રમાણે એ બે પાનાનું આખુંય જીવનચરિત્ર બનાવટી ઉપજાવી કાઢેલું જ ઠરે છે. સ્થા. મુનિ શ્રી મણીલાલજીએ તેમની પ્રભુવીર પટાવલીમાં લખ્યું છે કેકાશાહ જયપુર ગયેલા અને ત્યાં તેમને કેઈએ ઝેર આપવાથી અકસ્માત મૃત્યુ પામેલા. જયપુર શહેર સવાઈ જયસિંહ મહારાજે કાશાહની પછી બસે વર્ષે આબાદ વસાવેલું. એ ઉપરથી પણ સ્થા. મુનિશ્રી મણલાલજીએ લખેલું જીવનચરિત્ર કેવું ખોટું છે, ઢંગધડા વગરની ઉપજાવી કાઢેલી વાતોથી ભરપૂર છે તે સમજી શકાય છે. એથી એ બનાવટી જીવન ચરિત્રમાં લોકશાહને જન્મ કાર્તિક સુદ ૧પને જણાવેલ છે તે પણ ખેટ કરે છે. યતિ ભાનુચંદ્ર લંકાશાહના અનુયાયી હોવાથી તેમણે સાચું જ લખ્યું હોય. વળી એ બનાવટી જીવનચરિત્રની પહેલાં ૫૮ અઠાવન વર્ષ પહેલાં યતિ ભાનુચકે લોકાશાહનું જીવનચરિત્ર લખેલું હોઈ એ ચરિત્ર જ સાચું ગણી શકાય. એટલે લોકશાહને જન્મ સં. ૧૪૮૨ ના વૈશાખ વદ ચૌદસના રેજ થયેલ હતું અને જન્મસ્થળ લીંબડી હતું. લોકશાહના જન્મસ્થળ વિષે પણ મતભેદ છે પરંતુ યતિ ભાનુચંદ્રની વાત વિશ્વાસપાત્ર હેવાથી તેમનું જન્મસ્થળ લીંબડી હેવાને જ Page #382 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૫૩ વિશેષ સંભવ છે. વળી એ વાત વિશેષ માન્ય ગણવાનું કારણ એ પણ છે કે કાશાહના ફઈના દીકરા લખમસી પણ લીંબડીમાં હતા. લૉકાશાહને વ્યવસાય લેકશાહના અનુયાયી યતિ ભાનચંદે તેમની પાઈમાં લખ્યું છે કે – આઠ વરિસને લું કે થયે, સા ડુંગર પર કઈ ગયે. ૪ લખમસી પુઈને દીકરઈ દ્રવ્ય લંકાનું તેણઈ હરઉં, ઉંમર વરિસ સેળાની થઈ, ચુડા માતા સરગિં ગઈ. પ આવઈ અમદાવાદ મંઝાર, નાણાવટીને કરઈ વ્યાપાર. લોકાશાહના પિતા લોકાશાહની આઠ વર્ષની વયે અવસાન પામેલા અને તેમની માતા તેમની સેળ વર્ષની વયે અવસાન પામ્યા. લોકાશાહની આઠ વર્ષની ઉંમરે તેમના પિતા ગુજરી જવાથી તેમની કિંમતી મિલ્કત તેમની ફઈના દીકરા લખમસીએ લઈ લીધી હતી. સોળ વર્ષની ઉંમરે નિરાધાર થવાથી લોકાશાહ અમદાવાદ આવ્યા અને ત્યાં નાણાવટ, ધીરધારનો ધંધો કરવા લાગ્યા. તે ઉપરાંત સર્વ પ્રાચીન લેખકોએ બતાવ્યું છે કે લોકાશાહ પાસે મોટી મૂડી તો હતી નહિ તેથી ધીરધારના ધંધામાં પૂરતું કમાવા જેવું નહિ હોય તેથી સાથે સાથે લહિયાનું કામ પણ કરતા હતા. ૨૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ મૂળ જૈન ધર્મ અને કાગચ્છી યતિ કેશવજી તેમના સિલોકોમાં લખે છે કે – જ્ઞાનસમુદ્રની સેવા કરતાં, ભણગુણ લહિ બન્યા તવ ત્યાં, દ્રમ્મ કમાણે શ્રુતની ભક્તિ, વધઈ ગઈ ધમની શકિત. મે ૧૨ . એટલે કે જ્ઞાનસમુદ્ર (જ્ઞાનસાગર) સૂરિ પાસે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને લહિયા બન્યા. તેથી એક તો દ્રવ્યપ્રાપ્તિ અને બીજું જ્ઞાનની ભક્તિ. એ પ્રમાણે લોકાશાહને વ્યવસાય હતો. આ પ્રમાણે ધીરધારથી તથા લહિયાનું કામ કરીને લોકાશાહ પિતાની આજીવિકા ચલાવતા હતા. લંકાશાહના જ્ઞાન, વિદ્વત્તા આપણું સમયમાં કોઈ વ્યક્તિ વિદ્વાન હોય તે આપણે તેને પ્રત્યક્ષ પ્રમાણથી, અનુભવથી વિદ્વાન માની શકીએ. ત્યારે કંઈ વર્ષો પહેલાં થઈ ગયેલી વ્યક્તિના જ્ઞાન, વિકતા માટે કોઈ પણ જાતનું સાહિત્યિક પ્રમાણ જોઈએ. તે સિવાય સામાન્ય બુદ્ધિને માણસ પણ કોઈ વ્યક્તિને એકદમ જ્ઞાની કે વિદ્વાન માની શકે નહિ. જૈન સમાજમાં અનેક વિદ્વાને થઈ ગયેલા છે અને તે વિદ્વાનોએ બનાવેલા સેંકડે ગ્રંથ અત્યારે પણ મોજુદ છે કે જેના ઉપરથી તેમના જ્ઞાન અને વિદ્વતાની ખાત્રી થઈ શકે છે. ત્યારે સોળમી સદીમાં થયેલા અને સ્થાનકવાસી જેને મહાજ્ઞાની અને વિદ્વાન તરીકે ઓળખાવે છે તે લંકાશાહના જ્ઞાન અને વિદ્વત્તાનું પ્રમાણ શું છે? કશું જ નથી. તે પછી આધુનિક લેખકની કલપનાથી તેમણે જે લખ્યું કે કહ્યું તે માની શકાય જ નહિ, Page #384 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૫૫ વળી ઠેઠ ઓગણીશમી સદી સુધી તે સ્થાનકવાસીઓ પણ લોકાશાહને એક સામાન્ય ગૃહસ્થ અને લહિયા તરીકે જ જાણતા હતા. સંવત ૧૮૬૫ માં સ્થા. મુનિશ્રી જેઠમલજીએ લખેલ સમકતિસાર પુસ્તકમાં સ્પષ્ટ લખેલ છે કે કાશાહ પહેલાં નાણાવટી અને પછી લહિયા હતા. પણ તેમણે સેંકાશાહ જ્ઞાની કે વિદ્વાન હતા તેવું કયાંય કહ્યું નથી. લેશાહની બનાવેલી એકાદ ઢાળ, ચોપાઈ કે બીજું કંઈ લખાણ મળતું નથી ત્યારે કયા પ્રમાણ ઉપર લેકશાહના જ્ઞાન અને વિદ્વતા માટેના ઢોલ પીટવામાં આવે છે? કાશાહે તેમના નવા મતની શરૂઆત કરી ત્યારે તેમની સામે જરૂર ઉહાપોહ થયે હશે. તેમના મતનું ખંડન થયું હશે અને તેનાં પ્રમાણે આજે પણ મોજુદ છે. તે લોંકાશાહે તેમને જવાબ પણ આપ્યો છે જ જોઈએ ને ! તો તેવા જવાબની એક પણ નકલ કેમ મળતી નથી ? ખંડન મંડનની વાત બાજુએ રાખે તે પણ જે લોકાશાહ જ્ઞાની હોય તે તેમણે કોઈપણ તાત્વિક કે દાર્શનિક પુસ્તક લખ્યું જ હેત. પણ તેમણે કોઈ પુસ્તક પણ લખ્યું નથી. તેમ પણ નહિ તે લકશાહે પોતાના મતની રૂપરેખા તો લખીને તૈયાર કરી હોવી જ જોઈએ. પણ લંકાશાહને સિદ્ધાંત સમજાવનારે એકાદ પત્ર પણ તેમના હાથને લખેલ મળતું નથી. લેકશાહના સમકાલીન કડુશાહે પણ પિતાને મત ચલાવે હતો. કડુબશાહ ધુરંધર વિદ્વાન ન હતા તે પણ તેમણે પિતાના મતના નિયમ અને સિદ્ધાંત તે લખીને તૈયાર કર્યા હતા કે જે આજે પણ ઉપલબ્ધ છે. આ સર્વ ઉપરથી સાબિત થાય છે કે લોકશાહમાં કઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન નહોતું. લોકશાહ જે સહેજ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ મૂળ જૈન ધર્મ અને પણ બુદ્ધિમાન હેત તે તેમણે સૂત્રો તેમજ ધાર્મિક ક્રિયા વગેરેને નિષેધ કર્યો નહેતા, લીંબડી (રાષ્ટ્ર)માં ઉછરેલા હોવાથી અને અમદાવાદમાં જીવન વિતાવેલું હોવાથી લોકાશાહને ગુજરાતી ભાષાનું જ્ઞાન તે જરૂર હતું જ. પણ લહિયા તરીકે દેવનાગરી અને જૈન લિપિનું જ્ઞાન જરૂર જોઈએ. તે જ્ઞાન તેમનામાં નહતું તેથી અમદાવાદમાં આવ્યા પછી, યતિ કેશવજીએ તેમની પાઇમાં લખ્યું છે તેમ, લોકશાહે જેન લિપિ જ્ઞાન યતિ જ્ઞાન સાગરજી પાસેથી મેળવ્યું હતું. અને તે પછી લહિયા તરીકેનું કામ શરૂ કર્યું હતું. લહિયાનું કામ એ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી.' જંદગીભર લહિયાનું કામ કરનારા પણ કોઈ જ્ઞાની કે વિદ્વાન થઈ શક્યા નથી. એટલું જ નહિ પણ લહિયાઓએ જ્ઞાનના અભાવે સૂત્રમાં ઘણીવાર ખોટા શબ્દો લખી નાખ્યાના દાખલા જાણીતા છે. વળી સ્થાનકવાસીઓ લોકશાહના સુંદર અક્ષર માટે ખૂબ પ્રશંસા કરે છે. સુંદર અક્ષર એ પણ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી. લહિયાના અક્ષર સારા તે હવા જ જોઈએ. કારણકે નહિતર કઈ તેની પાસે પુસ્તક લખાવે જ નહિ. પરંતુ લોકશાહના અક્ષર માટે આજે જે વધુ પડતી પ્રશંસા કરવામાં આવે છે તેવું કોઈ પણ પ્રાચીન લેખકે જણાવ્યું નથી. તેવી જ રીતે કોઈ પણ પ્રાચીન લેખકે લોંકાશાહના જ્ઞાન કે વિદ્વત્તા માટે પણ કશું ય લખ્યું નથી. એથી સિદ્ધ થાય છે કે લડાશાહમાં કંઈ પણ અસાધારણ પાન કે વિદ્વતા નહતા. આજના સ્થા. લેખકે કે પ્રવચનકારે જે રીતે લેકશાહને મહાવિદ્વાન તરીકે ઓળખાવે છે તે એક તેમની મનઘડંત નવી ઉપજાવેલી વાત છે. મહાવિદ્વાન Page #386 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૧ ૩પ૭ પ્રતિભાશાળી માણસ હેય તેમણે કંઈક લેખ પુસ્તક તે લખ્યા જ હેય. પણ લોકશાહે એક પણ પુસ્તક લખ્યાને કઈ પણ લેખકે કશેય ઉલ્લેખ કર્યો નથી. મતલબ કે લેકશાહમાં કેઈપણ પ્રકારનું વિશેષ જ્ઞાન હતું જ નહિ, લકાશાહે બત્રીશ સૂત્રે લખ્યા હતા? લકાશાહનું જીવન ચરિત્ર લખનાર સ્થાનકવાસી લેખકો એમ બતાવે છે કે કાશાહે યતિજીને બત્રીસ સૂત્રો લખી આપેલા તેની એક એક નકલ વધારે કરીને તેમણે પિતા પાસે રાખી લીધેલી. અને એ બત્રીસ સૂત્રોની સહાયથી તેમણે પિતાને ક્રાંતિકારી મત ચલાવ્યો. એટલે કે લંકાશાહે ચોરી છુપીથી બત્રીશ સૂત્ર મેળવ્યા હતા, પરંતુ શ્રી અમોલખ ઋષિજીને પિતાના ગુરુ ઉપર આવી રીતે ચેરીનું કલંક લગાડાય છે તે ગમ્યું નહિ. તેથી તેમણે સં. ૧૮૮૩ માં તેમની “શાસ્ત્રોદ્ધાર મીમાંસા ”માં લખ્યું કે “યતિજીએ લોકાશાહને એક સૂત્ર લખવાનું આપેલું તેની લોકાશાહે બે નકલ કરી અને યતિજીને આપતાં કહ્યું કે એક નકલ તમારે માટે અને એક મારા માટે મેં લખી છે. ત્યારે સરળ, સ્વભાવી અને જ્ઞાન પ્રચારના પ્રેમી યતિજીએ ખુશી થઈને કહ્યું કે ભલે, તમે પણ એક નકલ રાખીને વાંચજો....... એ પ્રમાણે લોકશાહે બત્રીસ સૂત્રોની બબ્બે નકલ બનાવી.” આગળ જતાં શ્રી અલખ ઋષિજી લખે છે કે–નંદી સૂત્રમાં છર ના નામ છે પણ બાકીના ૪૦ સૂત્રે વિચ્છેદ ગયા છે.” Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ' મૂળ જૈન ધર્મ અને પરંતુ સ્થા. મુનિશ્રી જેઠમલજીએ તેમના સમક્તિસારમાં લેકશાહે બત્રીસ સૂત્ર લખ્યાની કશ્મી જ વાત લખી નથી. એટલું જ નહિ પણ સૌથી પ્રાચીન લેખક અને લેકશાહના અનુયાયી યતિ ભાનચંદે લડાશાહનું જીવનચરિત્ર વર્ણવ્યું છે તેમાં પણ લોકશાહે બત્રીસ સૂત્રની એક એક નકલ કે બબ્બે નકલ કરવા સંબંધી કશું જ લખ્યું નથી. પ્રાચીન એક પણ લેખકે કયાંય બતાવ્યું નથી કે કાશાહે બત્રીશ તો શું પણ તેમાંના એક પણ સૂત્રની એક પણ નકલ કરી હોય એમ બતાવ્યું નથી. ત્યારે વા. મો. શાહ, સંતબાલ અને અમોલખ ઋષિજીએ બત્રીશ સૂત્ર લખ્યાની વાત લખી છે તે કશા પણ આધાર વિનાની હાઈ કલ્પિત જ કરે છે. ધારો કે લોકશાહે બત્રીશ સોની નકલ કરી હતી તો તે સૂત્રો આજે ક્યાંકથી પણ ઉપલબ્ધ થવા જોઈએ. બત્રીશય નહિ તે થાડા થડા નહિ તે એકાદ, એકાદ નહિ તે એક સૂત્રનાં ડાં પાનાં પણ ઉપલબ્ધ થઈ શકે, લોકશાહના જ વખતમાં લખાયેલા પુસ્તકે જ્ઞાનભંડારમાં આજે મળી શકે છે તે લોકાશાહનું લખેલ કેઈ એક પણ સૂત્ર મળતું નથી તે પણ સાબિત કરે છે કે લંકાશાહે એક પણ સૂત્ર લખીને પિતાની પાસે રાખ્યું હતું, શ્રી અલખ ઋષિજીએ બાકીના ૪૦ સૂત્ર વિચ્છેદ ગયાની વાત લખી છે તે તો આપોઆપ ખોટી ઠરે છે જ, કારણ કે તેમણે પોતે પણ લખેલું છે કે લોકાશાહના જન્મ પહેલાં પણ અનેક હસ્તલિખિત સૂત્ર મળતા હતા અને આજે પણ મૂર્તિપૂજકે પાસે ૪૫ સૂત્રે તે છે જ અને એ તે સૌ કોઈ જાણે છે તેમ અમોલખઋષિ પણ જાણતા હતા જ Page #388 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૫૯ સ્થાનકવાસીઓમાં બત્રીસ સૂત્રોની માન્યતા કેમ પ્રસરી? સ્થાનકવાસીઓ આજે બત્રીશ સૂત્ર માને છે અને જે કાશાહે બત્રીશ સૂની નકલ કરી નહોતી તે સ્થાનકવાસીઓમાં બત્રીશ સૂની માન્યતા પ્રસરી કેવી રીતે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેને ઉત્તર આ પ્રમાણે છે. - લંકાશાહ તે સૂત્રને જ માનતા નહોતા. લોકશાહે સૂત્રોને તેમ જ સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાઓનો તથા દાન અને પૂજાને પણ વિરોધ કર્યો હતે એ વાત એકેએક પ્રાચીન લેખક સ્પષ્ટ રીતે જણાવે છે. જ્યારે કાશાહ સૂત્રનો જ વિરોધ કરતા હોય ત્યારે તેઓ સૂત્ર લખીને પિતાની પાસે રાખે એ વાત બની જ શકે નહિ. વળી લોકશાહમાં અર્ધમાગધી ભાષાનું કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું જ નહિ. તેથી પણ તેઓ સૂત્ર લખીને તેમની પાસે રાખે તેમ બને જ નહિ. અને એ સ્થિતિમાં લોકશાહે બત્રીશ સૂ માન્ય કર્યા હતા એમ કહેવું તે પણ સદંતર જૂઠાણું જ કહેવાય. પરંતુ બત્રીસ સૂત્રોની માન્યતા ઉપસ્થિત થવાનું કારણ આ પ્રમાણે છે – પાર્ધચંદ્રસૂરિ તપાગચ્છથી અલગ થયા ત્યારે લોકાશાહ તે વિદ્યમાન નહોતા. પણ તેમના અનુયાયીઓએ આ તકનો સારો લાભ લીધો. તેમણે શ્રી પાર્ધચંદ્રસૂરિની પાસે જઈને તેમને પ્રાર્થના કરી કે– અમારા માટે જૈન સૂત્રોના અર્થ ગુજરાતી ભાષામાં કરી આપે તે અમારા ઉપર ઘણો મોટો ઉપકાર થશે. પાર્ધચંદ્રસૂરિને એટલી તો ખબર હતી જ કે આ લોકો જૈનાગમના વિરોધી છે. તેથી તેમણે ત્રણ શરતે સૂત્રેના અનુવાદ કરી આપવાનું કબૂલ કર્યું. તે ત્રણ શરતો આ પ્રમાણે– Page #389 -------------------------------------------------------------------------- ________________ ३६० મૂળ જૈન ધર્મ અને (૧) તમારે જૈન મુક્તિો તથા મંદિરની નિંદા કરવી નહિ. (૨) તમારે હંમેશ જૈન મંદિરમાં જઈને પ્રતિમાના દર્શન કરવા. (૩) તમારે પૂર્વાચાર્યોના અવગુણ બલવા નહિ. લોકાગચ્છાનુયાયીઓએ આ ત્રણેય શરતે સ્વીકારી. ત્યારે પાચંદ્રસૂરિજીએ સૂત્રો પર ટમાં લખવાનું કામ શરૂ કર્યું. અને જેમ જેમ સૂત્રે પર ટબા લખાતા ગયા તેમ તેમ તે લેકાગને આપતા ગયા. આ પ્રમાણે ૩૨ બત્રીસ સૂત્રોના ટબા લખાઈ ગયા ત્યારે લોકાગચ્છના અનુયાયીઓએ તેમણે સ્વીકારેલી શરતોનો ભંગ કર્યો. એટલે તે જ વખતે પાર્ધચંદ્રસૂરિએ વિશેષ ટબા લખવાનું બંધ કર્યું. આ પ્રમાણે બત્રીશ સૂત્રો તેમના હાથમાં આવ્યા તેથી તેઓ બત્રીસ સૂત્રોનું માનવા લાગ્યા. પરંતુ એ બત્રીશ સૂત્રમાં મૂર્તિ સંબંધી કઈ પાઠ છે કે નહિ તેની તેમને ખબર જ નહોતી. તેટલું તેમને જ્ઞાન જ નહોતું નહિતર તે જ વખતે તેઓ મૂર્તિસંબંધી પાઠ વાળા સૂત્રો જુદા કાઢી તેને અમાન્ય કરી દેત, કાળક્રમે લોકાગચ્છમાંથી મૂર્તિને વિરોધ દૂર થઈ ગયું અને તેઓ મૂર્તિને માનવા પૂજવા લાગ્યા. ત્યારપછી મુનિશ્રી ધમસિંહજી તથા શ્રી લવજી ઋષિ એ બને લોકાગચ્છના યતિધર્મથી ક્ટા પડીને મૂર્તિને જોરશોરથી વિધિ શરૂ કર્યો. તેમના અનુયાયી હૂંઢિયા કહેવાયા અને પાછળથી સ્થાનકવાસી નામ ધારણ કર્યું. તે વખતે મુનિ ધર્મસિંહજીએ બત્રીશ સૂત્ર ઉપર નવા રબ્બા લખ્યા. તેમને વ્યાકરણનું કશું જ્ઞાન નહેતું. તેથી સૂત્રોના સત્ય અર્થ સમજી શક્યા નહિ અને મૂર્તિને વિરોધ ચાલુ રાખવા માટે સૂત્રોમાં જ્યાં જ્યાં ચૈત્ય શબ્દ આવે છે Page #390 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૬૧ ત્યાં તેના –કયાંક સાધુ, કયાંક જ્ઞાન, કયાંક અરિહંત, ક્યાંક છદ્મસ્થ તીર્થકર એમ જુદા જુદા અર્થ કરીને નવા બનાવ્યા, લેકાગચ્છ પહેલેથી પાર્ધચંદ્રસૂરિના તબ્બા માનતા હતા તેમ જ માનતા રહ્યા અને આજે પણ તેમ જ માને છે. ત્યારે સ્થાનકવાસીઓ શ્રી ધર્મસિંહ મુનિના ટમ્બાવાળા અર્થને માનવા લાગ્યા અને આજે પણ તેમ જ માને છે. આથી સમજી શકાશે કે લંકાશાહે એક પણ સૂત્ર લખ્યું નહોતું, તેમની પાસે એક પણું સૂત્ર હતું નહિ તેમ જ તેમને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન પણ નહોતું. એટલે લંકાશાહે બત્રીસ સૂત્રોની માન્યતા ચલાવી નહોતી. બીજું એ કે શ્રી ધર્મસિંહજી મુનિ તથા શ્રી લવજી ઋષિની પહેલાં લોકાગચ્છ બહુ પ્રસરેલે નહોતો. પણ આ બે મુનિઓએ તથા ત્રીજા ધર્મદાસજી મુનિએ અથાગ શ્રમથી તથા અનેક શિષ્યોને જુદા જુદા પ્રાંતમાં મેકલીને સ્થાનકવાસી સંપ્રદાય ખૂબ વધાર્યો છતાં એટલું તે ખરૂં જ કે તેમને એટલી મોટી ફતેહ મળવાનું કારણું પણ હતું. મૂર્તિપૂજકેએ મૂતિ પૂજાને આડંબર એટલે બધે વધારી દીધો હતો અને મૂર્તિપૂજા એવી ખર્ચાળ બનાવી દીધી હતી કે તેથી ઘણું લેકે કંટાળી ગયા હતા અને જે આ મુનિઓએ મૂર્તિ વિરુદ્ધ પિકાર ઉઠાવ્યું કે તરત આ કંટાળેલા કે તેમાં ભળી ગયા. સ્થાનકવાસી સંપ્રદાયમાં વિશેષ અનુયાયીઓ તે વખતે થવાનું મુખ્ય કારણ એ જ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ મૂળ જૈન ધર્મ અને લંકાશાહ અને સમગ્રહ શ્રી કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે ભગવાન મહાવીરના નિર્વાણના સમયે બે હજાર વર્ષની મુદ્દતનો ક્રર ભસ્મગ્ર બેઠે હતો. તેનું ફળ એમ જણાવવામાં આવે છે કે—બે હજાર વર્ષ સુધી શ્રમણ સંઘની ઉદયપૂજા નહિ થાય. સ્થાનકવાસીઓનું કહેવું છે કે એ બે હજાર વર્ષની મુદ્દત પૂરી થઈ તેથી લોંકાશાહનો જન્મ થયે અને તેણે ધર્મને ઉદ્ધાર કર્યો. સ્થાનકવાસીઓએ પ્રસંગાનુસાર આ વાત ઘટાવી દીધી છે છતાં તેમાં ક્ષતિ છે અને તે યથાર્થ નથી. ભસ્મગ્રહના બે હજાર વર્ષ વિ. સં. ૧૫૩૦ માં પૂરા થાય છે ત્યારે લોકશાહે તેમનો મત વિ. સં. ૧૫૦૮ માં ચલાવવાનું શરૂ કર્યું હતું. એટલે ભસ્મગ્રહ ઉતરવા પહેલાં બાવીશ વર્ષ અગાઉ લેકા શાહે નો મત શરૂ કરેલો. તેથી સ્થાનકવાસીઓની વાત ઘટી શકતી નથી. સંવત પર અઠેતરઉ જાણિ, લુંકુ લેહલ ભૂવની ખાણ, સાધુ નિંદા અહર્નિશ કરઈ ધમ ધડાબંધ ઢીલઉ કરઈ. ૨ ટાલઈ વિનય વિવેક વિચાર, ટાલઈ સામાયિક ઉચ્ચાર, પડિકમણનઉં ટાઈલ નામ, ભાઈ પડિયા ઘણુ તિણિગમ. ૪ સવંત પનરનું ત્રીસઈ કાલિ, પ્રગટ્યા વેષ ધાર સમકાલિ, Page #392 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ક્રયા યા ાકારઈ પ્રતિમા નિંદી ખઈ લાંકાશાહુ જન્મ વિ. સં. ૧૪૮૨ ધમ્મ, ક, ૫ ખીજુ લાંકાશાહે ધર્માંતા ઉદ્ઘાર મુદ્દલ જ કર્યાં નહાતા પરંતુ ખરૂ કહીએ તેા અધમ નુ જ પ્રતિપાદન કર્યું હતું. કારણ કે જૈન શાસ્ત્રોસૂત્રાને લાંકાશાહ માનતા નહાતા, સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાને તથા દાનને લાંકાશાહ નિષેધ કરતા હતા. એટલે લેાંકાશાહને મત એ ધર્મના ઉદ્ધાર નહાતે પણ ધર્માંનુ પતન હતું. અથવા અધમ ના પ્રચાર જ હતા. મત વિ. સં. ૧૫૦૮ દેહાંત વિ. સં. ૧૫૩૨ લેાંકાશાહ પછી બીજા એક ગૃહસ્થ કહુઆશાહુ થયા હતા. તેમણે પણ સાધુઓને વિરેાધ કરી નવા મત સ્થાપ્યા હતા. એમ એ મત તે વખતે ધમ વિરુદ્ધના થયા હતા. તેનું કારણુ તા એમ કહી શકાય કે ભસ્મગ્રંહે ઉતરતાં પણ પોતાને ક્રૂર સ્વભાવ બતાવી આપ્યા હતે. એ બન્નેની વર્ષાવલી આ પ્રમાણે છે —ઉ. કમળ સંયમ ૩૬૩ કડુઆશાહ જન્મ વિ. સં. ૧૪૯૫ મત વિ. સં. ૧૫૨૪ દેહાંત વિ. સં. ૧૫૬૪ ઉપર કહ્યું તેમ ભસ્મગ્રહની અસર એ છે કે શ્રમણ સંધની ઉદયપૂજા ન થાય. એટલે લેાંકાશાહ અને કઠુઆશાહના કાર્યાના ભસ્મગ્રહના ઉતરવાની સાથે સબંધ મેળવી શકાય નહિ. આ એ ગૃહસ્થાના કાર્યંને ધર્માંતા ઉદ્યોત ગણવામાં આવે તે સમજવાનું કે ભસ્મગ્રહની અસર ધર્માંના દ્યોતને અટકાવતી નથી. કારણકે તે પૂર્વે અનેક વિદ્વાન આચાર્યાએ ધર્મના ઉદ્યોત, આના કરતાં પણ વિશેષ પ્રકારે કર્યાં હતા. Page #393 -------------------------------------------------------------------------- ________________ ७६४ - મૂળ જૈન ધર્મ અને વળી ધર્મમાં ફોટા પાડવાને ધર્મને ઉદ્યોત ગણવામાં આવે છે તે એક જાતનું ઘોર અજ્ઞાન જ કહેવાય. લંકાશાહે અને કડુ આશાહે તે ધર્મસંઘથી છૂટા પડી ધર્મને હાનિ જ કરી છે. ધર્મમાં સુધારો કરી એકતા કરવામાં આવે તે જ તેને ધર્મનો ઉદ્યોત કહી શકાય, અથવા તે જનેતરને જૈનધર્મમાં લાવવામાં આવે છે તે પણ ઘર્મના ઉદ્યોતનું કાર્ય કહેવાય, પણ લોકાશાહે ધર્મના સાચા ઉદ્યોતનું એક પણ કાર્ય કર્યું નથી. લંકાશાહે ફક્ત ક્રોધથી, કેષથી સૂત્ર, ધર્મકિયા, દાન પૂજા વગેરેને બહિષ્કાર કર્યો હતો અને સ્થાનકવાસીઓએ સૂત્રના બેટા અર્થ કરી મૂર્તિને નિષેધ કર્યો છે એટલે તેમના કાર્યોમાં ધમ ઉદ્યોત તે છે જ નહિ પણ તે ધર્મની હાનિનું જ કાર્ય છે અને તે અસંયતિ પૂજા નામના અહેરામાં ગણાય, લેકશાહને ને મત કાઢવાનું કારણ લોંકાશાહની વાત લખનાર બધા પ્રાચીન લેખકે એક વાત તો સ્પષ્ટ રીતે બતાવે છે કે કાશાહને યતિઓ સાથે ઝઘડો થયો હતો. પણ તે ઝઘડે થવાનું કારણ જુદી જુદી રીતે બતાવે છે. તે કારણોની તપાસમાં નહિ પડતાં આપણે એટલું જ જાણી લઈએ કે લોંકાશાહને યતિ સાથે ઝઘડે થયો હતો. અને એ ઝગડાને લીધે તેમનું અપમાન કરી ઉપાશ્રયમાંથી કાઢી મૂકયા હતા. અપમાનથી લોકાશાહ ક્રોધે ભરાયા હોય તે સ્વાભાવિક છે. ઉપાશ્રયમાંથી નીકળી લોકાશાહ સામેની દુકાનમાં બેઠા હતા ત્યાં એક Page #394 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૬૫ મુસલમાન લહિયા જે મુસલમાનના પુસ્તકો લખવાનું કામ કરતા હતા તે ત્યાંથી નીકળ્યા અને તે લોકાશાહના મિત્ર હેવાથી તેને બોલાવ્યા. ત્યારે લોકશાહે ક્રોધમાં પિતાની વરાળ કાઢી હશે અને તે મુસલમાને તે વખતે પોતાની નાસ્તિક માન્યતાની વાત કરી હશે. ક્રોધ વખતે માણસને સત્ય વાત સૂઝતી નથી. તે અનુસાર લેકશાહને તે મુસલમાનની વાત ઠીક લાગી હશે એટલે કે અગ્નિમાં ઘી હોમવા જેવું થયું હશે, તેથી લોકાશાહને કેધ યતિઓ તેમજ સૂત્ર અને ધર્મ ક્રિયા તરફ વૃદ્ધિ પામ્યો હશે અને તેથી તેમણે તે સર્વને બહિષ્કાર કરવાને * નિશ્ચય કર્યો હશે એમ સર્વ પ્રાચીન લેખકોનું અનુમાન છે. વીર વંશાવલીમાં ઉલ્લેખ છે કે-“લંકાશાહ યતિઓના ઉપાશ્રામાં લહિયાનું કામ કરતા હતા. તેની મજુરીના પૈસા શ્રાવક જ્ઞાન ખાતામાંથી આપતા હતા. એક વખતે પુસ્તકની લખાઇના પૈસા આપી દેતાં સાડા સતર દોકડા બાકી રહ્યા. તેથી શ્રાવકો અને કાશાહ વચ્ચે આપસમાં તકરાર પેદા થઇ. “લોકાશાહ યતિઓની પાસે ગયા. યતિઓએ કહ્યું કે—લું કા! અમે તો પૈસા રાખતા નથી. માટે શ્રાવકોથી તમારો હિસાબ કરી લી. એ સાંભળી લોકોને ગુસ્સો આવ્યો અને તે સાધુઓની નિંદા, કરતા કરતા એક હાટ ઉપર આવીને બેઠા. ત્યાં એક મુસલમાન લહિયે મુસલમાનોના પુસ્તકો લખતે હતા અને લોકશાહનો મિત્ર હતા તે ત્યાંથી નીકળ્યો. તેણે લોકાશાહને પૂછ્યું કે—હે શાહ કા તારા કપાળ પર શું છે? લોકાશાહે કહ્યું કે–મંદિરને સ્તંભ (તિલક) છે.” “તે વખતે સૈયદે લોકશાહને નારિતક્તાનો ઉપદેશ આપ્યો. તેથી લોકાશાહની બુદ્ધિમાં વિકાર થયો. ત્યાર બાદ તેણે સૈયદની સંગતિથી જૈન ધર્મની બધી ક્રિયાઓને લોપ કરી પિતાને ને મત કાઢશે.” Page #395 -------------------------------------------------------------------------- ________________ ३६६ મૂળ જૈન ધર્મ અને ગમે તેમ હોય પણ લેકશાહે જૈન આગમે, યતિઓ, સામાયિક વગેરે ક્રિયાઓ તથા દાન પૂજાને નિષેધ કરેલો એ તે નિશ્ચિત વાત છે. જૈન શાસનમાં અસંયમી ગૃહસ્થ કાલે હોય તે આ લોંકાશાહને મત પહેલવહેલો જ નીકળ્યો હતે. ૧૨ લોંકાશાહને સિદ્ધાંત લકાશાહના અનુયાયી તરીકે આજે બે સમુદાય વિદ્યમાન છે – (૧) લોકાગચ્છ અને (૨) સ્થાનકવાસી સંપ્રદાય. એમ હોવા છતાં એ બન્નેની માન્યતામાં સખત વિરોધ છે. લોકાગચ્છીય યતિ મૂર્તિને માને છે, મૂર્તિ પૂજા કરે છે અને મુહપત્તિ રાખતા નથી. ત્યારે સ્થાનકવાસી સાધુઓ મુહપતિ વીશે કલાક બાંધી રાખવાના દઢ આગ્રહી છે તેમજ મૂર્તિ અને મૂર્તિપૂજાના પ્રચંડ વિરોધી છે. આ પ્રમાણે લોંકાશાહના જ અનુયાયી કહેવાતા બે સમુદાય વર્તનમાં, આચારમાં એકબીજાથી તદ્દન વિરોધી મતના છે. ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે એ બેમાંથી લોકાશાહના સાચા અનુયાયી કોણ? ત્યારે તેને નિર્ણય કરવા માટે આપણે લોકાશાહના મતને શું સિદ્ધાંત હતું તે સૌથી પહેલાં જાણવું જોઈએ. ૫. મુનિશ્રી લાવણ્યસમય વિ. સં. ૧૫૪૩ માં તેમની સિદ્ધાંત ચોપાઈમાં લખે છે કે મતિ ડી નઈ ડું જ્ઞાન, મહિયલ બડુ ન માને દાન, પિસહ પડિકકમણુ પચ્ચખાણ, નહીં માને એ ઇસ્ય અંજાણું. ૧૩. Page #396 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૧ જિનપૂજા કરવા મતિ ટળી, અષ્ટાપદ બહુ તીર્થ વળી. નવિ માને પ્રતિમા પ્રાસાદ, તે કુમતિ સિઉ કેહું વાદ. ૧૪. લુંટક મતનું ક્રિસેાઉ વિચાર, જે પુત્ર ન કરે' શૌચાચાર, Àાચ વિહાઉ શ્રી સિદ્ધાંત, પઢતા ગુણતાં દોષ અને ત. ૧૫૮. ઉપાધ્યાય શ્રીકમળ સયમજીએ વિ. સ. ૧૫૪૪માં તેમના સિદ્ધાંત સાર ચેાપાઈમાં આ પ્રમાણે લખ્યું છે— સંવત પન્નર અઠ્ઠોતર ઉજાણી, લુકા લહી ભૂલની ખાણ, સાધુનિઢા અનિશ્ચિ કરઈ, ધમ ધડામાંધ ઢિલાઉ ધરઈ. ૨. તેહનઇ શિષ્ય મલીયે લખમસી, જેહની બુધ્ધિ હિયાથી ખસી, ટાલઈ જિનપ્રતિમા નઇ માન, યા યા કરી ટાલઈ દાન. ટાલઇ વિનય વિવેક વિચાર, ટાલમ સામાયિક ઉચ્ચાર, પડીકમણાને ટાલઈ નામ, ભામઈ પડિયા ઘણા તિણિ ગામ. 3. ૩૬૭ ૪. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ મૂળ જૈન ધર્મ અને વળી મુનિ વીકા તેમની અસૂત્ર નિરાકારણ બત્તીસીમાં લખે છે કે ઘર ખુણઈ તે કરઈ વખાણ, છાંડઈ પડિકકમણ પચ્ચખાણ, છાંડી પૂજા, છાંડીઉ દાન, જિણ પડિમા કીધુઉ અપમાન. પ. પાંચમી આઠમી પાખી નથી, માં છાંડી નઈ માહી ઈછી, વિનય વિવેક તિજિક આચાર, ચારિત્રીય નઈ કઈ ખાધાર. ૬. આ ત્રણે લેખકો ભારે વિદ્વાન અને શાસ્ત્રના મર્મજ્ઞ હતા. લકાશાહને દેહાંત સં. ૧૫રરમાં થયો અને પં. લાવણ્યસમયજીએ સં. ૧૫૪૩ માં તથા ઉ. કમળ સંયમજીએ ૧૫૪૪માં આ પાઈઓ રચી હતી એટલે ઉપરના ત્રણેય ઉદ્ધરણે લોકાશાહના સમકાલિન તથા એતિહાસિક સત્ય સહિત સિદ્ધ થાય છે. તેથી લોકાશાહની માન્યતા અને તેમના સિદ્ધાંતને નિર્ણય થઈ જાય છે. કાશાહ જૈન સૂત્ર, યતિઓ, સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન, દાન, દેવપૂજાને ઈન્કાર કરતા હતા એટલું જ નહિ પણ તેઓ શૌચાચારને પણ વિરોધ કરતા હતા. વળી દિગંબર આચાર્ય શ્રી રત્નનંદીએ સં. ૧૫ર૭ ના અરસામાં તેમના ભદ્રબાહુ ચરિત્ર પુસ્તકમાં લખ્યું છે કે—વિ. સં. ૧૫૭માં શ્વેતાંબરમાં એક લુંકા નામે પાપાત્માએ જિનેન્દ્રની પૂજા તથા દાનને ઉસ્થાપ્યા. એટલે લોકાશાહ દાન તથા પૂજાને માનતા નહોતા. આવી રીતે વેતાંબર તેમજ દિગંબર અનેક લેખકોએ પિતાપિતાના ગ્રંથમાં લેકશાહના વિષયમાં ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત લોકાશાહના Page #398 -------------------------------------------------------------------------- ________________ .' '' ''". “-- - - - હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૬૯ અનુયાયી અને વિદ્વાન ગણતા યતિ કેશવજીએ તેમના ગ્રંથમાં લેકશાહના વિષયમાં લખ્યું છે કે આગમ લખઈ મનમાં શંકઈ આગમ સાખિ દાન ન દિસઈ પ્રતિમા પૂજા ન પડિકકમણું, સામાયિક પસહ પણ કમણું. ૧૩. શ્રેણિક કુણિકરાય પ્રદેશ, તંગિયા શ્રાવક તવંગવેલી, કિણઈ પડિકામણું નવિ કિધું, કિશુઈ પરને દાન ન દિધું. ૧૪. સામાયિક પૂજા છઈ ઢેલ, યતિ ચલાવઈ ઈશુવિધ પિલ, પ્રતિમા પૂજા બહુ સંતાપ, તે અહિં કરઈ ધર્મની થાપ. ૧૫. આ ઉપરથી સમજી શકાય છે કે કાશાહ સામાયિક વગેરે ક્રિયાઓને તેમ જ દાનને પણ માનતા નહોતા માટે જ તેમના અનુયાયીઓ તે પ્રમાણે લખેલ છે. લોકાશાહ પછી ૩૦-૪૦ વર્ષ જ થયેલા કાગચ્છીય યતિ ભાનુચંદ્રના સમયમાં લોકશાહના મૂળ સિદ્ધાંતમાં કઈક પરિવર્તન થયું હતું. તો પણ લોકો તે તેના મૂળ સિદ્ધાંતને અનુસરીને કહેતા કે લોકાશાહ સામાયિક વગેરે ક્રિયાઓ તથા દાન પૂજાને માનતા નથી. તેથી, તેના જવાબમાં યતિ ભાનુયંકે તેમની પાઈમાં સં. ૧૫૭૮માં લખ્યું છે કે સામાયિક ટાલઈ બે વાર, પર્વ પરે પસહ પરિહાર, ૨૪ Page #399 -------------------------------------------------------------------------- ________________ उ७० મૂળ જૈન ધર્મ અને પડિકકમણું બિનવ્રત ન કર, પચ્ચખાણઈ કિમ આગાર ધરઈ. ૧૭ ટાલઈ અસંયતી નઈ દાન, ભાવ પૂજા થી રૂડ ઉ જ્ઞા ન, દ્રવ્યપૂજા નવિકહિ જિનરાજ, ધર્મ નામઈ હિંસાઈ અકાજ. ૧૮ સૂત્ર બત્રીશ સાચા સદ્દસ્થા, સમતા ભાવે સાધુ કહ્યા, સિરિ લંકાનો સાચો ધર્મ, ભ્રમે પડિયા ન લહંઈ મર્મ. ૧૯ આ ઉપરથી સમજી શકાય છે કે સં. ૧૫૬૦માં શ્રી પાર્ધચંદ્ર સૂરિએ બત્રીશ સૂના ટબા કરીને લોકાગચ્છને આપ્યા પછી યતિઓએ લોકશાહની મૂળ માન્યતામાં કેટલાક સુધારો કર્યો હતો. પણ તે પહેલાંની લંકાશાહની માન્યતા તે ઉપર કહી તે પ્રમાણે તદ્દન ધર્મ વિરુદ્ધની જ હતી. તે સુધારો ઉપરની ચોપાઈ અનુસાર આ પ્રમાણે હત–સામાયિક એક વાર, (બે વાર નહિ), પૌષધ પર્વના દિવસે, પ્રતિક્રમણ વ્રતધારી શ્રાવક જ કરે, પ્રત્યાખ્યાન આગાર વિના લેવા, દાન અસંયમીને નહિ પણ ફક્ત સંયમીને જ દેવું, દ્રવ્યપૂજા નહિ પણ ભાવ પૂજા કરવી, બત્રીશ સૂાને માનવા અને સમતાભાવવાળા હોય તે જ સાધુ હોઈ શકે ઈત્યાદિ માન્યતાઓ નવેસરથી ઘડી હતી. લોકાશાહે તે ક્રોધમાં સામાયિક વગેરે ક્રિયાનો વિરોધ કરેલો હતે. પણ પાછળથી યતિઓને સમજાયું હશે કે આ વિરોધ ઠીક નથી તેથી તેઓએ સુધારો કર્યો હશે, અને તે પછી પણ આતે આતે વિશેષ સુધારો થતો ગયો અને આજે તે તે સર્વ ક્રિયાઓ મૂળ સૂત્રાનુસાર Page #400 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૭૧ મૂર્તિ, મંદિર અને લાંકાગચ્છ માને છે એટલું જ નહિ પણ તે પૂજાતે પણ માને છે એટલે તેમને મૂર્તિપૂજકો સાથે માન્યતામાં શે વિરોધ રહ્યો નથી. ૧૩ લાંકાશાહે ધર્મોપદેશ કર્યા હતા? વા. મા. શાહે તેમની ઐતિહાસિક નોંધમાં ૬૮ મે પાને લખ્યું છે કે લેાંકાશાહે પેાતાના ખુલ અવાજ ભારતના ખૂણે ખૂણે પહોંચાડ્યો તથા પાટણ નિવાસી લખમસી તેમની પાસે આવેલા તેમને લાંકાશાહે એવા સરસ ધાર્મિક ઉપદેશ આપ્યા કે તે લાંકાશાહના પાકા અનુયાયી અની ગયા. વળી વા. મા. શાહે ઐતિહાસિક નોંધના ૬૯ મે પાને લખ્યું છે કે સુરત, પાટણ, અરટવાડા ઇત્યાદિ ચાર ગામેાના સધ અમદાવાદ આવેલા. તે સધના માણસે લાંકાશાહને ઉપદેશ સાંભળા આવતા હતા. આ ખબર યતિને પડતાં તેઓએ સધને કહ્યું કે સ ંઘનું ખર્ચ વધી જાય છે તે હવે સધે રવાના થવું જોઈ એ. ત્યારે સધપતિએ કહ્યું કે વરસાદ ઘણા ઉત્પત્તિ માટા પ્રમાણમાં થઈ ગઈ છે તેથી અહીંથી ત્યારે યતિએ કહ્યું કે આવા ધમ તમને કોણે કાર્યોંમાં હિંસા નથી ગણાતી. ઇત્યાદિ. લાંબુ લખાણુ છે. પક્યો છે, જીવેાની સંધ જઈ નહિ શકે, બતાવ્યે ? ધર્મના સતબાલે તેમના ધર્મપ્રાણ લાંકાશાહ પુસ્તકમાં એ જ વાત લખી છે. આ વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે તે હવે આપણે જોઇ એ. લેકાશાહના જ અનુયાયી યતિ ભાનુચદ્ર સં. ૧૫૮ માં તેમની ચેાપાઈ માં લખે છે કે ઉપદેશ, હાટ આઈડી દે સાંભળી તિગણ કરઈ કલેસ, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ મૂળ જૈન ધર્મ અને સંઘને લેક પણ પખિયે થયે, સા લુંકે તવ લીંબડી ગયે. ૧૧. લખમી હિવ તિહાં છઈ કારભારી સા લંકાને થયે સહચારી, અમારા રાજિમાં ઉપદેશ કરે, દયા ધરમ છઈ સહુથી ખરે. ૧૨. લેકશાહની પછી ૪૦ વર્ષે જ થયેલા અને લોકશાહના જ અનુયાયીની જ આ વાતમાં લખમસી કે સુરત વગેરે સંધ અમદાવાદમાં આવ્યાની કંઈ વાત જ નથી. ત્યારે વા. મ. શાહ કે સંતબાલની વાત કેમ સાચી મનાય? આ વાત બનાવટી છે તે ઘણી રીતે સાબિત થાય છે. જેમકે-- (૧) સં. ૧૫૭૮ની પાઈમાં લેકશાહ પાસે સંધ આવ્યાની વાત નથી. (૨) સં. ૧૬૩૬માં લખેલા જીવનચરિત્રમાં પણ એવી કશી વાત નથી. (૩) સં. ૧૮૬૫માં મુનિશ્રી જેઠમલજીએ પણ તેમના સમક્તિસારમાં એ વાત લખી નથી. (૪) સં. ૧૮૭૭માં મુનિશ્રી અમોલખ ઋષિજીએ તેમના શાસ્ત્રોદ્ધાર મીમાંસા પણ એ કશે. ઉલ્લેખ કર્યો નથી. (૫) સં. ૧૯૪૨ માં મુનિશ્રી મણિલાલજીએ પણ પ્રભુવીર પટ્ટાવલીમાં આવું કંઈ લખ્યું નથી. (૬) ચાતુર્માસમાં જૈનોને સંધ નીકળતો જ નથી. (૭) અમદાવાદ એ કોઈ તીર્થસ્થાન નથી કે ત્યાં ચાર સંઘ ભેગા થાય. (૮) પાટણ, સુરત વગેરેથી સિદ્ધાચળ, ગિરનાર આદિ ઠેકાણે જવાના માર્ગમાં અમદાવાદ આવતું નથી. Page #402 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૧ ૩૭૩ આ સર્વ કારણે ઉપરથી ચોક્કસપણે સમજી શકાય છે કે આ વાત ઉપજાવી કાઢેલી છે. તેમાં સત્યને અંશ પણ નથી. ફક્ત યતિની નિંદા અને કાશાહની પ્રશંસા કરવા માટે જ આ વાત ઉપજાવી કાઢી છે એમ સ્પષ્ટ સમજી શકાય છે. બાકી ઉપર કહી યતિ ભાનચંદની ચોપાઈ ઉપરથી સમજી શકાય છે કે અમદાવાદમાં લંકાશાહની વાત કેઈએ માની નહિ તેથી નિરાશ થઈને તે પોતાના વતન લીંબડી ગયા. ત્યાં તેમને ફઈને દીકરે લખમશી કારભારી થયો હતો તેણે લંકાશાહને સહકાર આપ્યો અને તેમને લીબડી રાજ્યમાં ઉપદેશ કરવાની છૂટ આપી. કારણ કે દયા ધર્મ સાચો છે એમ લખમશી માનતે હતો. ૧૪ મૂર્તિપૂજા અને મુહપત્તિ સંબંધમાં લંકાશાહનું મંતવ્ય સ્થાનકવાસીઓ પિતાને કાશાહના અનુયાયીઓ માને છે અને સ્થાનકવાસીઓ મૂર્તિ અને મૂર્તિપૂજાને વિરોધ કરે છે અને મુહપત્તિ વીશેય કલાક બાંધી રાખવાનો આગ્રહ સેવે છે ત્યારે તે સંબંધમાં લોકાશાહનું શું મંતવ્ય હતું તે વિચારવાનું પ્રાપ્ત થાય છે. આપણે આગળ જોઈ ગયા કે લોકશાહે સં. ૧૫૦૮ માં તેમને મત શરૂ કરતી વખતે આટલી વાત માનતા નહેતા – (૧) જૈન સૂત્રોનું માનતા નહતા. (૨) સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પ્રત્યાખ્યાન માનતા નહતા. (૩) દાન અને મંદિર, મૂર્તિ તથા મૂર્તિપૂજા માનતા નહતા. આ ઉપરથી મુખ્ય વાત એ નીકળે છે કે મૂર્તિ અને મૂર્તિપૂજા જૈન સિદ્ધાંતની વિરુદ્ધ છે માટે લોકાશાહે વિરોધ કર્યો હતે એમ નથી. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ મૂળ જૈન ધર્મ અને પણ તેમને યતિઓની સાથે તથા સંધની સાથે ઝઘડે થવાથી ક્રોધે ભરાઈને યતિ અને સંઘની વાતને જ વિરોધ કર્યો હતો. - યતિઓ સૂત્રની વાત કરે માટે સૂત્રને વિરોધ કર્યો, યતિઓ સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવાનું કહે માટે તે સર્વ ક્રિયાઓને વિરોધ કર્યો. યતિઓ મૂર્તિપૂજા કરવાનું કહે અને તેઓ મંદિરમાં રહે માટે મૂર્તિ, મંદિર અને પૂજાને વિરોધ કર્યો, તેમજ સંઘ સાથે ઝઘડે થવાથી દાનને, સ્વામી વાત્સલ્યને વિરોધ કર્યો. એટલે કે લંકાશાહને વિરોધ તત્વ કે સિદ્ધાંતમાં મતભેદના કારણે નહતો પરંતુ ફકત અંગત અપમાનથી ઉપજેલા ઝેધનું જ તે પરિણામ હતું. ત્યારે સ્થાનકવાસીઓ કે જેઓ પિતાને લોકશાહના અનુયાયી કહેવડાવે છે તેઓને મૂર્તિપૂજા અને મુહપત્તિ માટે સૈદ્ધાંતિક મતભેદ છે. લોકશાહે દીક્ષા તો લીધી જ નહતી. એટલે તેઓ મુહપત્તિ બાંધતા કે ન બાંધતા તે પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને ધાર્મિક ક્રિયાઓને વિરોધ કરતાં પહેલાં તે મૂર્તિપૂજકના અનુયાયી હતા તેથી તેમના રિવાજ પ્રમાણે જ તેઓ ચાલતા હોય. લોકશાહને. ધાર્મિક ક્રિયાઓને વિરોધ હેવાથી તેમને મત ચાલી શકે તેમ હતું જ નહિ તેથી તેમના અનુયાયી થતિઓએ ભેંકાશાહના અવસાન પછી થોડા વખતમાં જ થોડા ફેરફાર સાથે ધાર્મિક ક્રિયાઓને સ્વીકારી હતી, બત્રીસ સૂત્રો માન્ય કરતા હતા અને મૂર્તિમંદિર અને મૂર્તિપૂજા માન્ય કર્યા હતા. અને તે આજ સુધી તે પ્રમાણે કાગચ્છમાં ચાલુ છે. લોકાગચ્છના ઉપાશ્રમમાં મંદિરમૂર્તિ હોય છે અને મૂર્તિપૂજા પણ થાય છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૫ સ્થાનકવાસીઓ અત્યારે મૂર્તિ અને મૂર્તિપૂજાનો જે વિરોધ કરે છે તથા મુહપતિ એવીશેય કલાક બાંધી રાખવાને જે આગ્રહ સેવે છે તેની શરૂઆત તે મુનિઓ ધર્મસિંહજી અને લવજી ઋષિએ કરેલી. લોકાગચ્છી યતિઓ તે ઘણા વખતથી મૂર્તિપૂજક બની ગયા હતા. પરંતુ સં. ૧૬૮૫ માં ગુરુ શિવજી ઋષિથી મુનિ ધર્મસિંહજીએ છૂટા પડી દરિયાપુરી સંપ્રદાય સ્થાપ્યો અને સં. ૧૯૮૨ માં વરજાગઋષિથી ટા પડી મુનિશ્રી લવજી ઋષિએ ખંભાત સંપ્રદાયની શરૂઆત કરી, અને સં. ૧૭૧૬ માં ધર્મદાસજીએ પણ દીક્ષા લીધી અને તેમણે પણ ખૂબ ધર્મ પ્રચાર કર્યો. ધર્મસિંહજીએ આઠ કેટિને આગ્રહ પ્રવર્તાવ્યું ત્યારે લવજી ઋષિએ પહેલ વહેલ વહેલાં મુહપત્તિ વીશેય કલાક દેરાથી મેઢે બાંધી રાખવાનો આગ્રહ ચલાવ્યો. પણ આ ત્રણેયે મૂર્તિ અને મૂર્તિ પૂજા વિરોધનો આગ્રહ તો નવેસરથી ચાલુ કરે છે. ત્યારથી એ માન્યતાઓ સ્થાનકવાસીઓમાં પ્રસરી અને દઢમૂળ થઈ ચતિવર્ગમાંથી છૂટા પડી બીજા યતિઓએ પણ સ્થાનકવાસી ધર્મને પ્રચાર કરેલ હતા. પણ આ ત્રણ મહાત્માઓ મુખ્ય હતા. પરંતુ ખેદની વાત એ છે કે આ સર્વ ક્રિયા દ્વારક મહાત્માઓએ શુદ્ધ ક્રિયા ઉપર જ ખૂબ ભાર મૂકેલ અને કાનને તેટલું જ અવગણેલું. વ્યાકરણ તે કઈ શિખેલા જ નહિ અને તેથી જ વેરા = ચિત્ય શબ્દના બેટા અર્થ કરી મૂર્તિને ખોટી રીતે વિરોધ કરેલ અને આજે પણ તેમના અનુયાયીઓ તેવી જ રીતે ખોટો વિરોધ કરી રહેલ છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને જ્ઞાન અને ક્રિયા એ ધર્મ થના બે પૈડાં છે. એમાંથી એક પણ પેડુ ભાંગેલું રહે ત્યાં સુધી તે મેક્ષ પુરીએ પહોંચાડી શકે નહિ. સ્થાનકવાસી સંપ્રદાય જ્ઞાનની અવગણના કરી ક્રિયા ઉપર જ ભાર મૂકી રહ્યો તેથી જ તે અપગ બની ગયા. ત્રણસે વર્ષના ગાળામાં તે સંપ્રદાય એક પણ જ્ઞાની એવા ઉપજાવી શક્યા નહિ કે જે એકાદ પણ મૌલિક તાત્ત્વિક કે દાર્શનિક પુસ્તક લખી શકે. ૧૫ ૩૭૬ લાંકાશાહના મૃત્યુ સમયે તેમના અનુયાયી કેટલા ? સ્થાનકવાસીએ લાંકાશાહનું મહાત્મ્ય વધારવા માટે કહે છે કે તેમણે હિંદુસ્તાનમાં ભ્રમણ કરીને તેમના મતના ખૂબ ફેલાવો કર્યાં. આ વાતને કશા આધાર કે પ્રમાણ નથી, અને ઐતિહાસિક રીતે પણ તે ખાટી હરે છે. લેİકાશાહના જીવનની વાતેા લખનાર કાઈ પણ પ્રાચીન લેખકે લેાંકાશાહ તેમના મતના પ્રચાર કરવા હાર નીકળ્યા હતા તેવું કાંઈ પણ લખ્યું નથી, કારણ કે મત પ્રચાર કરવા નીકળે એ તે એક મહત્વની વાત હાઈતે લેાંકાશાહ પ્રચાર કરવા નીકળ્યા હોત તે પ્રાચીન લેખકાએ બીજી વાતાની સાથે આ વાત પણ જણાવી હાત. ઇતિહાસ ઉપરથી તે એમ જણાય છે કે લેાંકાશાહને સં, ૧૫૦૮માં Page #406 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૭૭ યતિ તથા સંઘ સાથે ઝડે થયે। તે પછી તેમણે તેમની સામે વિરાધની વાત કરવા માંડી અથવા ઉપદેશ દેવા માંડ્યો. પણ અમદાવાદવાદમાં એક પણ માણસે તેમના મતને ટેકો આપ્યા નહિ. સવંત પનર અઠ।તર જાણિ, ટુંકુ લેહ ભૂલિની ખાણિ, સાધુ નિઠ્ઠા અહનિશિ કરઇ, ધમ્મ ડાખધ ઢીલ કર. ૨ સંવત પનરનુ ત્રીસઈ સાલિ, પ્રગટ્યા વેષ ધાર સમ કાલિ, યા યા પાકારઈ ધમ્મ પ્રતિમા નિંદી ખાંધઈ કમ્મ, —ઉપાધ્યાય કમલ સંયમ સા લુંકા આ માન અપમાન, પેાસાલઈ જાવા પચ્ચખાણ, ઠામઠામ ક્રયાઈ ધર્મ કહ્યા, સાચા ભેદ આજ અમ્ડિ લોા. ૧૦ હાટ ખઈંડા ઢે ઉપદેશ, સાંભળી તિ ગણુ કરઇ કલેસ, સંધના લેાક પણ પખિચા થયા, સા લુંકા તવ લીંખડી ગા. ૧૧ —તિ ભાનુચંદ્ર. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ મૂળ જૈન ધર્મ અને આ ચોપાઈઓ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે સં. ૧૫૦૮થી લોકાશાહ હાટ ઉપર બેસીને હમેશ સાધુનિંદા વગેરે તેમનો ધર્મ વિરુદ્ધને ઉપદેશ આપતા હતા. તે સાંભળીને યતિઓને પણ લોકાશાહની અવળી મતિ પર ખેદ થતા હતા. યતિઓ અને સંઘ સાથે ઝઘડો થવાથી લોકશાહે ઉપાશ્રયે (પૌષધશાળાએ) તે જવાનું બંધ કર્યું હતું. અને હાટ પર બેસીને ઉપદેશ આપવા છતાં પણ અમદાવાદના લોકોએ તેમને ઉપદેશ માન્ય કર્યો નહિ. તેથી છેવટ કંટાળીને સં. ૧૫૩૦ માં લેકશાહ અમદાવાદ છોડી પિતાના વતન લબડી ગયાઃ લખમસી તે તિહાં છઈ કારભારી, સા લંકાને થયે સહચારી. અમારા રાજમાં ઉપદેશ કરે, દયા ધર્મ છઈ સહુથી ખરે. ૧૨ –યતિ ભાનુચંદ્ર તે વખતે લોકાશાહના ફઈનો દીકરો લખમસી તે રાજ્યમાં કારભારી થયો હતો. તેણે લોકાશાહને આવકાર આપી લીંબડી રાજ્યમાં દયા ધર્મને ઉપદેશ આપવાનું કહ્યું કારણ કે દયા એ જ સાચો ધર્મ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સં. ૧૫૩૦ સુધી લેકશાહને કોઈ અનુયાયી મળ્યું નહોતું તેમ તેઓ અમદાવાદ કે લીંબડી સિવાય બીજા કોઈ ગામમાં ઉપદેશ દેવા પણ ગયા નહોતા. દયા ધમી થયે બહુ લેગ, એવિ મો ભાણાને સાગ, Page #408 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૧ ઘરડે લંકા નવ દીક્ષા લહિં, પણ ભાણા પાતે વેષ ગ્રહી. ૧૩ દયા ધ જળહળતી જ્યેાત, ઉદ્યાત, સા લુંકે કિધુ પનરય અતીસઉ પ્રમાણ, સા કુંકા પામ્યા નિરવાણુ. ૧૪ ~તિ ભાનુચંદ્ર લખમસી કારભારીએ સહકાર આપવાથી લાંકાશાહે લીંબડીમાં દયા ધર્માંને ઉપદેશ આપવા શરૂ કર્યાં તે લીંબડીના લાકોએ સ્વીકાર્યા. તેવામાં લાંકાશાહને ભાણાતા સંયેાગ થયા. ક્ષેાંકાશાહ પે।તે ઘરડા થયેલ હાવાથી તે દીક્ષા લઈ શક્યા નહિ પણ ભાણાએ પેાતે દીક્ષા લઈ સાધુવેષ ગ્રહણ કર્યો. ૩૭૯ એમ લાંકાશાહે દયા ધર્મની જળહળતી જ્યેાતના ઉદ્યોત કર્યાં. અને સ. ૧૫૩૨માં લાંકાશાહ સમાધિ મરણને પ્રાપ્ત થયા. આ પ્રમાણે લાંકાશાહના મૃત્યુ સુધી લખમસી, ભાણુજી અને લીંબડીના થેડાક શ્રાવકા એટલા જ તેમના અનુયાયી હતા. પરંતુ તેમના મૃત્યુ પછી લખમસી અને ભાણુજીએ વિચાર્યું હશે કે સૂત્રેા અને સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાએ વિરોધ કરવાથી તેમનુ કામ ચાલી શકશે નહિ તેથી તેમણે તે સંબધમાં ઘેાડી છૂટછાટ મૂકવા માંડી હશે કે જે આપણે યતિ ભાનુચદ્રની ચેાપામાં અગાઉ જોઈ ગયા છીએ. સારાંશ એ છે કે લેકાશાહ કયાંય પણ ઉપદેશ કરવા ગયા નહતા. અમદાવાદમાં લાંકાશાહને કોઇ અનુયાયી મળ્યા નહાતા. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ મૂળ જૈન ધર્મ અને લીંબડીમાં લેકશાહના દેહાંત સમયે તેમને લખમસી, ભાણજી અને થોડાક લીંબડીના શ્રાવકે એટલે જ અનુયાયી વર્ગ મળ્યો હતો. એ સિવાય વા. મ. શાહ વગેરે આધુનિક લેખકેએ લખેલી બધી વાતે બેટી છે. દરેક બાબતમાં સત્ય હોય તે જ માનવું અને સત્યને જ અનુસરવું એ જ સાચા શુદ્ધ જૈન ધર્મનું ફરમાન છે. લકા શાહનું ટુંકું જીવનચરિત્ર લોકાશાહનું જીવન ચરિત્ર ટુંકામાં વર્ણવવું હોય તો આ પ્રમાણે કહી શકાય લીંબડી (સૌરાષ્ટ્ર)માં દશાશ્રીમાળી વણિક ડુંગરશાહના પત્ની ચૂડાની કુક્ષીએ સં. ૧૪૮૨ ના વૈશાખ વદ ચૌદસને દિવસે લોકાશાહને જન્મ થયો હતો. લોંકાશાહ આઠ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને ત્યારે ડુંગરશાહ જે કંઈ થોડી ઘણી પુંછ મૂકી ગયેલા તે લોકાશાહના પૂરના દીકરા લખમસીએ હડપ કરી લીધી. લકાશાહ સોળ વર્ષના થયા ત્યારે તેમની માતા પણ ગુજરી ગયા તેથી લોકાશાહ નિરાધાર થઈ ગયા. તેથી કમાવાને માટે લોકાશાહ અમદાવાદ ગયા. ત્યાં છેડે વખત નોકરી કરી પછી નાણાવટ (ધીરધાર)ને ધંધે શરૂ કર્યો. તે વખતે લોકાશાહ દેવપૂજા, સામાયિક આદિ ધાર્મિક ક્રિયાઓ કરતા હતા તેમજ વ્યાખ્યાન સાંભળવા પણ જતા હતા.' Page #410 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ ૩૮૧ ધીરધારમાં પૂરતી કમાણી નહિ હેવાથી યતિ જ્ઞાનસાગરજી પાસે જૈન લિપિનું જ્ઞાન મેળવીને લહિયાનું પણ કામ કરવા લાગ્યા. એક વખત હિસાબ સંબંધમાં તકરાર થવાથી તેમજ યતિના આચાર સંબંધમાં તકરાર થવાથી લોંકાશાહ અભિમાની પ્રકૃતિના હોવાથી ભારે ગુસ્સામાં આવી ગયા. તેથી યતિઓએ અને સંઘના માણસેએ તેમનું અપમાન કરી તેમને ઉપાશ્રયમાંથી બહાર કાઢી મૂક્યા. કાશાહ બહાર આવીને ઉપાશ્રયની સામે કોઈ હાટ ઉપર બેસીને સાધુની નિંદા કરવા લાગ્યા. તે વખતે તેમને એક મુસલમાન સૈયદમિત્ર કે જે પણ લહિયો હતે તે ત્યાંથી નીકળ્યો. ત્યારે તે સૈયદે મુસલમાન ધર્મ પ્રમાણેની નાસ્તિકતાની વાત કરી કાશાહના ક્રોધાગ્નિમાં ઘી રડવા જેવું કર્યું. એ પ્રમાણે યતિઓના નિમિત્તથી અનહદ ગુસ્સે થઇને કાશાહે જૈનસત્ર, સાધુઓ, મંદિરમૂતિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, દાન, દેવપૂજાને બહિષ્કાર કર્યો અને યતિઓને તે હિંસાધર્મ છે એમ પિકાર કરી પોતાને દયાધર્મ છે એમ કહી ન મત સ્થાપન કર્યો. પરંતુ અમદાવાદના શ્રાવકો સમજુ હોવાથી લોકાશાહના મતને કોઈએ આવકાર આપ્યો નહિ. તેથી છેવટે ખિન્ન, નિરાશ અને તિરસ્કૃત થઈને અમદાવાદ છેડીને પોતાના વતન લીંબડીમાં આવ્યા. ત્યાં તે વખતે તેમના ફઈના દીકરા લખમશી કારભારી પદે હતા તેમણે લોકાશાહની વાત સાંભળીને તેમને લીંબડી રાજ્યમાં બેધડક દયા ધર્મને પ્રચાર કરવાની છૂટ આપી. પરંતુ તે વખતે કાશાહ વૃદ્ધ ઉમરના થઈ ગયા હતા તેમ તંદુરસ્તી પણ સારી નહોતી તેથી ઝાઝે પ્રચાર કરી શક્યા નહિ. તે પણ લખમસી ઉપરાંત ભાણજી નામને એક અનુયાયી તેમને મળી ગયું. તેણે સ્વયં દીક્ષા લઈને લોકાશાહના મતને પ્રચાર શરૂ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ મૂળ જૈન ધર્મ અને કર્યો. તે કંઈ વિશેષ કામ કરી શકે તે પહેલાં સં. ૧૫૩રમાં લોકશાહને દેહાંત થયો. - તે પછી ભાણજી વગેરેએ લોકાશાહના મૂળ મતમાં કેટલાક સુધારો કરીને લોકમત ચલાવ્યું અને તેના અનુયાયીઓ લોકાગચ્છી કહેવાયા. ભેંકાશાહની માન્યતા તે સદંતર ધર્મ વિરુદ્ધની જ હતી. એટલે ખરૂં કહીએ તે આજે લોંકાશાહને તે કઈ અનુયાયી છે જ નહિ. લકાગચ્છ અને સ્થા. માન્યતામાં ફરક પણ લોકશાહને પિતાના આદ્ય પુરુષ તરીકે માન્ય કરતા બે સમુદાય વચ્ચે પણ માન્યતામાં મેટ ફરક છે તે અને ટુંકામાં બતાવું છું. લકાગચ્છી માન્યતા સ્થાનકવાસી માન્યતા બત્રીશ સો ઉપર પાર્ધચંદ્ર- પાર્ધચંદ્રના ટખામાં ફેરફાર સૂરિએ કરેલ ટમ્બાને માન્ય કરે છે. કરીધર્મસિંહજી મુનિએ બનાવેલ ટમ્બાને માને છે. મૂર્તિપૂજાને માને છે. મૂર્તિપૂજાને માનતા નથી. ઉપાશ્રયમાં મૂર્તિ તથા મૂર્તિ તથા મંદિરને માનતા મંદિર રાખે છે. નથી. મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે. મૂર્તિ માનનારની નિંદા કરે છે. સામાયિક આદિ ક્રિયામાં સ્થાપનાને માનતા નથી. સ્થાપનાજી રાખે છે. મુહપત્તિ બાંધતા નથી. મુહપત્તિ બાધી રાખવાના આગ્રહી છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ હાલના સંપ્રદાયે પ્ર. ૨૧ યતિ હાથમાં છે અને કાંધે કાંઈ રાખતા નથી. કામળી રાખે છે. એ નાની ડાંડીવાળે મેરી ડાંડીવાળો છે રાખે છે. રાખે છે. શ્રાવકોના ઘેરથી જ ગોચરી અજેનને ત્યાં પણ વહારે વહેરે છે કારણ આહાર પાણીની છે ત્યાં શુદ્ધતા રહેતી નથી. શુદ્ધતા રહે છે. આ સિવાય બીજી પણ ઘણું પ્રવૃત્તિઓ છે કે જેમાં લોકાગચ્છ અને સ્થાનકવાસીઓમાં મોટો ફરક છે. અત્યારે લોકાગચ્છ એ મૂર્તિપૂજક તપાગચ્છની એક શાખા જેવો ગણાય. ત્યારે સ્થાનકવાસી સંપ્રદાય તેને વિરોધ પક્ષને ગણાય. અધર્મની પ્રરૂપણું કરનાર અને જૈન સમાજમાં ધર્મ વિરુદ્ધની વાતો કે ધર્મ વિરુદ્ધના સિદ્ધાંત ફેલાવનાર વ્યક્તિને પોતાના આદ્ય પુરુષ તરીકે માનવા એ સાચા જેન ધમી માટે મિથ્યાત્વ અપનાવવા જેવું કાર્ય ગણાય. તેમ જ તેવા પુરુષની જયંતિ ઉજવવી તે મિથ્યાત્વને અનુમોદન આપવા જેવું કાર્ય ગણાય, સ્થાનકવાસીઓ મિથ્યાત્વને હેય માનતા હોય તે તેમણે ઘણે ઉડે વિચાર કરવાની જરૂર છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બાવીશમું મૂર્તિ વિરોધની પૃષ્ઠભૂમિ નોંધ–ક્રાંતિકારી આત્મા મહાન હોય તે પણ ક્રાંતિનાં બી ઘણા વખત પહેલાંથી વાઈ ગયા ન હોય તે કાંતિને ઝડપી સફળતા મળી શકતી નથી. લેકશાહને મૂર્તિ વિરોધી સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે તે ખોટું છે. તે મેં આગળના પ્રકરણમાં બતાવેલું છે. મતિને વિરોધ કરી સ્થા. સંપ્રદાયને ટુંક વખતમાં બહોળા પ્રમાણમાં ફેલાવનાર સાધુઓને મળેલી અસાધારણ સફળતાનું કારણ આ લેખમાં બતાવેલ હોઈ તે પ્રસિદ્ધ કરેલ છે. અસાધારણ ખર્ચાળુ અને આડંબરવાળી થઈ ગયેલી મૂર્તિપૂજા સામે અસંતોષ અને વિરોધ લેકના મનમાં તે ઘણા લાંબા સમયથી ફેલાઈ રહ્યું હતું પણ જાહેર રીતે કઈ અગ્રણી થઈ શકતું નહોતું. એટલે સ્થા. મુનિઓએ જ્યારે પડકાર કર્યો ત્યારે તે પડકાર લાંબા વખતથી અસંતેષી બનેલા શ્રાવકેએ તરત જ ઝીલી લીધે અને તેથી જ સ્થા. સંપ્રદાય વધી શક્ય હતે. એ વાત શ્રી કસ્તૂરમલજી બાંડિયા આ લેખમાં ઐતિહાસિક હકીકતે આપીને પૂરવાર કરે છે. –ન. ગિ. શેઠ Page #414 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રદાયે પ્ર. ૨૨ ૩૮૫ મૂર્તિ વિરોધ કરાવવામાં લાંકાશાહ મુખ્ય મનાય છે. પરંતુ લાંકાશાહના મૂર્તિને વિરોધ સાળમી સદીમાં શું અચાનક એકમ ઉભા થઈ ગયા હતા ? એ હજાર વર્ષથી ચાલી આવતી પરંપરાને વિરેશ્વ પર્યાપ્ત રીતે પૂર્વની પૃષ્ઠભૂમિ વિના કદી સફળ થઈ શકે નહિ. વિક્રમની ૧૧ મી સદીમાં જૈન મંદિર વિષયના વિવાદ એ તે સુવિખ્યાત છે કે શ્રી હરિભદ્રસૂરિના વખતમાં એટલે કે વિક્રમની અઠમી સદીમાં જૈન સંધમાં ચૈત્યવાસિયેાને બ્રા મેટા દખદમા હતા. શ્રી હરિભદ્રાચાયે તેમની જે કરડા શબ્દોમાં નિદા ભટ્સના કરી છે, તે તે સમયની સ્થિતિ સમજવા માટે પૂરતી છે. “ કેટલાક અસમજી લેાકેા કહે છે કે એ પણ તી કરાતા વેધ છે તેને નમસ્કાર કરવા જોઈએ. અહા ! ધિક્કાર છે તેમને ! હું મારા શિરશૂળના પાકાર ની આગળ જઈને કરૂ ? '' વળી તેમણે તેમના અષ્ટકપ્રકરણમાં દ્રવ્યસ્તત્રનું લક્ષ કરીને કહ્યું છે કે ધી માટે ધન કમાવાની ઇચ્છા કરવા કરતાં ઇચ્છા ન કરવી તે અધિક ઉત્તમ છે. ” “ આચાર્યશ્રીએ એમ શા માટે કહ્યુ છે તેનું વિવેચન કરવાની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે પણ એ જ વાત તેમના “ યોગશાસ્ત્ર ”ની સ્વપન ટીકામાં પણ કહેલ છે. આ કથનને પ્રસ્તુત વિવાદની પૃષ્ઠભૂમિ સમજવાને માટે ધ્યાનમાં રાખવુ જરૂરી છે. વિક્રમની ૧૧ મી સદીમાં ચંદ્રગચ્છીય વમાન સૂરિના એક શિષ્ય જિનેશ્વરસૂર થઈ ગયા. ખરતર ગચ્છ શ્રી જિનેશ્વરસૂરિને તેમના આદ્યપુરૂષ માને છે. તેમણે વિ. સ. ૧૧૦૮ ના માગસર વદ પાંચમે કથાકાષ ૨૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ મૂળ જૈન ધમ અને પ્રકરણ લખીને સમાપ્ત કર્યું હતુ. તેમાં ઉપસંહારની એ ગાથા સહિત કુલ ૩૦ ગાથા છે અને તેમાં જુદા જુદા વિષયેાની ઉપકયાનકાવાળા ૩૬ કથાનકાના નિષ છે અને તે સર્વ જિનેશ્વરસૂરિએ પ્રાકૃતમાં લખેલ છે. તેમાં ૧૩મી ગાથા દાન વિષયની છે, ૨૧ મી ગાથા જિન મંદિરના વિધાન વિષયની છે. તે કાળમાં અણુહિલપુરમાં (પાટણમાં ) ચૈત્યવાસિયાને એકાધિકાર હતા. કાઈપણ ક્રિયાવાન સાધુને ત્યાં ઉતરવાને માટે સ્થાન પણ મળતુ નહોતું. તે ચૈત્યવાસિયા સાથે યાદ કરીને શ્રી જિનેશ્વરસૂરિએ તેમના એકાધિકાર ખંડિત કરી નાખ્યા. એટલું જ નહિ પણ તેમની વિરુદ્ધનું વાતાવરણ પણ જૈન સંધમાં ઉત્પન્ન કરી દીધું. મંદિર સંબધી જુદા જુદા મતભેદો એ થાકાષ પ્રકરણ ૨૧ મી ગાયાના કથાનકની પ્રસ્તાવનાના રૂપમાં મુનિશ્રી જિનવિજ્યજી લખે છે કે— તેમના સમયમાં એક પ્રકારથી જૈન સંધની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ તથા વિચારાનું કેન્દ્રસ્થાન મંદિર સંસ્થા જ બની રહેલ હતી. એ મંદિર સ ંસ્થાના વિષયમાં સાધુએ તેમજ શ્રાવકામાં નિત્ય નવા પ્રશ્ન ઉપસ્થિત થતા રહેતા અને તેની ઉપર તેમની વચ્ચે વિવિધ પ્રકારના શાસ્ત્રીય તથા સામાજિક વિધાના તથા પર પરાઓની તરેહ તરેહની આલેાચના પ્રત્યાક્ષેાચના ચાલ્યા કરતી હતી. ' “ એક તરફજૈન સાધુએને એક પક્ષ એવેા હતેા કે જે જિનમંદિરની સ્થાપનાને સર્વથા જૈનશાસ્ત્ર વિરુદ્ધ બતાવીને તેના ઉપદેષ્ય તથા તેના ઉપાસકેા એ અન્નેને જૈનાભાસ કહેતા હતા અને તેમને મિથ્યામતિ ગણતા હતા. “ કાઈ ખીજો પક્ષ જિનમંદિરની સ્થાપનાને તે શાસ્ત્ર સંમત માનતા હતા, પરંતુ તેની પૂજાવિધિના આડંબરને અનાચરણીય કહેતા હતા, Page #416 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૨ 3८७ “કોઈ ત્રીજો પક્ષ પૂજાવિધિના આડંબરને તે ઉચિત માનતે હતો પરંતુ તેમાં સાધુઓના સીધા સંપર્કને અનુચિત સમજતો હતો. કોઈ ચોથો પક્ષ મંદિરની સ્થાપના તથા સંરક્ષાના સંબંધમાં સાધુઓ ઉપર જ નિર્ભર રહેવાનું સ્થાપિત કરતા હતા. “તે કઈ બીજો પક્ષ એક મંદિરમાં એક જ જિનમૂર્તિની સ્થાપના કરવાનું શાસ્ત્રોક્ત છે એમ કહેતા હતા. વળી કોઈ કહેતા હતા કે તીર્થકરની મૂર્તિ વીતરાગ ભાવની પ્રતીક છે માટે તેને સ્ત્રી જાતિને સ્પર્શ ન થવો જોઈએ અને તેથી શ્રાવિકા વર્ગે તેની પૂજા અર્ચા ન કરવી જોઈએ. કોઈ અન્ય પક્ષ કહેતા કે શ્રાવિકાઓએ જિનભક્તિ કરવી જોઈએ એટલું જ નહિ પણ જિનમૂર્તિની સામે વારાંગનાઓના નૃત્યગાન પણ પૂજાના અંગ હેવાથી તેને અવતારિત રૂપથી થવા દેવા જોઈએ. કોઈ કહેતા કે મંદિરની રક્ષાના નિમિત્તથી સાધુઓએ સદેવ . તેમાં નિવાસ કરવો જોઈએ. તે કોઈ કહેતા કે મંદિરની ભૂમિ તે દેવ દ્રવ્યને ઉપભોગ કરવા સમાન પાપજનક કૃત્ય છે. કોઈ કહેતા કે મંદિરની તથા મૂર્તિઓની પ્રતિષ્ઠા પરમ બ્રહ્મચારી સાધુ વર્ગના હાથથી થવી જોઈએ ત્યારે કોઈ કહેતા કે સાધુ મંદિર પ્રતિષ્ઠાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવાના પાપના ભાગી થાય છે. ઈત્યાદિ ઈત્યાદિ.” મુનિ જિનવિજ્યજી ફરી એના જ પૃષ્ઠ ૧૦૫ પર કહે છે કે – “આ કથાનકનું ગુંફન કરવામાં શ્રી જિનેશ્વર સરિને મુખ્ય ઉદ્દેશ એ બતાવવાને છે કે જૈન યતિ વર્ગમાં કઈ રીતે ચિત્યવાસ રૂપી સંસ્થાની ઉત્પત્તિ થઈ અને કઈ રીતે એ પ્રાચીન કાળમાં જૈન સાધુઓને એક વર્ગ પિતાના આચારમાં શિથિલ થઈને અનિયતરૂપે સર્વદા સર્વત્ર Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ મૂળ જૈન ધર્મ અને પરિભ્રમણ કરતા રહેવાથી અર્થાત વન તથા નિર્જન પ્રદેશમાં જ્યાં ત્યાં ઘુમતા ફરતા રહેવા ૩૫ પરિવ્રાજક ધર્મનું પ્રચલન કરવા કરતાં વસતિવાસી થઈ રહેવાની અભિલાષાથી જૈન મંદિરની સૃષ્ટિનું નિર્માણ કરવા કરાવવામાં પ્રવૃત્ત થયા.” જિન મંદિર અને મૂર્તિપૂજા સંબંધમાં એવા વિવિધ મતભેદ થવા છતાં પણ જિનેશ્વર સૂરિ આદિ દૂરદર્શી આચાર્યોએ તેનાં કારણો મટાડવાનો અથવા નિરાપદ માર્ગ કાઢવાનો પ્રયત્ન કર્યો હોય એમ લાગતું નથી. એટલું જ નહિ પણ એ મતભેદને લાભ ઉઠાવીને એ આચાર્યોમાં પિતપોતાના અલગ સંપ્રદાય બનાવી લેવાની ભાવના કામ કરતી રહી હતી એમ લાગે છે. વર્ધમાનસૂરિ અને જિનેશ્વરસૂરિ પિતાને જ શાસ્ત્રોક્ત શુદ્ધ થતિમાર્ગનું આચરણ કરવાવાળા માનતા હતા. તેથી જિનેશ્વરસૂરિએ પિતાના સંપ્રદાયની પુષ્ટિ તથા વૃદ્ધિ માટે નવા નવા મંદિરનું નિર્માણ કરવા, નવા તથા પુરાણા શાસ્ત્રોની નકલો કરી કરાવી જૈન ભંડારોની સ્થાપના કરવા વગેરે કામને વિશેષ મહત્વનું સમજેલા. તેમણે પંચલિંગી પ્રકરણ નામનું ૧૦૧ ગાથાઓનું પ્રકરણ રચ્યું. તેમાં સમ્યકત્વના પાંચ લિંગ, ચિન્હ અથવા લક્ષણના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તે લક્ષણે–પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. અનુકંપાના પ્રકરણમાં કોઈ પણ રીતે સંબંધ જોડીને મંદિર નિર્માણનો વિષય સમાવેલ છે. તેમાં જિન મંદિર બનાવવાનું સમર્થન આ પ્રમાણે કર્યું છે—જે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે તેના મનમાં સંસારના જીવોના કષ્ટો જોઈને અનુકંપા થાય છે તે વિચારે છે કે તે કઈ રીતે કોઈનું ય દુઃખ દૂર કરવાને યથાશક્તિ પ્રયત્ન કરે. તે વિચારે છે કે સંસારના દુઃખોથી મુક્ત કરવાવાળો એક ફક્ત જૈન ધર્મ છે. જૈન ધર્મના પાલન સિવાય બીજો કોઈ સારો ઉપાય Page #418 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૨ ૩૮૯ નથી. માટે જે જીવ મિથ્યાત્વમાં લપટાઈ રહેલા છે તેને જૈન ધર્મ પ્રત્યે અનુરાગ કેમ ઉત્પન્ન થાય તેને વિચાર કરે છે. પછી વિચારે છે કે મારા નીતિપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી એવું સુંદર જિન મંદિર તથા જિનબિંબ (પ્રતિમા, મૂતિ ) બનાવું કે જેથી દર્શન, પૂજા મહત્સવ આદિના પ્રભાવથી ગુણાનુરાગી મનુષ્યને બોધિ એટલે સમ્યગ દર્શનને લાભ થાય. જિનેશ્વરસૂરિએ જિનમંદિર અને જિનમૂર્તિનું ગમે તેવા શબ્દોમાં સમર્થન કર્યું હોય તે પણ તેમણે નવા મંદિર કે જિનબિંબોની કોઈ પ્રતિષ્ઠા કરાવી નથી. તેમના શિષ્ય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠાપિત મંદિર કે મૂર્તિ ભાગ્યે જ કયાંઈક હશે. શ્રી અભયદેવસૂરિના શિષ્ય જિનવલલભસૂરિએ વિધિચત્યના નામથી જિનમંદિર તથા જિનબિંભ બનાવરાવવા તથા પ્રતિષ્ઠા કરવાનું કામ એટલા બધા જોરથી કર્યું કે તેમની શિષ્ય પરંપરાના અનુયાયી થવાવાળા શ્રાવકોએ પાછલા સાતસો આકસે વર્ષમાં હજારે જૈનમંદિર બનાવ્યા તથા લાખો જૈનમૂ તિઓ તૈયાર કરાવી. જૈન શ્વેતાંબર સંઘ ક્રિયા અને આચારભેદવાળા જુદા જુદા ગચ્છમાં વિભક્ત થવાથી એક બીજાની હરીફાઈમાં વિવેકને જ સંપૂર્ણ નાશ થયો. એ કારણથી ન્યાયપાર્જિત દ્રવ્યથી દ્રવ્યસ્તવની વાત સર્વથા ભૂલાઈ ગઈ દ્રવ્યસ્તવએ નામ ચિરજીવિત રાખવાનું પરમ ઉત્કૃષ્ટ સાધન શ્રાવક તથા સાધુ બન્નેને માટે બની ગયું. તેથી મંદિર નિર્માણ, મૂર્તિનિર્માણ તથા સ્થાપન, સંઘયાત્રા આદિ પ્રમુખતાથી થતા ગયા. અગીયારમી સદી પછીના મંદિરે અને મૂર્તિની પ્રતિષ્ઠા પ્રશસ્તિઓને આંક દઈને આ લેખને વધારવાની આવશ્યકતા નથી. એ સદીઓની સાહિત્યકૃતિઓમાં જ દ્રવ્ય સ્તવના એ સાધનોના એટલા આકર્ષક વર્ણને છે કે જાણે યમ, નિયમ, સંયમ, તપ આદિ બિલકુલ ગૌણ જ હેય. એને એક રીતે ધનને ધર્મ ઉપર વિજય કહેવો જોઈએ. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ મૂળ જૈન ધર્મ અને દ્રવ્યસ્તવને પૂર્ણ ઉત્સાહિત કરવાવાળામાંથી જ કોઈ એમ પણ કહે છે કે –“ દ્રવ્યના સાધનોથી દ્રવ્યસ્તવ સ્વરૂપવાળો ધર્મ પણ સાધી શકાય છે પરંતુ એ આરંભયુક્ત હેવાથી અતિ શુદ્ધ નથી. પક્ષાંતરમાં નિઃસંગતા સ્વરૂપવાળો ધર્મ અતિ શુદ્ધ છે. માટે આ ભવમાં તે મોક્ષ લક્ષ્મી આપે છે.”——( ૧૪ મી સદીમાં થયેલા મુનિ સુંદર સૂરિ કૃત અધ્યાત્મ કહ૫મ ૪-૪). વિવાદને લાભ સ્થાને મળ્યો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મૂર્તિપૂજા વિષયને વિવાદ જૈનસંધમાં એકાએક લંકાશાહ દ્વારા સોળમી સદીમાં જ ઉઠાવવામાં આવ્યું નહતો પરંતુ તે વિવાદ તે ઘણા પુરાણ કાળથી, સંભવતઃ તેનાથી ૧૫૦૦ વર્ષ પહેલાં જ ચા આવતો હતો. શ્રાવકો અને સાધુઓમાં અંદર અંદર વધતા જતા એ વિરોધને લંકાશાહે *મૂર્ત સ્વરૂપ આપ્યું અને વિરોધને સર્વ દોષ પિતાના શિર પર લઈ લીધો. તાત્કાલીન વિધિમાગી કહેવાતા સાધુઓની વધતી જતી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિઓના પ્રચ્છન્ન વિધી સાધુ તથા શ્રાવકેની *કાશાહને મદદ મળી હશે. કારણ કે તેઓ પોતે વિરોધ પ્રગટ કરવાનું સાહસ કરી શક્તા નહિ હેય. તેમના પૂર્વજો આ વિરોધના કારણથી પૂરતું કષ્ટ ભેગવવા છતાં અસફળ બન્યા હરે જ્યારે લોકાશાહનો વિરોધ કરી શકાય નહિ અને તે બળ પ્રાપ્ત કરેતો ગયો ત્યારે તે ભૂમિગત સહાયકે પણ પ્રત્યક્ષમાં આવી ગયા હશે કારણ કે ખર્ચાળ યોની જેમ * મંદિર વિવાદને લાભ લોકાશાહને નહિ પણ સ્થા. ધર્મના સ્થાપક શ્રી લવજી ગડષિ, ઘર્મસિંહજી મુનિ તથા ધર્મદાસજી મુનિને મળ્યો હતો. Page #420 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૨ ૩૯૧ જેને દ્રવ્યસ્તવ પણ તેમને માટે અસંભવ હતું અને તેથી તેઓ પિતાને માટે ધર્મને દ્રવ્યહીન માર્ગ ચાહી રહ્યા હતા. ખેદ એ વાતને છે કે આ અશંતિના મૂળની ધનવાને તથા દિવ્યસ્તવ દ્વારા પિતાને પ્રભાવક કહેવડાવનારા આચાર્યોએ પૂરે પૂરી ઉપેક્ષા કરી કારણ કે તેઓ પોતાને જ્ઞાની અને બીજાને અજ્ઞાની તથા ભૂલેલા માનતા રહ્યા. જેમ તેઓ આજે પણ માની રહ્યા છે, જે કે ધાર્મિક આડંબરે દૂર કરવાના પોકારે સદાકાળથી થતા રહ્યા છે. સ્થાનકવાસી સંપ્રદાયના ઉભવને વિચાર કરવાવાળા કોઈ પણ લેખકે આ એતિહાસિક તથ્યને ઉહાપોહ કર્યો નથી. કે જેથી આપણે મૂળ જડની શોધ કરીને તેને નિર્મૂળ કરી શકીએ. સ્થાનકવાસી સમાજની માફક અન્ય સંપ્રદાયના સંબંધમાં પણ એતિહાસિક દ્રષ્ટિથી આત્મિયતાની સાથે વિચાર કરી શકાય. દરેક સંપ્રદાયનું દૃષ્ટિકોણ સમજીને અનેકાંત બુદ્ધિથી સમયની ભૂમિકા બનાવાય તે આજે પણ આપણે આપણને અનેકાંત, સત્ય અને અહિંસા પ્રધાન જૈનધર્મના અનુયાયી સિદ્ધ કરી શકીશું. –નવેમ્બર ૧૯૬૦ ના “બ્રમણમાંથી સાભાર અનુવાદિત. Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ગ્રેવીમું ચાર નિક્ષેપો નોંધ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપોમાંથી ફક્ત એક ભાવનિક્ષેપાને જ સ્થાનકવાસીઓ આદરણીય પૂજનીય માને છે. બાકીના પહેલા ત્રણ નિક્ષેપાને તેઓ માનતા નથી. એ સંબંધમાં સ્થાનકવાસીએ જે દલીલ કરે છે તે બધી મેંજ થડા વર્ષ પહેલાં મારા “સત્યધર્મ પ્રકાશ” પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી હતી તે વખત સુધી મને જે જ્ઞાન મળ્યું હતું તે એકપક્ષી હતું. કારણકે સ્થાનકવાસીએ જે રીતે વિચાર કરે છે તે રીતે જ વિચાર કરતાં હું શિખ્યું હતું. અને તેથી એક રીતે હું મૂર્ખ બન્યા હતે અથવા તે મને મૂર્ખ બનાવવામાં આવ્યું હતું. સત્ય જાણવા માટે તે સામસામી બને પક્ષની દલીલો વાંચવી અને સમજવી જોઈએ. સંપ્રદાયવાદે એકબીજા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની જ બંધી કરી છે. તે વાડાબંધીને લીધે જ જૈનેમાં સત્ય જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. મને આ વાત સમજાણું તેથી જ મેં અમારા જેન સિધ્ધાંત માસિકના સને ૧૯૬૧ ના ફેબ્રુઆરી માસના અંકમાં વિરોધ કેમ મટે? એ નામના લેખમાં લખ્યું હતું કે– Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ---------- હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ દરેક સંપ્રદાયનું સાહિત્ય વાંચે વિધી દલીલે વાંચે વિચારે સત્ય સમજવાનો પ્રયત્ન કરે બનતાં સુધી સ્વતંત્ર નિર્ણય કરે અને એ રીતે બધા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની અગત્ય ઉપર મેં ભાર મુકયે. કારણ કે તેમ કરવાથી જ ઘણા મતભેદ તે આપોઆપ ટળી જવાની સંભાવના છે. નિક્ષેપા સંબંધીની માન્યતામાં પણ એમ જ થયું છે. બંને પક્ષે એકબીજાની દલીલ સમજવાનો પ્રયત્ન કર્યો હેત તે ઘણે વિરોધ અત્યાર પહેલાં જ ટળી ગયા હોત. અગીઆરમાં પ્રકરણમાં ૧૧૭ મે પાને સ્થાનકવાસી તથા મૂર્તિપૂજકેના નિક્ષેમા સંબંધી મતભેદનું વર્ણન કરતાં મેં બતાવ્યું છે કે સ્થાનકવાસીઓ ફક્ત નિશ્ચય નયને વળગી રહીને ભાવનિક્ષેપાને જ માને છે. પરંતુ સામાન્ય રીતે વ્યવહારને ઉલ્લંઘીને કઈ પણ મનુષ્ય એકદમ નિશ્ચયનયમાં આવી શકતો નથી. વ્યવહાર પાળીને જ આગળ વધી શકાય છે. વ્યવહાર ધર્મ પાળતાં પાળતાં વિકાસ સાધીને નિશ્ચય સુધી પહોંચી શકાય છે. પણ એકદમ નિશ્ચય નયમાં જવાથી ધાબીના કૂતરા જેવી જ સ્થિતિ થાય છે. - જૈન ધર્મ વ્યવહારને અવો નથી કે ઉવેખે નથી, પણ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે. તે એવી રીતે કે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ મૂળ જૈન ધર્મ અને નિશ્ચય તરફ જવાનું લક્ષ્ય રાખીને વ્યવહાર ધર્મ પાળીને આત્મવિકાસ સાધતા જવું. સ્થાનકવાસીએ એકલા ભાવનિક્ષેપાને જ માનીને એકદમ નિશ્ચયનયમાં ઉડી પડવા માગે છે એ જ તેમની ભૂલ છે. શક્તિ વિનાને માટે ભૂસકે મારતાં હાડકાં પાસળાં જ રંગાવાને અને ખાખરાં થવાને જ વખત આવે એ વ્યવહારુ વાતને તેઓ તદન વિસારી દીએ છે અથવા તે મૂર્તિને વિરોધ કરવા માટે જ સ્થાનકવાસીએએ જાણુજઈને નિશ્ચયને વળગી રહેવાને ડેળ કરીને વ્યવહારધર્મને ઉડાડી દેવાને પ્રયત્ન કર્યો છે. વ્યવહારમાં ચારેય નિક્ષેપા આદરણય છે તે વાત મુનિશ્રીએ આ લેખમાં સૂત્ર સિદ્ધાંતના અવતરણે આપીને વિસ્તારથી સમજાવી છે તેમજ ભાવનિક્ષેપાને જ વળગી રહેવાથી સ્થાનકવાસી જૈનધર્મના એક મૂળ સિદ્ધાંત “વિનય ને છોડી દીએ છે અને અવિનયી બની જાય છે તે વાત પણ મુનિશ્રીએ સારી રીતે સમજાવી છે. તેથી તેમને આ લેખ દરેક વાંચકે બરાબર સમજીને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે. એ લેખ વાંચ્યા પછી વ્યવહાર ધર્મમાં મૂર્તિની માન્યતા શાસ્ત્રસિદ્ધ છે તેની વાંચકને ખાત્રી થશે. મૂર્તિ અને મૂતિની દ્રવ્યપૂજા એ બને જુદી જુદી બાબતે છે તે ભૂલવું નહિ. –ન. ગિ. શેઠ Page #424 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૩૯૫ ચાર નિક્ષેપ શ્રી અનુગદ્વાર સૂત્રમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે– जस्थय जं जाणेजा निवखेव निखेवे निरव सं जत्थ विग न जाणेज्जा चउक्कयं निक्खेवय वत्थ ।। અર્થ જે વસ્તુમાં જેટલા નિક્ષેપા જાણવામાં આવે ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપ કરવા. અને જ્યાં જે વસ્તુમાં અધિક નિક્ષેપ ન જાણી શકાય ત્યાં તે વસ્તુમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપા તો અવશ્ય કરવા. ચાર નિક્ષેપ નામ નિક્ષેપો–વસ્તુના આકાર અને ગુણથી રહિત નામ તે નામ નિક્ષેપ કહેવાય છે. સ્થાપના નિક્ષેપ-વસ્તુના નામ તથા આકાર સહિત પરંતુ ગુણરહિત તે સ્થાપના નિક્ષેપો કહેવાય છે. દ્રવ્ય નિક્ષેપો–વસ્તુના નામ, આકાર તથા અતીત અનાગત ગુણ સહિત પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. ભાવ નિક્ષેપ-વસ્તુના નામ આકાર અને વર્તમાન ગુણ સહિત તે ભાવ નિક્ષેપ કહેવાય છે. જિનના ચાર નિક્ષેપ શ્રી જિનેશ્વરદેવમાં મહાવીર ઈત્યાદિ જે નામો તે નામજિન તે તારકોની પ્રતિમા તે સ્થાપના જિન Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ મૂળ જૈન ધર્મ અને જિનનામ કર્મ બાંધ્યું હોય એવા શ્રી જિનેશ્વર દેવને જીવ તે દ્રવ્ય જિન અને સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે વિરાજમાન સાક્ષાત શ્રી જિનેશ્વર દેવ તે ભાવ જિન, આ ચાર નિક્ષેપાના અભાવે કઈ પણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ. દરેક દ્રવ્યમાં ચાર નિક્ષેપ સાથે જ હોય જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કોઈ પ્રકારે બની શકે નહિ. જેનું નામ કે આકાર ઉભય ન હોય તેની પૂર્વી પર અવસ્થા અને વર્તમાન અવસ્થારૂપ પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ હોય નહિ અને જ્યાં નામ, સ્થાપના કે દ્રવ્ય ત્રણેને અભાવ હોય ત્યાં વસ્તુને ભાવ કે ગુણ હોય જ ક્યાંથી ? એટલે દ્રવ્યાદિક ત્રણે નિક્ષેપાને માન્યા સિવાય કેવળ ભાવ નિક્ષેપાને માનવાની વાત એ શશાંગવત્ કપિત છે. ભાવનું સાક્ષાત ભાન કરાવનાર એકલો ભાવ નથી. પરંતુ તેનું નામ, આકાર અને પૂર્વાપર અવસ્થા એ સઘળું મળીને જ કોઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બોધ કરાવે છે. ટિપત છે. ભાવ નિક્ષેપાને જ માનનારાના વર્તનમાં વિરોધ ફક્ત ભાવ નિક્ષેપાને માનીને જેઓ નામ વિગેરે નિક્ષેપાને માનવાની ના પાડે છે તેઓએ સમજવાનું કે(૧) કોઈ દુષ્ટ પુરૂષ આપણું પૂજ્ય કે પ્રિય વ્યક્તિનું નામ લઈને નિંદા કરે, ગાળો આપે કે તિરસ્કાર કરે તે શું ગુસ્સો થતું નથી ? Page #426 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૩૯૭ (૨) અથવા તેજ પૂજ્ય કે પ્રિયના નામથી તેમની તારીફ કે પ્રશંસા કરે તે રાજી થતા નથી ? અવશ્ય થાય છે તેથી નામ નિક્ષેપ નકામો છે એમ કહેનાર ખોટો છે. એ જ રીતે (૩) પિતાના પૂજય આદિની પ્રતિકૃતિ કે છબીને કોઈ દુષ્ટ આચારવાળી સ્ત્રી આદિની સાથે રાખી તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ કોઈ નાલાયક માણસ સ્થળે સ્થળે અવર્ણવાદ બોલે તો તેની મૂર્તિ નહિ માનનારાઓને પણ શું ક્રોધ નહિ ચઢે ? અવશ્ય ચડશે. માટે સ્થાપના નિક્ષેપ પણ નકામો છે એ વાત ખેટી છે. (૪) નામ અને સ્થાપનાની જેમ પિતાના પૂજ્ય આદિની પૂર્વાવર અવસ્થાની બુરાઈ કે ભલાઈ સાંભળવાથી રોષ કે આનંદ પેદા થાય છે. અને પૂજ્યના સાક્ષાત અવર્ણવાદ અને અપશબ્દ સાંભળવાથી પણ તેના રાગી લેક અવસ્ય દુઃખ પામે છે તથા પ્રશંસા સાંભળવાથી સુખ પણ પામે છે. તેથી ચારે ય નિક્ષેપામાં પૃથક પૃથકપણે અસર નિપજવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે એમ સ્પષ્ટ થાય છે. નામ નિક્ષેપ કઈ પણ વસ્તુના સંકેત કરેલા નામને ઉચ્ચારણથી તે વસ્તુનો બંધ કરાવે તે નામ નિક્ષેપાને વિષય છે. શ્રી ઋષભદેવ આદિક ચોવીશ તીર્થકરોના નામ તેઓનાં માતાપિતાએ જન્મ વખતે પાડેલા હેય છે. તે નામનું કારણ તેમના ગુણો નથી, પણ માત્ર ઓળખવાને સંકેત છે. નામ પાડવામાં જે ગુણ એજ કારણ હોય તે બધા તીર્થકરો સમાન ગુણુવાળા હોવાથી બધાનું એકજ નામ પડવું જોઈતું હતું. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ મૂળ જૈન ધર્મ અને સમાન ગુણવાળાનાં અનેક નામો તો જ પડી શકે છે જે નામ પાડતી વખતે ગુણની અપેક્ષા ઉપરાંત આકાર આદિની ભિન્નતા ઉપર પણ લક્ષ આપવામાં આવે. ચોવીસ તીર્થકરોના ગુણસમાન હોવા છતાં પ્રત્યેકના આકાર, પ્રત્યેકની પૂર્વાપર અવસ્થા વિગેરે ભિન્ન ભિન્ન હતાં. તે જ રીતે એક જ નામની અનેક વસ્તુઓ જ્યાં હોય છે ત્યાં પણ તે નામ વડે જે કોઈ અમુક વસ્તુને બોધ થાય છે તેનું કારણ પણ તે વસ્તુમાં રહેલા ગુણ, આકાર આદિની ભિન્નતા છે. . અહીં એટલું સમજી રાખવું જોઈએ કે પહેલા ત્રણ નિક્ષેપા તેઓના જ વંદનીય પૂજની ય છે કે જેઓને ભાવ નિક્ષેપ પણ વંદનીય પૂજનીય છે. અને એજ કારણે શ્રી ભગવતી, શ્રી ઉવવાઈ અને શ્રી રાયપણિ આદિ સૂત્રમાં શ્રી તીર્થકર દે અને બીજા પણ જ્ઞાની મહર્ષિઓને નામ નિક્ષેપ વંદનીય છે, એમ ફરમાવ્યું છે. તે તે સ્થળોએ ફરમાવ્યું છે કે – तं महाफलं खलु भो देवाणूप्पिआ ! तहारुवाणं अरिहंताणं भगवंताणं नाम गाअस्सवि सवणययाए । અર્થ–તથારૂપ શ્રી અરિહંત ભગવંતના નામ ગોત્ર પણ સાંભળવાથી ખરેખર મહા ફળ થાય છે. ચાર તથા દશ પ્રકારના સત્ય નામ નિક્ષેપાનું મહત્વ જણાવવા માટે શ્રી સ્થાનાં સૂત્રના ચોથા તથા દશમા ઠાણામાં પણ ફરમાવ્યું છે કે– चउविहे सच्चे पन्नते तं जहा-नाम सच्चे, ठवण सच्चे, दव सच्चे, भाव सच्चे । तथा दसविहे सच्चे पन्नते तं जहा--- Page #428 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૩૯૯ जणवयसम्मयटवणा नामे रुवे पडुच्चसच्चे य । ववहारभावजोगे दसमे उवम्मसच्चे अ॥ અર્થ–ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે–(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય અને (૪) ભાવ સત્ય. તથા શ્રી તીર્થકર દેએ દશ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે તે આ પ્રમાણે(૧) જનપદ સત્ય (૪) નામ સત્ય (૭) વ્યવહાર સત્ય (૧૦) ઉપમા (૨) સમ્મત સત્ય (૫) રૂપ સત્ય (૮) ભાવ સત્ય સત્ય. (૩) સ્થાપના સત્ય (6) પ્રતીય સત્ય (૯) યોગ સત્ય જનપદ સત્ય–પાણીને કોઈ દેશમાં પય કહે છે, કોઈ દેશમાં પીચ્ચ કહે છે, કોઈ દેશમાં ઉદક કહે છે અને કોઈ દેશમાં જળ કહે છે. ઇત્યાદિ જનપદ સત્ય છે. સમ્મત સત્ય-કુમુદ, કુવલય આદિક પુષ્પો પણ પંકથી ઉત્પન્ન થાય છે. છતાં પંકજ શબ્દ અરવિંદ-કુસુમને જ સંમત છે. તે સમ્મત સત્ય. સ્થાપના સત્ય-લેપ આદિકને વિષે અરિહંત પ્રતિમા, એક આદિ અંકવિન્યાસ અને કાપણુ આદિકને વિષે મુદ્રા વિન્યાસ આદિ સર્વ સ્થાપના સત્ય છે. નામ સત્ય-કુળની વૃદ્ધિ ન કરતા હોય તો પણ કુળવર્ધન ઇત્યાદિ નામ તે નામસત્ય. રૂપસત્ય–વતના ગુણ ન હોય અને કેવળ લિંગ માત્રથી વ્રતી કહેવાય તે રૂપમત્ય. પ્રતીત્યસત્ય-અનામિકા આંગળી કનિદાને આશ્રી દીધું કહેવાય અને મધ્યમાને આશ્રી હસ્વ કહેવાય તે પ્રતીત્યસત્ય. Page #429 -------------------------------------------------------------------------- ________________ મૂળ જેન ધર્મ અને વ્યવહાર સત્ય-પર્વત ઉપર તણુ આદિ બળતાં છતાં “પર્વત બળે છે” એમ કહેવું, પાણી ઝમે તોપણું કહેવું કે “ઘડો ઝમે છે” અને ઉદર હોવા છતાં કહેવું કે “અનુદરા કન્યા.” એ સર્વ વ્યવહાર સત્ય છે. ભાવસત્ય–બગલા ઉજળા છે અને ભ્રમરે કાળા છે. એમ કહેવું તે—બગલા અને ભમરામાં પાંચ વર્ણો છે પરંતુ તે તે વર્ણોની ઉત્કૃષ્ટતાથી ઉજળા અને કાળા કહેવાય છે. તે ભાવસત્ય છે. યોગસત્ય–દંડના યોગે દંડી, છત્રના યોગે છત્રી ઈત્યાદિ કથન તે યોગસત્ય. ઉપમા સત્ય–સમુદ્ર સરખું તળાવ ઇત્યાદિ કથન એ ઉપમા સત્ય છે. સ્થાપના નિક્ષેપ વસ્તુનું નામ માત્ર સાંભળવાથી વસ્તુને બેધ અને ભક્તિ થવા સંભવ છે તે પછી વસ્તુની આકૃતિ કે જેમાં નામ ઉપરાંત આકાર છે તેનાથી અધિક બેધા અને ભક્તિ કેમ ન થાય? અને તે કરવા માટે કોણ ઈચ્છા ન રાખે? નામનિક્ષેપે જેમ શાસ્ત્ર સિદ્ધ છે તેમ સ્થાપના નિક્ષેપ પણ અનેક શાસ્ત્રોથી સિદ્ધ છે. શ્રી અનુગદ્વાર સૂત્રે દશ પ્રકારે સ્થાપનાનું સ્થાપન કરવાનું કહેલું છે. (૧) કાઝમાં (૪) લેપ કર્મમાં (૭) ધાતુના રસ પરવામાં (૧૦) કોડામાં (૨) ચિત્રમાં (૫) ગ્રંથનમાં (૮) મણિકાના સંઘાતમાં (૩) પથીમાં (૬) વેષ્ટન ક્રિયામાં (૯) શુભાકાર પાષાણમાં આ દશ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારમાં ક્રિયા તથા ક્રિયાવાળા પુરુષનો અભેદ માની, હાથ જોડેલા તથા ધ્યાન લગાવેલા આવશ્યક Page #430 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૪૦૧ ક્રિયા સહિત સાધુની આકૃતિ રૂપે અથવા આકૃતિ રહિત સ્થાપના કરવી અથવા આવશ્યક સૂત્રને પાઠ લખો તે સ્થાપના આવશ્યક કહેવાય છે. હાથ જોડેલ અને ધ્યાન લગાવેલ આવશ્યક ક્રિયા કરનારનું રૂપ તે જે સદ્દભાવ સ્થાપના છે તો પછી પદ્માસનયુક્ત, ધ્યાનારૂઢ, મૌનાકૃતિ, શ્રી જિનમુદ્રાસૂચક પ્રતિમા તે સ્થાપનાજિનકેમ કહેવાય નહિ? જે પ્રતિમા તે સ્થાપનાજિન નહિ તે પૂર્વોક્ત સ્વરૂપ આવશ્યક પણ સ્થાપના આવશ્યક કહેવાય નહિ એમ કરવા જતાં શ્રી અનુગ દ્વાર સૂત્રના પાઠને અ૫લાપ કેમ નહિ થાય? સૂત્રના પાઠને લેપ કે અપલા૫ જેને નહિ કરવો હોય તેને તો શ્રી જિનસ્વરૂપ પ્રતિમાને સ્થાપનાજિન તરીકે નિઃ સંશયપણે સ્વીકારવી જ પડશે. સૂત્રો અક્ષરોની સ્થાપના જ છે સ્થાપનાને નિરર્થક ગણવામાં આવે તે જૈન ધર્મના તમામ સૂત્ર સિદ્ધાંત પણ નકામા થઈ જાય. કારણ કે તે પણ શ્રી વીતરાગદેવના અરૂપી જ્ઞાનના અંશરૂપી અક્ષરની સ્થાપના જ છે. અને જે સૂત્ર સિદ્ધાંતને લોપ થાય તે પછી જૈન ધર્મને પણ લોપ જ થઈ જાય. જેઓને ધર્મના લેપક ન બનવું હોય તેઓને સ્થાપનાની અવગણના કરવી કેઈ પણ પ્રકારે પાલવે એમ નથી. જેમ નામની સાથે ચારે નિક્ષેપા જોડાયેલા છે તેમ સ્થાપનાની સાથે પણ ચારેય નિક્ષેપા જોડાયેલા છે. જે એમ ન હોય તો વાઘનું ચિત્ર જેવાથી બકરીનો ખ્યાલ આવો જોઈએ અને બકરીનું ચિત્ર જોવાથી વાઘને ખ્યાલ આવવો જોઈએ. પરંતુ તેમ થતું નથી કારણકે ૨૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ મૂળ જૈન ધર્મ અને જેનું ચિત્ર જોવામાં આવે છે તેના ચારે નિક્ષેપ મનની સાથે ખડા થઈ જાય છે. જે એમ ન થતું હોય તો શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા જોતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ થઈ જવું જોઈએ. કારણ કે બન્નેને ભાવ નિક્ષેપે એકસરખો હોવા છતાં એક તીર્થંકરની મૂર્તિ જેવાથી અન્ય તીર્થકરને બોધ થતું નથી. તેનું કારણ એ મૂર્તિની સાથે જોડાએલા અન્ય નિક્ષેપાઓ સિવાય બીજું શું છે? કોઈના ગુરુનું નામ રામચંદ્ર છે અને તે નામના સંસારમાં લાખ પુરુષ વિદ્યમાન છે. ગુરુના નામવાળા “રામચંદ્ર” એવા અક્ષરોમાં ગુરુના આકારનું કોઈ પણ ચિહ તે છે જ નહિ. છતાં કહેશે કે રામચંદ્ર શબ્દથી માત્ર ગુરૂનું જ સ્મરણ અને ગુરુને જ નમસ્કાર થયો પણ બીજાને નહિ તે કહેવું પડશે કે રામચંદ્ર નામના પિતાના ગુરુને જ નમસ્કાર કરવા માટે ગુરુની આકૃતિ આદિને મનમાં સ્થાપન કરેલી જ હશે. આ રીતે પ્રયપણે કે પક્ષપણે સ્થાપના નિક્ષેપ બળાત્કારે પણ ગળામાં આવી જ પડે છે. સ્થાપના પૂજનીય હેવા માટે શંકા અહીં જે એવી શંકા થાય કે–સ્થાપના નિર્જીવ હોવાથી કાર્યસાધક અને પૂજનીય કેમ બને? સમાધાન તેનું સમાધાન એ છે કે–નિર્જીવ વસ્તુ માત્ર જે નિરર્થક અને અપૂજનીય હોય તો શ્રી સમવાયાંગ, શ્રી દશાશ્રુતસ્કંધ, શ્રી દશવૈકાલિક આદિ સૂત્રોમાં ફરમાવ્યું છે કે – Page #432 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૩ ૪૦૩ ગુરુની પાટ, પીઠ, સંથારો વગેરે વસ્તુઓને પગની ડાકર લાગી જાય તો પણ શિષ્યને ગુરુની આશાતનાના ઢાષ લાગે. એને માટે શું કહેશે ? ગુરુની પાઢ આદિ નિર્જીવ તા છે જ. પૂર્વોક્ત વસ્તુઓ અજીવ હાવા છતાં ગુરુઓની સ્થાપના હોવાના અંગે તેના અવિનય કરવાથી શિષ્યને આયાતના લાગે છે, અને વિનય કરવાથી ભકિત અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ એ શ્રી જિનેન્થરઢવની જ સ્થાપના હૈ।વાથી તેની આશાતના કે વિનય કરવાથી શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમાં પૂછવું જ શું? વિનય એ શ્રી જૈન શાસનમાં મુખ્ય મનાયેા છે, તે ગુણના પાલનની ખાતર શ્રી જિનેશ્વરદેવની સ્થાપના સ્વરુપ મૂર્તિની ભક્તિ આદિ કરવી એ પણ શ્રી જૈનધર્માંમાં મુખ્ય વસ્તુ ગણાય એમાં આશ્ચર્ય જેવું શું છે ? વળી સાધુઓનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણો અજીવ હોવા છતાં તે વડે શુ ચારિત્ર ગુણની સાધના થઈ શકતી નથી ? ' શાસ્ત્રોમાં એટલે સુધી કહ્યુ છે કે— લાકડીના ઘેાડાથી ખેલતા બાળકને આધા હઠાવવા કેાઈ સાધુ તેને એમ કહે કે, હું બાળક, તારી લાકડી હઠાવ, તે મુનિને અસત્ય ખેલ્યાના દેષ લાગે. એ દોષથી ખચવા માટે સાધુએ એમ જ કહેવું જોઈએ કે—હે બાળક તારા ઘેડા હઠાવ.” લાકડીમાં કાઈ સાક્ષાત ઘેાડાપણું તેા છે જ નહિ, માત્ર તેની અસદ્ભુત સ્થાપના છે, તે પણ તેને માનવી જરૂરી છે તેા પછી શ્રી Page #433 -------------------------------------------------------------------------- ________________ ४०४ મૂળ જૈન ધર્મ અને જિનપ્રતિમા, એ તે શ્રી જિનેશ્વર દેવેની સદભૂત સ્થાપના તેને માન્યા વિના કેમ ચાલે ? વળી ખાંડનાં રમકડાં જેવા કે-હાથી, ઘેડા, કૂતરા, બિલાડા, ગાય, મનુષ્ય વગેરે ખાવાથી પંચેન્દ્રિયની હત્યા કર્યાનું પાપ લાગે એમ સૌ કોઈ દયા-ધર્મને સમજનાર માને છે. તે બધી જ વસ્તુઓ નિર્જીવ છે. તે પણ તેમાં જીવપણાની સ્થાપના હેવાથી જ ખાવાને નિષેધ કરવામાં આવે છે. તે સિવાય બીજુ કોઈપણ કારણ જણાતું નથી. વળી ભીંત ઉપર ચીતરેલી સ્ત્રીની આકૃતિ વિકારને હેતુ હેવાથી સાધુએ ન જેવી જોઈએ એ જે નિષેધ કરવામાં આવ્યા છે તે પણ નિર્જીવ વસ્તુ અસર કરનારી છે એમ શું નથી જણાવો? નિઈવ સ્થાપનાની જબર અસર જણાવતા દષ્ટાંતે સ્થાપના નિર્જીવ હોવા છતાં તેની કેટલી જમ્બર અસર થાય છે તે જાણવા માટે નીચેના દષ્ટાંતે જગજાહેર છે. ૧. પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રાણેશની છબીને જોતાંની સાથે અત્યંત હર્ષને જ પામે છે. પરંતુ કદીપણ ઠેષને પામતી જણાતી નથી. પ્રજાવત્સલ રાજાઓના બાવલાને જોવાથી વફાદાર રૈયત નારાજ ન થતાં પ્રસન્ન જ થાય છે. અને એ જ કારણે એવા રાજા મહારાજાઓના તથા મહાન પરાક્રમી પુરુષનાં બાવલાએ તેમના સ્મરણાર્થે ઉભાં કરેલાં સ્થાને નજરે પડે છે. ૩. પરદેશવાસીઓ પોતાના સ્વજન આદિકના હસ્તાક્ષરના પત્રને જેવાથી પણ સ્વહિતષિઓ મળ્યા જેટલે સંતોષ અનુભવે છે. ૪. પિતાના વડીલો તથા ઈષ્ટ મિત્રોની છબી જોતાં જ તેમના Page #434 -------------------------------------------------------------------------- ________________ હાલના સ ંપ્રદાય પ્ર. ૨૩ ૪૦૫ ઉપકાર અને ગુણાનુ સ્મરણ થઈ આવે છે અને હૃદય પ્રેમથી પ્રઝુલ્લિત બને છે. ૫. કાકશાસ્ત્રનાં સ્ત્રીપુરુષનાં વિષય સેવનનાં ચેરાશી આસને આદિન જોવાથી કામીજનાને તત્કાળ કામવિકાર ઉત્પન્ન થાય છે. ૬. યેાગાસનની વિચિત્ર આકારની સ્થાપનાએ જોવાથી યાગી પુરુષાની મતિ યાગાભ્યાસમાં પ્રેમ ધારણ કરનારી થાય છે. ૭. ભૂંગાળના અભ્યાસીઓને નકશા વગેરે જોવાથી લેાકમાં રહેલ અનેક વસ્તુઓનુ જ્ઞાન સહેલાઈથી થઇ શકે છે. ૮. શાસ્ત્રા સબંધી અક્ષરાની સ્થાપનાથી, તે જોનાર મનુષ્યને તમામ શાસ્ત્રોનું જ્ઞાન પણ થાય છે. ૯. ક્ષેત્રમાં પુરુષાની આકૃતિ ઉભી કરવાથી તે આકૃતિ નિર્જીવ હાવા છતાં તેનાથી ક્ષેત્રની રક્ષા સારી રીતે થઇ શકે છે. ૧૦, લેાકામાં કહેવાય છે કે—અશાકવૃક્ષની છાયા ચિતાને દૂર કરે છે, ચંડાળ પુરુષની કે ઋતુવતી સ્ત્રીઓની છાયા અશુભ અસર નિપજાવે છે. અને ગર્ભવતી સ્ત્રીની છાયાનું ઉલ્લંધન કરવાથી ભાગી પુરુષના પુરુષાય ક્ષય પામે છે. વિગેરે ૧૧ સતી સ્ત્રીને પતિ પરદેશ ગયા હોય ત્યારે તે સ્ત્રી પેાતાના પતિની છબીનુ રાજ દર્શન કરી સતેષ પામે છે. શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરત રાજા રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા. સીતાજી પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી સાક્ષાત રામને મળ્યા જેટલે આનંદ અનુભવતા હતા. રામચંદ્રજી પણ હનુમાને લાવેલા સીતાના અલકારને દેખાવથી અત્યંત સુખને પામ્યા હતા. Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०६ મૂળ જૈન ધર્મ અને શ્રી પાંડવ ચરિત્રમાં પણ કહ્યું છે કેન્દ્રોણાચાર્યની પ્રતિમા સ્થાપન કરી તેની પાસેથી લવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્યવિધા સિદ્ધ કરી હતી. ઉપરનાં કેટલાંક દષ્ટોતે એવાં છે કે તેમાં શરીરને આકાર પણ સરખે રહેતા નથી. એવી નિર્જીવ વસ્તુઓથી પણ સંતોષને અનુભવ મળતે દેખી શકાય છે તે પછી સાક્ષાત પરમાત્માના સ્વરૂપને બંધ કરાવનારી મૂર્તિ, પૂર્ણાનંદ જે મેક્ષ તેને હેતુ કેમ ન થાય ? શાંત મુદ્રાવાળી શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાની, તેમના નામ ગ્રહણપૂર્વકની પૂજા, જ્ઞાનવાન પ્રભુને વહેલા મેડા અવશ્ય પ્રાપ્ત કરાવી આપે છે. જે વસ્તુના ભાવ નિક્ષેપા ઉપર મનુષ્યોને સંપૂર્ણ આદર હોય છે તેનાં નામ, સ્થાપના તથા ગુણગ્રામના સ્મરણ, દર્શન કે શ્રવણથી જરૂર તે તે વસ્તુ પરના પ્રેમ અને આદરની વૃદ્ધિ થાય છે. જેના ભાવ ઉપર પ્યાર છે તેના નામ, મૂર્તિ કે ગુણને માન આપ્યાથી તે સાક્ષાત વસ્તુને જ માન અને આદર આખ્યાને અનુભવ થાય છે. કોઈ શ્રીમત પિતાએ પરદેશથી પિતાના પુત્રને પત્ર દ્વારા સૂચના કરી કે–“ અમુક પુરુષને પાંચ હજાર રૂપિયા આપજે.” હવે તે પુત્ર તે પત્રને પિતાના સાક્ષાત હુકમ રૂ૫ માનીને તેને અમલ કરે કે નહિ? જે અમલ કરે એમ કહેશે તે તે હુકમ કાગળમાં સ્થાપના રૂપ હોવાથી સ્થાપના માન્ય રાખવા લાયક સિદ્ધ થઈ ગઈ જે કહેશે કે “કાગળ માત્રથી અમલ ન કર ” તે તેમ કરનાર પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ગણાશે કે ઉલ્લંઘન કર્યું ગણાશે ? પાલન નહિ પણ અવશ્ય ઉલ્લંઘન કર્યું ગણાશે. એ ન્યાયે શ્રી તીર્થંકર-ગણધર-પ્રણીત સૂત્રોમાં પ્રતિપાદન કરેલ સ્થાપના નિક્ષેપાને માન્ય રાખનાર ખુદ ભગવાનને જ Page #436 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૪૦૭ આદર કરનારે અને માન્ય નહિ રાખનાર ખુદ ભગવાનનું જ અપમાન કરનાર બને એમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. પિતાના વડીલની છબીઓ, ફોટાઓ, પેઇન્ટીંગે વડીલના આબેહુબ સ્વરૂપને બોધ કરાવનાર હોવાથી તેમના ભાવ નિક્ષેપા તરફ આકર્ષણ કરાવે તેમાં નવાઈ નથી. પણ વડીલના આબેહુબ સ્વરૂપને બંધ નહિ કરાવનાર એવા તેમનાં વસ્ત્ર, આભૂષણ અને પિપાક વગેરે દેખવાથી પણ તેમનાં ગુણ સાંભરી આવે છે. જે અવરૂપ સ્થાપના નિક્ષેપો સર્વથા નિરર્થક હેત તે પૂર્વોકત કાર્યોમાં જે પ્રકારના જુદા જુદા ભાવ આવે છે તે ન આવવા જોઈએ. આ ઉપરથી વિચારવું જોઈએ કે–પરમ પૂજનીય, પરમ ઉપકારી, આરાધ્યતમ, અનંત જ્ઞાની, દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનની શાંત નિર્વિકાર અને ધ્યાનરૂઢ ભવ્ય મૂર્તિના દર્શનથી શ્રી વીતરાગ દેવના ગુણનું સ્મરણ કેમ ન થય? તથા તેમની તે મૂર્તિને માન આપ્યાથી. ખુદ તેઓને વિનય કર્યો એમ કેમ ન કહેવાય ? અવશ્ય કહેવાય. એટલું જ નહિ પણ તેમની મૂર્તિનાં વારંવાર દર્શન, પૂજન અને સેવનથી તેમના ભાવ નિક્ષેપ ઉપરને આદર અને પ્રેમ દિવસે દિવસે અધિકને અધિક અવશ્ય વધતો જાય. જે વસ્તુના ભાવ નિક્ષેપ ઉપર પ્રેમ હોય છે તેની સ્થાપના આદિ ઉપર પણ પ્રેમ આવે છે. અને જેના ભાવ નિક્ષેપ ઉપર દ્વેષ હેય તેના નામ સ્થાપના વગેરે ચારે નિક્ષેપા ઉપર શ્રેષ-બુદ્ધિ પણ આવે જ છે. કેમકે– Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ મૂળ જૈન ધર્મ અને સાક્ષાત શત્રુને જોઈને જેમ વેર ભાવ પેદા થાય છે તેમ તેની મૂર્તિ કે છબી જેવાથી અથવા તેનું નામ વગેરે સાંભળવાથી પણ શું ષભાવ પ્રગટ થતો નથી? અવશ્ય પ્રગટે છે જ. જેઓ તીર્થકરના ભાવ નિક્ષેપ ઉપ૨ ભક્તિ રાખે છે અને તેમની મૂતિ વગેરે ઉપર ટૅપ ધરાવે છે તેઓને પૂછવાનું કે–તમારી માન્યતા પ્રમાણે તે તમારા મિત્ર આદિને સાક્ષાત જોતાં પ્રેમ થ જોઈએ. પરંતુ તેમની મૂર્તિ તથા નામ વગેરે જેવા અને સાંભળવાથી પ્રેમ ન થવો જોઈએ. પરંતુ આ ઊલટ ક્રમ કોઈ પણ જગ્યાએ જોવામાં આવતો નથી. કદાચ કહેવામાં આવે કે–“શત્રુ અને મિત્ર ઉભયમાં સમભાવ રાખવો જોઈએ. કિંતુ રાગદ્વેષ ન કરવો જોઈએ. પરંતુ આ કથન માત્ર કહેવા પૂરતું છે. મોટા મોટા યોગીશ્વરે પણ જ્યાં સુધી ઘાતી કર્મોને વેગ ન છૂટયા હોય ત્યાં સુધી રાગદ્વેષથી છૂટી શક્યા નથી. તે સંસારની અનેક જંજાળના મેહમાં ફસી પડેલા ગૃહસ્થ રાગદ્વેષરહિત સમભાવવાળી અવસ્થામાં રહી શકે એમ કહેવું કે માનવું એ વચના માત્ર છે, એક તરફથી શ્રી તીર્થંકરદેવના ભાવનિક્ષેપા ઉપર રાગ રાખવાની વાત કરવી અને બીજી તરફ સમભાવમાં રહેવાની વાત કરવી એમાં પ્રત્યક્ષ મૃષાવાદ છે. ભાવનિક્ષેપો પર રાગ અને મૂર્તિ પર દ્વેષ એ રાગદ્વેષ રહિતપણાનું લક્ષણ શી રીતે ગણાય? એક નિક્ષેપા ઉપર છેષ રાખવાથી બીજા નિપા ઉપર પણ સ્વત: સિદ્ધ થઈ જાય છે. સ્થાપના નિક્ષેપ ઉપર ષ ધારણ કરીને ભાવનિક્ષેપ ઉપર રાગ હેવાનું બતાવવું એમાં આમવંચના સિવાય બીજું કાંઈ નથી. Page #438 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ४०८ નિયમ તો એ છે કે – જે જીવ પ્રત્યક્ષ વિદ્યમાન ન હોય તેના ઉપર શુદ્ધ ભાવ પેદા કરવા માટે તેની સ્થાપનાના સેવન સિવાય તેના જે અન્ય કોઈ સરળ ઉપાય છે નહિ. વિના સ્થાપનાએ અવિધમાન વસ્તુ પ્રત્યે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાતો નથી. ચારે નિક્ષેપા આ રીતે પરસ્પર સંબંધ ધરાવનારા છે. એક વિના બીજા નિક્ષેપા ટકી શકતા જ નથી. સ્થાપનાને નિરાદર કરનારને પૂછવાનું કે–વર્તમાન સમયમાં જે નેટોનું ચલણ છે તેવી એક હજાર રૂપીઆની નોટ તમારી પાસે હોય તેને તમે હજાર રૂપીઆ માને છે કે કાગળને કટકો માને છે ? જે કહેશે કે–અમે તે તેને કાગળના કટકા તુલ્ય માનીએ છીએ તો તેને સાધારણ કાગળના કટકાની જેમ એકાદ પૈસામાં કે મફતમાં બીજાને આપી કેમ દેતા નથી? તેના ઉત્તરમાં કહેશે કે–એવો મૂર્ખ કોણ હોય કે હજાર રુપીઓને એક પૈસામાં કે મફતમાં આપી દીએ? તે પછી જરા હૃદયચક્ષુને ખોલી વિચારવું જોઈએ કે–જેમ એક હજાર રૂપીઆની ગેરહાજરીમાં તેટલી રકમનું કામ એક નેટથી કાઢી શકાય છે તેમ શ્રી જિનેશ્વરદેવની અનુપસ્થિતિમાં તેમની મૂર્તિ દ્વારાએ સાક્ષાત ભગવાનને પૂજવાનું ફળ અવશ્ય મેળવી શકાય. દ્રવ્ય નિક્ષેપ જે વસ્તુ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમુક કાર્યના કારણરૂપે નક્કી થઈ ચૂકી છે તે કારણભૂત વસ્તુના કાર્યનું આરોપણ કરવું તેનું નામ દ્રવ્ય નિક્ષેપો છે. જેમ મૃતક સાધુમાં તથા કોઈ સાધુ થનાર હોય તેમાં વર્તમાન સમયે સાધુપણું ન હોવા છતાં સાધુપણાને આરોપ કરી સાધુ કહેવામાં આવે છે તે દ્રવ્ય નિક્ષેપાને આશ્રયીને સાધુપણું સમજવાનું છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને અને એ જ કારણે સાધુ થયા પહેલાં સાધુ થનારને ક્રમ્ય સાધુ માનીને તેની દીક્ષાને મહેસવ મેટી ધામધૂમથી ઉજવવામાં આવે છે. તથા સાધુના મૃત કલેવરને દહન ક્રિયા વખતે પાલખીમાં બેસાડી પૈસાને ઉછાળતાં ઠાઠમાઠથી લઈ જવામાં આવે છે. અને લેાકા પણ તેનાં દર્શન કરવા માટે દોડાદોડી કરે છે. ૪૧૦ શ્રી તીર્થંકરદેવાને જન્મ તથા નિર્વાણુ સમયે વદન નમસ્કાર કરવાના પાઠ શ્રી જંબૂદ્રીપ પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોમાં છે. તે તે નમસ્કાર શ્રી તીર્થંકરદેવના દ્રવ્ય નિક્ષેપાતે થયા ગણાય. અને નહિ કે ભાવ નિક્ષેપ્તને થયેા ગણાય. કારણુ કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ નિક્ષેપ કહેવાય નહિ. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ વખતે શક્રેન્દ્રે નમસ્કાર કર્યાના ઉલ્લેખ શ્રી જમૃદ્વીપ પ્રજ્ઞતિમાં નીચે મુજબ જણાવેલા છે— नमोत्थुणं भगवओ तीरथगरस्सो आइगरस्स जाव संपाविउ कामस्स वंदामिण्हं भगवंतं तत्त्थायं इहायं पासउ मे भथवं तत्थगए दहगयं तिकडु ચંદ્રહ મંસફ્ || તથા તે જ સૂત્રમાં કહ્યું છે કે~શક્રેન્દ્રે શ્રી હરિરગમેષી દેવની ભારત હિતને વાસ્તે અને સુખને વાસ્તે શ્રી તીથ કર દેવને જન્મ મહેાત્સવ કરવાને માટે પોતે જવા વિષેના અભિપ્રાય દેવતાઓને જણાવ્યેા છે. તે સાંભળી મનમાં ષિત થઈ—— કેટલાક શ્વેતા વન કરવા સારૂં, કેટલાક પૂજા કરવા સારૂં, કેટલાક સત્કાર કરવા સારૂ, કેટલાક કૌતુક જોવા સારૂ, કેટલાક શ્રી જિનેશ્વરદેવના પ્રત્યે ભક્તિરાગ નિમિત્તે, કેટલાક શક્રેદ્રના વચનની ખાતર, Page #440 -------------------------------------------------------------------------- ________________ હાલના સોંપ્રદાયે પ્ર. ૨૩ કેટલાક મિત્રાની પ્રેરણાથી, કેટલાક દેવીઓના કહેવાથી, કેટલાક પેાતાના આચાર સમજીને (જેમકે સમ્યગ દૃષ્ટિ દેવાએ શ્રી જિનેશ્વર દેવના જન્મ મહોત્સવમાં અવશ્ય ભાગ લેવા જોઇ એ. ) ૪૧૧ એ વગેરે કારણેાને સ્વચિત્તમાં સ્થાપન કરી ઘણાં દેવદેવીઓ શક્રેદ્રની પાસે હાજર થયા. જો દ્રવ્યનિક્ષેપ) અપૂજનીક નિરક હોત તે। સૂત્રમાં “સુખને વાસ્તે તથા ભક્તિનિમિત્તે ” ઈત્યાદિ શબ્દો વદનના અધિકારમાં કદાપિ ન આવત. તથા શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણ સમયે પણ શક્રેદ્રનું આસન કંપાયમાન થતાં અવિધિજ્ઞાનથી ભગવાનના નિર્વાણુ સમય જાણી, શક્રેકે ભગવાનને વંદન નમસ્કાર કર્યો અને સવ સામગ્રી સહિત શ્રી અષ્ટાપદ (હિમાલય ) તી પર જ્યાં ભગવાનનું શરીર હતું ત્યાં આવી ઉદાસીનતાપૂર્વક અશ્રવાળી આંખા સમેત શ્રી તીર્થંકરદેવના શરીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, મૃતકને યોગ્ય સ` વિધિ કરી. ઈત્યાદિ વિગતના જે પાઠો છે તેય વ્યનિક્ષેપાની પણ વંદનીયતાને સિદ્ધ કરે છે. એ સિવાય ખીજી રીતે પણ્ દ્રબ્ય નિક્ષેપે અને તેની પૂજનીયતા સિદ્ધ થાય છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં તથા વર્તમાનકાળમાં આવશ્યક ક્રિયા કરતી વખતે સાધુ શ્રાવક તમામ ચતુર્વિતિ સ્તવ અથવા લાગસત્રના પાઠ ખેલે છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બીજા ત્રેવીશ તી કરેાના જીવ ચારાશી લાખ જીવ યાનિમાં ભટકતા હતા. તેથી તેમને તે વખતે કરેલા નમસ્કાર ભાવનિક્ષેપથી થયા ગણી શકાય નહિ પરંતુ દ્રવ્યનિક્ષેપથી જ કર્યાં ગણાય. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ મૂળ જેન ધર્મ અને વર્તમાનકાળમાં તો તેઓમાંના એકેય ભાવનિક્ષેપે નથી કારણકે બધા સિદ્ધગતિમાં ગયેલા છે. તેથી ભાવનિક્ષેપે અરિહંત તરીકે નહિ પણ સિદ્ધ તરીકે વિરાજમાન છે. જે એક ભાવ નિક્ષેપને માની બીજા નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને માનવાના ન હેત તો લેગસ્સ દ્વારાએ કોને નમસ્કાર થાય ? લોગસ્સની અંદર પ્રગટપણે મરતે વિફર્ત અને રવીવિ જેવી કહીને વીસે તીર્થકરોને યાદ કર્યા છે. તીર્થકરનું એ સ્મરણ ભાવ નિક્ષેપે છે જ નહિ કિંતુ નામ તથા વ્યનિક્ષેપે જ માનવાનું છે. જેઓ એ બે નિક્ષેપાને માનવા તૈયાર નથી. તેઓના મતે લોગસ્સને માનવાનું રહ્યું નથી, અને લેગસને નહિ માનવાથી આજ્ઞાભંગને મહાદેષ કપાળે ચોટયા વિના પણ રહે નહિ, વળી સાધુ સાધ્વીના પ્રતિક્રમણ સૂત્રમાં પણ કહ્યું છે કે – नमो चउवीसाए तीत्थयराणं उसभाइ महावीरपज्जवसाणाणं અર્થ–શ્રી ઋષભદેવ સ્વામીથી શ્રી મહાવીર સ્વામી પર્યત વીશેય તીર્થકરેને નમસ્કાર થાઓ. આમાં પણ તે નામના તીર્થકર ભાવનિક્ષેપે વર્તમાનમાં કોઈ નથી, કિંતુ દ્રવ્યનિક્ષેપે છે. દ્રવ્યનિક્ષેપ નહિ માનનારને પ્રતિક્રમણ આવવ્યક પણ માનવાનું રહેતું નથી. અને એથી પણ આજ્ઞાભંગને મહાદોષ લાગે છે. ભાવનિક્ષેપને વિષય અમૂર્ત હેવાથી, અતિશય જ્ઞાનીઓ સિવાય બીજા કોઈથી પણ સાક્ષાત જાણે કે સમજી શકાતો નથી. એ કારણે શ્રી જૈન સિદ્ધાંતમાં સઘળી ક્રિયાઓનું “નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજસૂત્ર” એ ચાર દ્રવ્યપ્રધાન નાની મુખ્યતાથી જ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ વર્ણન કરાયેલું છે. દ્રવ્યનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓને જે નકામી માનવામાં આવે તે જૈન મતને લેપ જ થાય છે. જૈન સિદ્ધાંતને માન્ય રાખનાર આત્માઓએ કવ્યાર્થિક ચાર નોને માન આપી દ્રવ્યક્રિયાને આદર કરવો યોગ્ય છે. દ્રવ્યનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓ પરિણામની ધારાને વધારનારી છે. તેથી ભાવને પરિપૂર્ણ નિશ્ચય થયા વિના પણ વ્રત પચ્ચખાણ આદિ કરાવવાની રીત જૈનશાસનમાં ચાલી રહી છે. શ્રી અનુયાગદ્વાર સૂત્ર, ઠાણુગ સૂત્ર, ભગવતી સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્ર વગેરે સૂત્રમાં દ્રવ્યનિક્ષેપાની સિદ્ધિ કરેલી અને દ્રવ્ય વિના ભાવ કદાપિ ન સંભવે એમ સપ્રમાણુ સાબિત કરી આપ્યું છે. ભગવાનની ભાવ અવસ્થા અતીન્દ્રિય હેઈ ઈદ્રિ અને મનને અગોચર છે. તેને ઈદ્રિય અને માનસગોચર કરવા માટે તેમના નામ, આકાર અને દ્રવ્યની ભકિત છોડીને કેવળ ભાવની ભકિત કરવી કે થવી એ અસંભવિત છે. ભાવનિક્ષેપ જે જે નામવાળી વસ્તુમાં જે જે ક્રિયાઓ થાય છે, તે તે ક્રિયાઓમાં તે તે વસ્તુઓ વર્તે તે ભાવનિક્ષેપે છે. જેમકે—ઉપયોગ સહિત આવશ્યક ક્રિયામાં પ્રવૃત્તિ કરી રહેલ સાધ, એ ભાવ નિક્ષેપે આવશ્યક ગણાય છે. હરેક વસ્તુનું સ્વરૂપ આ રીતે ચારે નિક્ષેપાથી જાણી શકાય છે. તેમાંથી એક પણ નિક્ષેપો જે ન માનવામાં આવે તો તે વસ્તુપણે ટકતી જ નથી. - જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે, તેના ચારે નિક્ષેપા તેવા ભાવને જ પ્રગટ કરે છે. શત્રુભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપા શત્રુભાવને પ્રગટ કરે છે અને મિત્રભાવવાળી વસ્તુના ચારે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ મૂળ જૈન ધર્મ અને નિક્ષેપા મૈત્રીભાવને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપો કલ્યાણભાવને પેદા કરે છે. અને અકલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપ અકલ્યાણભાવને પેદા કરે છે. હેય, ય, ઉપદેયના નિપાની સમજ આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ હેય, રોય અને ઉપાદેય એ ત્રણે ભેદમાંથી કોઈને કોઈ એક ભેદની હોય છે. દાખલા તરીકે–સ્ત્રીસંગ. હેય વસ્તુના નિક્ષેપ સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત સંગને નિષેધ કરવામાં આવ્યું છે, સાક્ષાત સંગ એ હેય છે. તેથી સ્ત્રીઓના નામ, આકાર અને દ્રવ્યને પણ નિષેધ થઈ જાય છે. સાધુ પુરુષોને સ્ત્રીઓને ભાવ નિક્ષેપ જેમ વન્ય છે તેમ નામ નિક્ષેપાથી સ્ત્રીકથાને પણ નિષેધ છે. સ્થાપના નિક્ષેપાથી સ્ત્રીની ચીતરેલી મૂર્તિને જોવાને પણ નિષેધ છે. તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્ત્રીની પૂર્વાપર બાહ્ય અવસ્થા તથા મૃત અવસ્થા આદિના સંઘટ્ટને પણ નિષેધ્યું છે. એ રીતે હેય રૂ૫ વસ્તુના ચારે નિક્ષેપ હેયરૂપ બને છે. માત્ર ભાવ નિક્ષેપે માનનારાઓ સ્ત્રીના ભાવ નિક્ષેપાને વઈ, શું બાકીના ત્રણે નિક્ષેપાને આદર કરી શકશે ? કદી જ નહિ, શેય વસ્તુના નિક્ષેપ એ રીતે ફેય વસ્તુને ભાવ નિક્ષેપે જેમ જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે તેમ ચારે નિક્ષેપ જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે, Page #444 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૩ ૪૧૫ જબૂદીપ, ભરતક્ષેત્ર, મેરુપર્વત, હાથી, ઘેડ ઇત્યાદિ વસ્તુઓ છે. તેઓને જેમ સાક્ષાત જેવાથી બંધ થાય છે તેમ તેના નામ, આકાર આદિ જોવા સાંભળવાથી પણ તે વરતુઓને બંધ થાય છે. ઉપાદેય વસ્તુના નિક્ષેપ હેય અને રેયની જેમ ઉપાદેય વસ્તુ પણ ચારે ય નિક્ષેપાથી ઉપાદેય બને છે. શ્રી તીર્થકર દેવ જગતમાં પરમ ઉપાદેય હોવાથી તેમના ચારે નિક્ષેપ પણ પરમ ઉપાદેય બને છે. સમવસરણમાં બિરાજેલ સાક્ષાત શ્રી તીર્થંકરદેવ ભાવનિક્ષેપે પૂજનીક છે. માટે “મહાવીર' ઇત્યાદિ તેમના નામને પણ લોકો પૂજે છે. વૈરાગ્ય મુદ્રાએ યુક્ત, ધ્યાનારૂઢ અવસ્થામાં રહેલી તેમની પ્રતિમાને પણ સ્થાપના નિક્ષેપથી લોકો પૂજે છે. તથા દ્રયનિક્ષેપે તેમના જન્મ તથા નિર્વાણ અવસ્થાને પણ ઇંદ્રાદિક દેવો ભક્તિભાવને નમે છે, પૂજે છે અને તેને સત્કાર વિગેરે કરે છે. એથી ઊલટું--અન્ય દેવોને ભાવનિક્ષેપો ત્યાજ્ય હેવાથી, તેઓના બાકીના ત્રણ નિક્ષેપ પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને છોડવા લાયક બને છે. એ જ કારણે આનંદ આદિક દશ શ્રાવકોએ હરિહર આદિ અન્ય દેવને વંદન નમસ્કાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે વખતે હરિ, હર આદિ દેવ ભાવનિક્ષેપે વિધમાન નહિ હતા. માત્ર તેમની મૂતિઓ હતી. તેથી આનંદ આદિ શ્રાવકોની નહિ નમવાની પ્રતિજ્ઞા સ્થાપનાનિક્ષેપે તેઓની મૂર્તિને ઉદ્દેશીને હતી, એ આપોઆપ સિદ્ધ થાય છે. એ જ રીતે હરિહર આદિ દેવની મૂતિઓને નહિ નમવાનો નિયમ એ શ્રી જિનમૂર્તિને નમસ્કાર કરવાના વિધાનને પણ સ્વતઃ સિદ્ધ કરી આપે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ મૂળ જૈન ધર્મ અને છે. જેમ કોઈએ રાત્રિભોજનનો ત્યાગ કરવાને નિયમ અંગીકાર કર્યો તેથી તેની દિવસે ભજન કરવાની વાત આપે આ૫ સિદ્ધ થઈ જ જાય છે તે જ રીતે ઉપરની વાત સમજી લેવી. એ મુજબ ચારે નિક્ષેપાને પરસ્પર સંબંધ સમજી લેવાને છે. તેમાં વિશેષ એટલું છે કે–જેનો ભાવ નિક્ષેપ શુદ્ધ અને વંદનીય છે તેના જ બાકીના નિક્ષેપા વંદનીય અને પૂજનીય છે. બીજાના નહિ, શંકા કોઈ એમ પ્રશ્ન કરે કે–મરેલા બળદને જોઈને કોઈ પ્રતિબંધ પામે તેથી શું તે પૂજવા યોગ્ય બની જાય છે ? સમાધાન તે તેને ઉત્તર સ્પષ્ટતયા મળી રહે છે કે – શાસ્ત્રકારે, જેનો ભાવનિક્ષેપ વદન પૂજન કરવા લાયક છે, તેના જ બાકીના ત્રણ નિક્ષેપ પૂજવા માટે ફરમાવે છે. સાક્ષાત બળદને કોઈએ પૂજવા લાયક માન્ય નથી. તેથી તેના નામ આદિક પણ પૂજનીક ઠરતાં નથી. રાજા કરકડુ વગેરે પ્રત્યેક બુદ્ધ મહર્ષિએ ભરેલા બળદને જોઈને પ્રતિબોધ પામ્યા હતા. પણ ભાવબળદ વંદનીય નહિ હોવાથી તેમના પ્રતિબોધમાં કારણભૂત બળદનાં નામ આદિક વંદના કરવા લાયક ગણાયાં નથી. ચારે નિક્ષેપા વંદનીય છે તે માટે સવને દાખલ શ્રી ઉપાસક દશાંશ સૂત્રમાં આનંદ શ્રાવકે અન્ય તીથીઓને નહિ વાંદવાની જે પ્રતિજ્ઞા લીધી છે, તેથી જ જેનો ભાવ નિક્ષેપ વંદનીય છે. તેના ચારે નિક્ષેપા વંદનીય ઠરે છે. અને Page #446 -------------------------------------------------------------------------- ________________ :હાલના સંપ્રદાયે પ્ર. ૨૩ ૪૧૭ જેને ભાવ નિક્ષેપે વંદનીય નથી તેના ચારે નિક્ષેપ વંદનીય નથી એ સિદ્ધ થાય છે. શ્રી આનંદ શ્રાવકની પ્રતિજ્ઞાને પાઠ નીચે પ્રમાણે છે – णो खलु मे भन्ते कम्पई अज्जप्पभिइणं अन्नउत्थिया वा अन्नउस्थिय देवयाणि वा अन्नउत्थिए पहिग्गहियाहं अरिहंत चेइयाई वा वंदित्तए वा नमंसित्तए. ' અર્થ–હે ભગવન ! મારે આજથી અન્ય તીર્થો, અન્ય તીથકના દેવ (હરિ હર આદિ) તથા અન્ય તીથ કોએ ગ્રહણ કરેલા અરિહંતના ચો (જિન પ્રતિમાઓ)ને વંદન નમસ્કાર કરવા કલ્પ નહિ. અહીં અન્ય તીથીના દેવ ગુરુનો નિષેધ થતાં જૈન ધર્મને દેવ ગુરુ સ્વમેય વંદનીય કરે છે. કારણ કે– કોઈ કુતર્ક કરે તે તેને પૂછવાનું કે–આનંદ શ્રાવકે અન્ય દેવને ચારે નિક્ષેપે વંદના ત્યાગી કે માત્ર ભાવ નિક્ષેપે! જે કહેશે કે–અન્ય દેવના ચારે નિક્ષેપાને નિષેધ કર્યો છે. તે તેથી સ્વત: સિદ્ધ થયું કે અરિહંતના ચારે નિક્ષેપ શ્રાવકને વંદનીય છે. જે અન્ય દેવના ભાવ નિક્ષેપાને જ નિષેધ કરવાનું કહેશો તો તે દેવના બાકીના ત્રણ નિક્ષેપા એટલે અન્ય દેવને મૂર્તિ નામ વગેરે આનંદ શ્રાવકને વંદનીય રહેશે. અને તેમ કરવાથી વ્રતધારી શ્રાવકને દૂષણ લાગે જ. તથા અન્ય દેવ, હરિહર આદિ કોઈ આનંદ શ્રાવકના વખતની સાક્ષાત વિદ્યમાન હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તો બતાવો કે આણંદ શ્રાવકે કોને નિષેધ કર્યો ? જે કહેશે કે અન્ય દેવની મૂર્તિને તે પછી અરહિંત મૂર્તિ સ્વત: સિદ્ધ થઈ. ૨૭ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ મૂળ જૈન ધર્મ અને આ પાઠમાં ચૈત્ય શબ્દનો અર્થ “સાધુ” કરીને કેટલાક લોકો ઉત્સુત્ર ભાષણ કરે છે, તેમને પૂછવાનું કે–સાધુને અન્ય તીથી ગ્રહણ શી રીતે કરે ? જે જૈન સાધુને અન્ય દર્શનીએ ગ્રહણ કર્યો એટલે તેને ગુરુ કરીને માન્યો તો પછી તે સાધુ અન્ય દર્શની થઈ ગયું. પછી તે જૈન સાધુ કોઈ પ્રકારે ન ગણાય. જેમ શુકદેવ સંન્યાસીએ થાવસ્ત્રાપુત્ર પાસે દીક્ષા લીધી. તેથી તે જૈન સાધુ કહેવાયા. પણ જૈન પરિગ્રહિત સંન્યાસી કહેવાયા નહિ. તેમ સાધુ પણ અન્યતીથ–પરિગ્રહિત ન કહેવાય. માટે ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કર એ સર્વથા વિરુદ્ધ છે. તર્ક શંકા-ચિત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરે છે તે પાઠમાં આનંદ શ્રાવકે કહ્યું છે કે–અન્ય તીથકને અન્ય તીર્થકોના દેવને તથા અન્ય તીથકોએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાને વાંદુ નહિ, બેલાવું નહિ, દાન દઉં નહિ ઇત્યાદિ. તો પ્રતિમા સાથે બેલવાનું, દાન દેવાનું કેમ સંભવે ? સમાધાન-સૂત્રને ગંભીર અર્થ ગુરુગમ વગર સમજમાં આવે મુશ્કેલ છે. સૂત્રની શૈલી એવી છે કે–શબ્દને જેની જેની સાથે સંબંધ સંવે તેની સાથે જોડીને તેનો અર્થ કરે, નહિ તે અનર્થ થઈ જાય. તેથી બેલવાનો તથા ધન દેવાને નિષેધ અન્ય દર્શની ગુરુ આશ્રયી જાણ અને વાંદરાને નિષેધ પ્રતિમા આશ્રયી સમજવા, અથવા ત્રણે પાકની અપેક્ષા સાથે લેશે તે તમારા કરેલા અર્થ પ્રમાણે આનંદ શ્રાવકનું કહેવું મળશે નહિ. કારણ કે–હરિહર આદિ અન્ય દેવ કોઈ સાક્ષાત વિદ્યમાન તે વખતે હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તેમની સાથે બોલવાને તથા દાન દેવાને અર્થ તમારા હિસાબે શી રીતે બેસશે? – લેખકના પ્રતિભા પૂજન પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત. Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચાવીશમું સ્થાપનાની ઉપાસના લેખક–પં. મુનિશ્રી ભકરવિજયજી જૈને અશરીરી સિદ્ધોને પૂજે છે તે પણ એ અશરીરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવા માટે તે આત્માઓએ જે કાંઈ પ્રયોગો આચર્યા હેય છે તે સાકાર અને સશરીરી અવસ્થામાં જ આચરેલા છે. તેથી તે અવસ્થાની પૂજનીયતા પણ જેનોને અવશ્ય માનનીય છે. જેને સાકાર અને નિરાકાર ઉભય અવસ્થાવાળા પરમેશ્વરને માને છે. સાકાર પરમેશ્વરને વીતરાગ અને સર્વજ્ઞ માનવા સાથે શાસ્ત્ર અને તેના ઉપદેશક પણ માને છે. તેથી તેઓને નિરાકાર અને સાકાર પરમેશ્વરની તે તે અવસ્થાઓ વંદનીય, નભનીય અને પૂજનીય હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી. વીતરાગ સર્વજ્ઞ અને તપદેશક પરમેશ્વરની પૂજનીયતા આદિ સ્વીકારવામાં કોઈપણ સજજનને લેશ પણ હરક્ત હોઈ શકે નહિ. ગુણ બહુમાન અને કૃતજ્ઞતા આદિ ગુણેની કિંમત સમજનારાઓ તો તેવા સર્વશ્રેષ્ઠ ઉપકારી અને સર્વોચ્ચ ગુણથી ભરેલા મહા પુરુષોની સેવા, પૂજા, આદર, ભક્તિ, વંદન, સ્તુતિ આદિ થાય તેટલાં ઓછાં એવી જ માન્યતા વાળા હેય. એ સેવા પૂજાથી તે મહાપુરુષોને કોઈ પણ જાતને ઉપકાર નહિ થત હેવા છતાં તેમાં તલ્લીન રહેનાર આત્મા પોતાના શુભ પરિણામથી કર્મ નિર્જરા આદિ ઉત્તમ ફળને પામ્યા સિવાય રહેતા નથી. શ્રી જિનશાસનમાં પૂજાનું ફળ પામવા માટે પૂજ્યની પ્રસન્નતાને બદલે પૂજકની શુભ ભાવના જ કારણભૂત મનાએલી છે. પૂજ્યની ભાવ અવસ્થાનું પૂજન પશુ પૂજાના ગુણ બહુમાન તથા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ મૂળ જૈન ધર્મ અને કૃતજ્ઞપણા આદિના આધારે જ ફળને આપવવાળુ છે. તે પછી એ જ ગુણ બહુમાન અને કૃતજ્ઞતાના અધ્યવસાયથી જ તથા આત્મ નિર્ભળતા સાધવાના ઉત્તમ પરિણામથી મૂતિ દ્વારા પૂજ્યનું વદન ઉપાસના ઇત્યાદિ થાય તે તે કનિર્જરા આદિ ઉત્તમ ક્ળાને કેમ ન આપે? અવશ્ય આપે. ભાવ અવસ્થાની આરાધના પણ જો આરાધકના શુભ પરિણામને આધારે જ ફળવતી છે તે પછી મૂર્તિ અથવા સ્થાપના દ્વારાએ થતી આરાધનામાં આરાધના શુભ અધ્યવસાય રહેલા જ છે. એ અધ્યવસાયેા શુભ નથી તુ મલિન છે એમ કાણુ કહી શકશે ? ભાવ અવસ્થાની આરાધના આરાધ્યના વિદ્યમાન કાળમાં કરવાની હાય છે. તે વખતે આરાધ્યની ઉત્તમતા અને ઉપકારીતા આદિને સાક્ષાત્ દેખવાથી ભક્તિ જાગવી સહેલ છે, ત્યારે આરાધ્યની સ્થાપના દ્વારાએ ભકિત, આરાધ્યના અવિધમાન કાળમાં કરવાની હોય છે. અને તે, તેા જ બની શકે કે જો આરાધ્યની ઉત્તમતા અને ભકિતપાત્રતા, ઉપદેશ, શાસ્ત્ર અને પરપરા આદિ વડે હૃદયમાં ખરાબર ઠસેલ હોય. ઉપકારીની હયાતિમાં ઉપકારીના ઉપકારનું સ્મરણ ઈત્યાદિ કરતાં, ઉપકારીની બિનહયાતિમાં ઉપાકારીના ઉપકારોનું સ્મરણ ઇત્યાદિ કરનાર, ઉપકારી પ્રત્યે આછા આદરવાળે છે એમ કહી શકાય નહિ. હૃદયમાં ભક્તિભાવ વિના પણ માહ્યથી સ્થાપનાની ભક્તિ કરનારા ઘણા દેખાય છે”—એવા તર્ક કરનારે સમજવું જોઈએ કે—“ એ સ્થિતિ જેમ સ્થાપના માટે હાય છે તેમ ભાવ અવસ્થાની ભકિત માટે પણ હેાય જ છે.” r ભાવ અવસ્થાની ભકિત કરનારા બધા અતરંગ અને સાચા ભાવથી જ કરે છે. એમ નથી, કિંતુ, દેખાદેખીથી, લેાભ, લાલચ, માયા કે બીજી પણ દુષ્ટ બુદ્ધિથી કરનારા પણ Page #450 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરી જેમાં કેટલાક શકાય તેમ નથી હાલના સંપ્રદાયે પ્ર. ૨૪ ૪૨૧ હોય જ છે. સ્થાપના માટે પણ તેમ હોઈ શકે પણ ભાવ અવસ્થાની ભકિત કરનાર જેમ કેટલાક ખોટા હોય છે તેથી બધા જ તેવા હેય છે એમ કેઈથી કહી શકાય તેમ નથી, તેમ સ્થાપનાની ભક્તિ કરનારામાં પણ ખોટા હોય છે તેથી સર્વ કેઈ તેવા જ હોય છે તેમ કહી શકાય નહિ એ રીતે આરાધ્યની અવિદ્યમાનતામાં આદરના પરિણામ થવામાં સ્થિર અને સુદઢ ભકિતની જરૂર છે. ભક્તિની એ સ્થિરતા અને સુદઢતા આરાધકને અત્યંત શુભ ફળ આપનારી થાય એમાં લેશ માત્ર વિવાદને સ્થાન હોઈ શકે નહિ. વિક્રમની સોળમી સદી ભારતવર્ષને માટે મહા દુઃખ અને ભયંકર કલંક સમાન નીવડી. અનાર્ય સંસ્કૃતિની દોષિત અસર અનેક વ્યક્તિ પર પડી ચૂકી હતી. અનેક અજ્ઞાન વ્યક્તિઓએ અનાર્ય સંસ્કૃતિનું અંધ અનુકરણ કરીને કોઈપણ સમજ્યા કે વિચાર્યા વિના જ આર્ય મંદિર અને મૂતિઓ તરફ દૂર દષ્ટિથી જોવું શરૂ કર્યું હતું. શ્વેતાંબર જૈનેમાં લોકશાહ, દિગંબર જૈનમાં તારણ સ્વામી, શિમાં ગુરુ નાનક, જુહાઓમાં કબીર, વૈષ્ણવોમાં રામચરણ અને જેમાં ભાટન લ્યુથર વિગેરે વ્યક્તિઓએ કાંઈ પણ સમજ્યા અને વિચાર્યા વિના જ, સંસ્કૃતિના આધાર સ્તંભરૂપ મંદિર અને મૂતિઓની વિરૂદ્ધ ઘોષણાઓ શરૂ કરી દીધી હતી. “ઈશ્વરની ઉપાસના માટે આ જડ પદાર્થોની કાંઈપણું આવશ્યકતા નથી.”—એમ જાહેર કરીને મૂર્તિઓ દ્વારા પિતાના ઈષ્ટ દેવોની ઉપાસના કરનારાઓને તેઓએ આત્મ કલ્યાણના માર્ગથી છોડાવી દીધા હતા. પણ શ્વેતાંબર જેનેને તે લોકાશાહ સાથે સંબંધ છે. લોંકાશાહના જીવન માટે ભિન્ન ભિન્ન લેખકેના ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળેલા છે. પરંતુ લંકાશાહનું Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ મૂળ જૈન ધર્મ અને જૈન સાધુ દ્વારા જે અપમાન થયું એ વિષયમાં બધા સહમત છે. વિક્રમ સવંત ૧૫૪૪ ની આસપાસમાં થયેલા ઉપાધ્યાય કમળસંયમ, તેમની સિદ્ધાંત ચોપાઈમાં લખે છે કે – પીરેજખાન નામને બાદશાહ દેહરાં અને પૌષધશાળાને પાડી નાખીને જિનમતને પીડા આપતો હતો. દુષમકાળના પ્રભાવે લોંકાશાહને, તાવની સાથે માથું દુઃખવા આવે તેમ, તેને સંયોગ મળી ગયો. આવેશમાં અંધ બનેલો મનુષ્ય કયું કર્યું અકૃત્ય કરતા નથી ? એ વિષયમાં જમાલિ અને ગોશાલાનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. ક્રોધાવેશમાં આવેલા લોકાશાહ મુસલમાન સૈયદના વચને ઉપર વિશ્વાસ મૂકી પિતાના ધર્મથી પતિત થયા. તે પહેલાં લોકાશાહ ત્રિકાળ શ્રી જિનપૂજા કરતા હતા. એવા ઉલ્લેખો મળી આવે છે. પરંતુ સાધુઓ દ્વારા અપમાનિત થયા પછી સૈયદને સંયોગ મળી ગયો અને અગ્નિમાં ઘી નાખવાની જેમ, સૈયદે તેમની પાસેથી મંદિર અને મતિએ છોડાવી દીધા. ત્યારથી તે પૂજા કરવાની ક્રિયાને નિરર્થક માનવા લાગ્યા. એક બાજુ એમનું અપમાન અને બીજી બાજુ મુસ્લીમેને સહયોગ, લોકશાહને કર્તવ્યભ્રષ્ટ કરનારો થયો, સૈયદે તેને કહ્યું કે–ઈશ્વર તે મુકિતમાં છે અને નાપાકીથી દૂર છે. તે તેને માટે મૂર્તિઓની, મંદિરોની શી જરૂર છે? કાશાહને આ વાત સોળે સોળ આને સાચી લાગી. લકશાહે કેવળ એક મૂર્તિપૂજને જ વિરોધ ર્યો છે એમ નથી. પણ જૈન આગમ, જૈન સંસ્કૃતિ, સામાયિક, પિસહ, પ્રતિકમણ, દાન, દેવપૂજા અને પ્રત્યાખ્યાન વગેરેને પણ વિરોધ કર્યો છે. તેની પછી મેઘજી ઋષિ વગેરેએ તે મતને સદંતર ત્યાગ કરી ફરીથી જૈન દીક્ષા સ્વીકારી છે અને તેઓ મૂર્તિપૂજાના સમર્થક Page #452 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૪ ૪૨૩ અને પ્રચારક બન્યા છે. લંકાગચ્છીય આચાર્યોએ મંદિર અને મૂતિઓની પ્રતિષ્ઠા કરાવી છે. તથા પોતાના ઉપાશ્રયમાં પણ પ્રતિમાઓ સ્થાપન કરીને મૂતિઓની ઉપાસના કરી છે. લોકાગચ્છનો એક પણ ઉપાશ્રય એવો ન હતો કે જ્યાં શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિ ન હોય, પરંતુ વિક્રમની ૧૮મી સદીમાં યતિ ધર્મસિંહ અને લવજી દ્રષિએ—એ બે ચે ભેંકાગચ્છથી અલગ થઈને ફરીથી મૃતિ સામે બળવે ઉઠાવ્યો. લંકાગચ્છના શ્રી પૂજાએ તે બન્નેને ગચ્છ બહાર પણ કરી દીધા, પરંતુ તે બન્નેએ પ્રચારવા માંડેલે મત ચાલ્યો. તે બન્નેએ ફેલાવેલા નવા મતને “ઢંઢક મત”નું ઉપનામ મળ્યું. એ સંપ્રદાયનું બીજું નામ “સાધુમાર્ગો ” અથવા “સ્થાનકવાસી” પડયું છે. આ ઢુંઢીયા (સ્થાનકવાસી) અને લેકશાહના અનુયાયીઓમાં કિયા અને શ્રદ્ધામાં દિનરાત જેવું અંતર છે, સ્થાનકવાસીઓ લવજી ગષિના તથા ધર્મસિહજી મુનિના અનુયાયી છે. મૂર્તિપૂજાના વિરોધીઓ પણ મૂર્તિપૂજાને માને છે તેના દાખલા મુસલમાને મૂર્તિપૂજામાં સૌથી પ્રથમ વિરોધી મહમ્મદ છે. એક મુસ્લીમ પિતાના ઈષ્ટની મૂતિને સીધી રીતે માનવાને ઇન્કાર કરે છે. તે પણ એક નાની શી મૂતિ અને તેના અવયવોની ભક્તિને બદલે તેને ગળામાં આખી મજીદ, ભજીદને સમસ્ત આકાર Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ મૂળ જૈન ધમ અને અને તેના એક એક અવયવની ભક્તિ આવી પડે છે. મૂર્તિને નહિ માનનાર ચૂસ્ત મુસ્લીમ મસ્જીદની ઈંટ ઈંટને મૂતિ જેટલી જ પવિત્રતાની નજરથી જુએ છે. અને તેના રક્ષણ ખાતર પેાતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે. મૂર્તિ નહિ તે। મસ્જીદની એસી જાય છે કે તેની ખાતર લેવા તે તૈયાર થઈ જાય છે. પવિત્રતા ઉપર પણ તેને એટલો વિશ્વાસ પેાતાના પ્રાણુ દેવા કે અન્યના પ્રાણ મૂર્તિના અપમાનને બદલે મસ્જીદનુ અપમાન તેને લાગી આવે છે. મસ્જીદ એ પણ એક આકારવાળી સ્થૂળ વસ્તુ જ છે. એવી વસ્તુ પેાતાના ઇષ્ટને સાક્ષાત ખેાધ કરાવવાને બદલે પર પરાએ અને મુશ્કેલીથી એધ કરાવે છે. ત્યારે ષ્ટિની મૂતિ તે સાક્ષાત મેધ કરાવે છે અને ઇષ્ટના જેટલા જ પ્રવિત્ર ભાવ પેદા કરે છે. કે જે સ્થિતિ મસ્જીદો કે કાર દ્વારાએ બહુધા અસભવિત છે. મુસલમાન લેાકેા નિમાજ પઢતી વેળા પશ્ચિમમાં ‘કાળા ' તરફ મુખ રાખે છે. શું ખુદ્દા પશ્ચિમ સિવાય ખીજી કોઈ દિશામાં નથી ? છે. તે પછી પશ્ચિમ તરફ્ મુખ રાખવાની શી જરૂર છે ? ‘ કાબા ની યાત્રા પશ્ચિમ દિશામાં છે માટે પશ્ચિમ તરફ નજર રાખે છે. તેા પછી તેમણે ખુદ્દાની સ્થાપના જ માની ગણાય. મક્કા-મદિના હજ કરવા જાય છે અને ત્યાં કાળા પત્થરને ચુંબન કરે છે, પ્રદક્ષિણા આપે છે અને તે તરફ દૃષ્ટિ સ્થિર રાખીને નિમાજ પઢે છે. તેની યાત્રા માટે હજારે રૂપીઆ ખર્ચે છે. તે પત્થરને પાપન નાશ કરનાર માની તેનુ ખૂબ સન્માન કરે છે. જો વગર ઘડેલા પત્થર પણ ઈશ્વર તુલ્ય સન્માન કરવા ચેાગ્ય છે. અને તેના સન્માનથી પાપના નાશ પામે છે તેા પરમેશ્વરના સાક્ષાત સ્વરૂપની બાધક પ્રતિમાઓ ઇશ્વર તુલ્ય કેમ નહિ? અને તેનું Page #454 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૪ ૪૨૫ સન્માન, તેને આદર અને તેની ભક્તિ કરનારના પાપ નાશ કેમ ન પામે ? વળી શું પરમેશ્વર હરેક સ્થાને નથી ? કે જેથી મકકા મદિના જવું પડે છે? માટે કહો કે-મનને સ્થિર કરવા માટે મૂ તિ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે સ્થાપનાને માનવાની આવશ્યકતા પડે જ છે. વળી મુસ્લીમો તાબૂત બનાવે છે તે પણ સ્થાપના જ છે તેને લોબાનને ધુપ અને પુષ્પના હાર વગેરે ચડાવી પૂરી રીતે આદર આપે છે. શુક્રવારે શુભ દિવસ જાણું મજીદમાં તથા ઈદના દિવસે મોટી ભજીદમાં જઈને નિમાજ પઢે છે. તે મજીદો પણ સ્થાપના જ છે. કુરાને શરીફને ખુદાના વચને સમજી માથે ચડાવે છે તે પણ સ્થાપના જ છે. એલીઓ વગેરેની દરગાહની યાત્રાઓ કરે છે અને ત્યાં રહેલી કબર પર ફૂલહાર, મેવા, મિઠાઈ વગેરે ચડાવી વંદન પૂજન આદિ કરે છે તો તે પણ સ્થાપના સન્માન નથી તે બીજું શું છે ? મકકા મદિના તથા મજીદ વગેરેના ફકીરોની છબીઓ પડાવીને પિતાની પાસે રાખે છે તે પણ સ્થાપના જ છે. એ રીતે ઘણું પ્રકારે મુસલમાનો પણ પિતે માનેલ પૂજ્ય વસ્તુએની મૂર્તિ-આકારને એકસરખું માન આપે છે. પ્રીસ્તીઓ ખ્રીસ્તીઓમાં રોમન કેથોલીક ઇસુની મૂર્તિને માને છે. પ્રોટેસ્ટ ઈસુની યાદગીરી અને તેના પરની શ્રદ્ધા કાયમ ટકાવવા માટે ઇસુને અપાયેલી શૂળીનું નિશાન જે કેસ () તેને હમેશાં પિતાની પાસે રાખે છે. જ્ઞાનની સ્થાપના રૂ૫ બાઇબલને આદર કરે છે. પિતાના પૂજ્ય પાદરીઓની છબીઓ પાસે રાખે છે. તથા તેમનાં બાવલાં, પૂતળાં તથા કબરોને બરાબર માન આપે છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ • ४२१ મૂળ જૈન ધર્મ અને પારસી પારસી લોકો અગ્નિને માને છે અને તે પણ એક પ્રકારની સ્વઈષ્ટદેવની સ્થાપના જ છે. નાનકપંથી નાનકપંથીઓ કબીરની ગાદીને પૂજે છે. કોઈ તેની પાદુકાઓને પૂજે છે. અને બધા જ તેનાં બનાવેલાં પુસ્તકોને મસ્તકે ચડાવે છે. દાદુપંથી દાદુપંથીઓ દાદુજીની સ્થાપના તથા તેમની વાણી રૂ૫ ગ્રંથને પૂજે છે. દેરીએ બંધાવી તેમાં ગુરુનાં ચરણે પધરાવે છે અને પૂજે છે. આર્ય સમાજીએ વેદમાં મૂર્તિ પૂજાના સંખ્યાબંધ પાઠ છે. છતાં આર્યસમાજીએ મૂર્તિનું ખંડન કરે છે. તે તદ્દન જૂઠું છે. તેઓના સ્વામી દયાનંદ શરીરધારી મૂર્તિમય હતા. વેદ શાસ્ત્રના અક્ષરોરૂપ સ્થાપનાને માનતા હતા. તથા પિતે બનાવેલા સત્યાર્થ પકાશ આદિ પુસ્તકમાં પોતાની વાણની આકૃતિઓ દ્વારા જ બોધ કરતા અને કરાવતા હતા. એ આકૃતિઓને આશ્રય લીધો ન હોત તે પિતાને મત જ શી રીતે સ્થાપી શકત? જે મૂર્તિ કે આકૃતિને આશ્રય લઈ પિતાનું કાર્ય સાધ્યું તે મૂર્તિને જ અનાદર કરે એ બુદ્ધિમાનનું કામ તે ન જ ગણાય. દયાનંદ મૂર્તિને ન માનતા હતા તે પિતાના સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં અગ્નિહોત્ર સમજાવવા માટે થાળી, ચમચા વગેરેના ચિત્ર કાઢી પિતાના ભત વર્ગને સમજાવવા શું કરવા પ્રયાસ કરત? વળી સ્વામીજીની તસવીર તેમના ભક્ત તરફથી ઠેકાણે ઠેકાણે Page #456 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૪ ४२७ રાખવામાં આવે છે. જે તેવા સંસાર સ્થિત પુરુષની પણ તસવીર રૂપે રહેલી મૂર્તિને દર્શનથી સ્વાર્થ સાધી શકાય એમ માને છે તે સર્વજ્ઞ સર્વ શક્તિમાન અને ગુરુના પણ ગુરુ એવા પરમેશ્વરની મૂર્તિના દર્શન વગેરેથી સ્વ-ઈષ્ટ ન સાધી શકાય એમ કેમ માની શકાય ? વળી આર્ય સમાજીઓ પણ અગ્નિને પૂજે છે, તેમાં ઘી વગેરે નાખી હેમ કરે છે તે તે અગ્નિ શું જડ નથી? વળી સૂર્યની સામે ઊભા રહી ઈશ્વર પ્રાર્થના કરે છે તો તે સૂર્ય વગેરે જડ નથી ? છે. તો તે પરમેશ્વરની મૂર્તિથી દૂર કેમ ભાગે છે ? સ્થાનકવાસીઓ સ્થાનકવાસી વર્ગ પોતાના પૂજ્યની સમાધિ, પાદુકા, મૂર્તિ, ચિત્ર, ફેટાઓ બનાવીને ઉપાસના કરે છે. દર્શન માટે દૂર દૂરથી આવે છે અને દર્શન આદિ કરી પિતાને કૃતકૃત્ય માને છે. એ રીતે દરેક પંથના અનુયાયીઓ પોતપોતાને પૂજનીય વસ્તુના આકારને કોઈને કોઈ રીતે પૂજે જ છે. તેથી મૂર્તિ આબાળ પંડિત સર્વ કોઈને માન્ય છે. છતાં “અમે નથી માનતા” એમ જેઓ કહે છે તેઓ ખરેખર માતા ને વધ્યા ની જેમ અસતુ પ્રલાપ કરનારા છે. –લેખકના પ્રતિમા પૂજન પુસ્તકમાંથી સંકલિત. Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પચીસમું દેવ પૂજા લેખક બ્રહ્મચારી શ્રી જિનેન્દ્રકુમાર અહીં લેખક વૈજ્ઞાનિક રીતે મૂર્તિની જરૂરીઆત સિદ્ધ કરે છે દેવપૂજાની વાત કરતી વખતે તેને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેમકે— (૧) દેવ કેણ? (૨) પૂજા શું ? (૩) પૂજાની આવશ્યકતા શા માટે ? (૪) પ્રતિમાની આશ્યકતા શા માટે? (૫) જડ પ્રતિમા પાસેથી શું મળે? (૬) મંદિરની આવશ્યકતા શા માટે? વગેરે. દેવ કેણુ? પહેલો પ્રશ્ન છે–દેવ કોણ? અમુક જ દેવ છે એવો નિશ્ચિત નિયમ દેવના સંબંધમાં બનાવી શકાતું નથી, કારણકે દેવ નામ આદર્શનું છે. અને આદર એ ઈચ્છાને પૂર્ણ લિફ્ટનું નામ છે. તેથી દેવની પરીક્ષા આપણું પોતાના અભિપ્રાયથી કરી શકાય છે. આપણે જે અભિપ્રાય હેય અથવા જેવી આપણુ ઈચ્છા હોય તેવું જ એ વ્યક્તિ વિશેષનું લક્ષ્ય હશે. અને એવા જ કોઈ યથાર્થ અથવા કાલ્પનિક આદર્શને એ સ્વીકાર કરશે. પોતે જે બનવા ચાહે છે તેવાની ઉપર જ તેની દૃષ્ટિ કરશે. બસ, એ જ તેને માટે સાચા દેવ છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૨૯ જેમકે –ધનવાન બનવાની ઈચ્છાવાળાને દેવ કુબેર થઈ શકે છે. એ વીતરાગી શાંત મુદ્રાવાળા દેવ નથી. પિતભક્તિની ઈચ્છાવાળાના દેવ કુમાર, રામ કે રાવણ થઈ શકે છે. પણ વીતરાગી દેવ નહિ અને એવી જ રીતે બીજી બીજી ઈચ્છાવાળાઓનું પણ સમજી લેવું. અહીં આપણે તે શાંતિપથ–મેક્ષમાર્ગની વાત કરીએ છીએ. એટલે કેવળ શાંતિની પ્રાપ્તિની ઈચ્છા માટે જ દેવની શોધ કરવાની છે અથવા તે દેવની પરીક્ષા કરવાની છે. શાંતિના દેવ તે વીતરાગી શાંત રસપૂર્ણ જ હોય. બીજા નહિ. કારણકે અભિપ્રાયથી વિપરીત ગમે તેને આદર્શ બનાવીને તેની ઉપાસના કરવામાં આવે તો અભિપ્રાયની પૂર્તિ થવી અસંભવ છે. અભિપ્રાયશૂન્ય ઉપાસનામાં ભલે એ નિયમ લાગુ ન થાય પણ અહીં તે સાચી પૂજા કે ઉપાસનાની વાત કરીએ છીએ ત્યાં અભિપ્રાય સાપેક્ષ હેવાથી એ નિયમ અવશ્ય લાગુ પડે છે. પૂજા શું? બીજો પ્રશ્ન છે–પૂજા શું? શાંતિના અભિપ્રાયનૈ મૂર્તિને માટે– (૧) શાંતિમાં તલ્લિન કોઈ વ્યક્તિ વિશેષનેનજર સામે રાખીને અથવા (૨) એ જ વ્યક્તિનું કોઈ ચિત્ર આંખો સામે રાખીને અથવા (૩) એ વ્યકિત કે તેનું ચિત્ર અંતરંગમાં મનની સામે રાખીને અથવા (૪) શાંતિના યથાર્થ જીવન-આદર્શને મનમાં સ્થાપિત કરીને, થોડીવાર માટે અથવા અમુક સમયને માટે બીજા સર્વ સંકલ્પ વિકલ્પને છેડી દઈને, એ આદર્શની શાંતિના આધાર ઉપર નિજ શાંતિનું પોતાની અંદર કિંચિત વેદન કરતાં તેની સાથે તન્મય થઈ જવું એ અંતરંગ ઉપાસને અથવા પૂજા છે. અને એ શાંતિના મધુર આસ્વાદને વશ રહી, નિમિત્તરૂપ એ આદર્શ પ્રત્યે સાચું બહુમાન ઉત્પન્ન થઈ જાય ત્યારે પિતાની હીનતાઓને Page #459 -------------------------------------------------------------------------- ________________ ४३० મૂળ જૈન ધર્મ અને સામે રાખીને, એ હીનતાઓ દૂર થવાની ભાવના ભાવતાં, એ આદર્શમાં પ્રગટ દેખાતા ગુણોની પ્રાપ્તિને માટે અનેક પ્રકારે પ્રાર્થના કરવી તે બાહ્ય પૂજા છે. આ બન્ને પ્રકારની પૂજાઓમાં અંતરંગ પૂજા જ યથાથ, પૂજા છે. એના વિના બાહ્યપૂજા નિરર્થક છે. પૂજાની આવશ્યક્તા શા માટે? અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે અંતરંગ પૂજા એટલે શાંતિનું વેદન જ પ્રધાન છે તે પછી બાહ્યપૂજાની આવશ્યકતા શા માટે ? * પ્રથમ ભૂમિકામાં રહેલા જીવને પણ સ્વતંત્ર રૂપથી શાંતિનું વેદન જાણીને તેમાં સ્થિતિ કરવાની યોગ્યતા હતા તે આ પ્રશ્નની આવશ્યકતા જ ન રહેત. પરંતુ શાંતિથી બિલકુલ અનભિજ્ઞ, અજાણ છવે કદી શાંતિ જોઈ નથી, શાતિનું નામ સાંભળ્યું નથી તેમ શાંતિનો અનુભવ કર્યો નથી. એવી દશામાં શાંતિમાં સ્થિતિ કરીને અંતરંગ પૂજા કરવાનું કેવી રીતે સંભવિત થઈ શકે? જ્યાં સુધી શાંતિને પરિચય કરી ન લેવાય ત્યાં સુધી કિંઇ પણ શાંત જીવની સાંનિધ્યમાં રહેવું આવશ્યક છે. કારણ કે શાંતિ એવી કોઈ વસ્તુ નથી કે જે શબ્દોથી બતાવી શકાય અથવા નિશાળમાં શિખવી શકાય. તેમજ શાંતિ શબ્દનું રટણ કરવાથી પણ તેને જાણી શકાતી નથી. એ તે કોઈ સૂક્ષ્મ આંતરિક સ્વાદનું નામ છે કે જેનું વેદન કરી શકાય છે અથવા કોઈને જીવન પરથી અનુમાન કરીને કિંચિત જાણુ શકાય છે. એટલું જ નહિ પણ શાંતિને પરિચય પ્રાપ્ત કરી લીધા પછી પણ નિરંતર તેમાં સ્થિતિ રહી શકે એટલી શક્તિ પણ પ્રથમ અવસ્થામાં હેવી અસંભવ છે. તેથી જ્યાં સુધી સ્વતંત્ર રૂપથી શાંતિના રસાસ્વાદનમાં લય થવાની યોગ્યતા ન આવી Page #460 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૩૧ જાય ત્યાં સુધી બાહા પદાર્થને આશ્રયની આવશ્યકતા છે. અને એ પ્રયજનના અર્થે જ અંતરંગ સાપેક્ષ બાહ્ય પૂજા છે. અલબત્ત, આગળ જતાં ઉચ્ચ ભૂમિકામાં આવી જવાથી બાહ્યપૂજાની કોઈ આવશ્યક્તા રહેતી નથી, પરંતુ આ પ્રથમ દિશામાં રહેતા ગૃહસ્થ માટે તે બાહ્યપૂળ અત્યંત આવશ્યક છે. દેવના આશ્રયની શી આવશ્યક્તા? કોઈ પણ બાહ્ય જીવનને આશ્રય લીધા વિના શાંતિને પરિચય કેમ નહિ થઈ શકતો હેય? શાંતિ એ જીવનને નિજસ્વભાવ છે તે સ્વતંત્ર રૂપથી તે કેમ જાણી શકાતી નથી ? એમના જીવનની શાંતિ મારામાં કેવી રીતે આવી શકે ? અને એમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેવી રીતે ચખાડી શકે? આવા આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી તેને વિચાર કરી લઈએ. પહેલા પ્રશ્નને ઉત્તર તે ઉપર અપાઈ ચૂક્યો છે કે જેને આજ સુધી જોયેલ નથી કે અનુભવેલ નથી તેને પરના આશ્રય વિના કેવી રીતે જાણી શકાય? જેમ કે એક વસ્તુને આકાર જ જે ધ્યાનમાં ન હોય તો તે વસ્તુ બનાવવાનું કારખાનું કેવી રીતે કાઢી શકાય? એ વસ્તુને એક નમૂને પહેલાં નજર સામે રાખ્યો હેય તે પછી તેવી બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય. પછી તે એ નમૂનાની પણ આવશ્યકતા ન રહે. પણ શરૂઆતમાં તે તેની અત્યંત આવશ્યકતા છે. બીજો પ્રશ્ન એ છે કે–સ્વતંત્રરૂપથી કેમ જાણી શકાતી નથી ? પરંતુ તેનો નિષેધ જ કોણે કર્યો છે? સ્વતંત્ર રૂપથી પણ અવશ્ય જાણી શકાય છે પણ જેણે તેને પહેલાં પરિચય કરેલો હોય તેનાથી જ જાણી શકાય, ભલે તેને પરિચય કર્યા પછી તેને છોડી દીધી હોય. પરંતુ અહીં એટલું વિશેષ ધ્યાનમાં રાખવું કે પરિચય છોડી Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ મૂળ જૈન ધર્મ અને દીધાં ઝાઝો સમય થઈ ગયો હોય તો તે પરિચય અત્યંત લુપ્ત થઈ ગયો હોય અને તેથી પ્રયત્ન કરવા છતાં પણ યાદ ન આવે. ત્યારે તેને પણ ફરીથી બાહ્યના આશ્રયની આવશ્યકતા રહેશે. દેવથી મને શાંતિ કેવી રીતે મળે? ત્રીજો પ્રશ્ન છે કે–દેવના જીવનની શાંતિ મારામાં કેવી રીતે આવી શકે ? બહુ સુંદર પ્રશ્ન છે. બિલકુલ ઠીક વિચાર છે. વાસ્તવમાં બીજા કોઈની શાંતિ મારામાં કદાપિ આવી શકે નહિ. એમની શાંતિ એમની સાથે અને મારી શાંતિ મારી સાથે જ રહેશે. એમની શાંતિ એમના પુરુષાર્થથી ઉત્પન્ન થયેલી છે અને મારી શાંતિ મારા પુરુષાર્થથી મારામાં ઉત્પન્ન થશે. એમની શાંતિને ઉપયોગ સ્વયં તેઓ જ કરશે. એવી જ વસ્તુની સ્વતંત્રતા છે. માટે દેવ મને શાંતિ આપવાને સમર્થ નથી. પરંતુ એમનાથી એટલો લાભ તો અવશ્ય છે કે તેમને નમૂનો જોઈને એ પરમ પરોક્ષ રહસ્યનું કંઈક અનુમાન કરી શકું, તે પણ જે બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરું તે. જેમ કારખાનું કાઢવાવાળાને કેઈનમૂને આપતું નથી પણ પોતે જ તે વસ્તુને જોઈને અનુમાનના આધાર પર તેના સંબંધી પરિચય પ્રાપ્ત કરી લીએ છે. તેવી જ રીતે શાંત સ્વરૂપ અને આદર્શરૂપ વ્યકિત મને કંઈ આપતી નથી. પણ હું પોતે જ તેમની મુખાકૃતિ, તેમનું શાંત પરિભાષણ, તેમના જીવનની શાંત ક્રિયાઓ જોઈને અનુમાનના આધાર પર શાંતિ સંબંધી કાંઈક પરિચય પ્રાપ્ત કરી શકું છું. અહીં એ વાત વિચારણીય છે કે–અનુમાનના આધાર પર કોઈના જીવનને કેવી રીતે જાણી શકાય? આના સંબંધમાં એક દષ્ટાંત છે. એક જિજ્ઞાસુએ એક વખત તેના ગુરુ પાસે જઈને કહ્યું–પ્રભો ! કાંઈક હિતકારી ઉપદેશ આપીને મારું કલ્યાણ કરે. Page #462 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૩૩ ગુરુ-ભાઈ ! હું ઉપદેશ તો આપીશ પણ તેથી તને કાંઈ લાભ થશે નહિ કારણ કે હું તો બે ચાર વાકો જ કહી શકું છું. એટલે તેનું રહસ્ય તું સમજી શકીશ નહિ. એવો ઉપદેશ તે તે આગળ પણ સાંભળે છે પણ ઉપદેશ સાંભળવા માત્રથી કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ જતું નથી. માટે તું પ્રખ્યાત શેઠ શાંતિસ્વરૂપ પાસે જા અને તેમની પાસે રહીને ધીરજથી ઉપદેશ સાંભળજે. જિજ્ઞાસુ શેઠજીની દુકાને પહોંચી ગયો અને ગુરુની આજ્ઞા કહી સંભળાવી. શેઠે તેને દુકાનમાં તેમની પાસે બેસી રહેવાનું કહ્યું. શેઠ બહુ મોટા વ્યાપારી હતા. દરરોજ લાખોને વેપાર. મુનિમ ગુમાસ્તાને તે પાર નહિ, જિજ્ઞાસુ વિચારવા લાગ્યો–ગુરુજીએ શેઠની પાસે શું સમજીને મોકલ્યો હશે તે સમજાતું નથી. અહીં શું ઉપદેશ મળશે? આ બિચારા શેઠજી પોતે જ ઉપદેશને પાત્ર છે. એ પોતે જ જંજાળમાં ફસેલા પડ્યા છે. આત્મકલ્યાણ શું એની તે તેમને ખબર પણ નહિ હોય. પરંતુ ગુરુની આજ્ઞા છે એટલે અહીં રહેવું તે જોઈશે જ. . બે મહિના વીતી ગયા પણ શેઠે તો એક શબ્દ ય ઉપદેશને સંભળાવ્યો નહિ. જિજ્ઞાસુ તે નિરાશ થઈ ગયો પણ ગુરુજીએ ધીરજથી રહેવાનું કહ્યું હતું તેથી વખત નકામો ગુમાવાય છે એમ જાણવા છતાં પણ શેઠની પાસે રહેવાનું ચાલુ રાખ્યું. - બીજે એક મહિને વીતી ગયો ત્યાં એક દિવસ મુનિમજી બહુ જ ગભરાયેલા ગભરાયેલા શેઠજીની પાસે આવ્યા પણ ગભરાટ એટલો બધો કે મોઢામાંથી શબ્દ જ નીકળી શકે નહિ. શેઠજીએ પૂછ્યું–કેમ ગભરાયેલા જેવા દેખાવો છે? મુનિમે હિંમત એકઠી કરીને કહ્યું–આ તાર આવે છે. એ વહાણમાં ચાર કરોડને માલ આપણે મોકલ્યો હતો તે બધો ડૂબી ગ છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ મૂળ જૈન ધર્મ અને શેઠજી તદ્દન શાંતિથી બેલ્યા–તો શું થયું ? પ્રભુની કૃપા છે. જાઓ, તમારું કામ કરે. અને જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ શેઠજી પોતાનું કામ કરવા મંડી ગયા. આ જોઈને જિજ્ઞાસુને ભારે આશ્ચર્ય થયું. પણ શું બોલવું તે નહિ સૂઝવાથી માન રહ્યો. બીજા બે મહિના ગયા અને એક દિવસ વળી એક બીજી ઘટના ઘટી. આ વખતે મુનિમજી ભારે હર્ષમાં દેડતા દોડતા શેઠ પાસે આવ્યા અને એકદમ બોલી ઊઠથા–શેઠજી, શેઠજી, ભારે આનંદના સમાચાર છે. ભાગ્ય ખુલી ગયું? શેઠછ–છે? શાંતિથી વાત કરે. મુનિમજી–પેલા સેદામાં દશ કરોડને લાભ થશે, જુઓ આ તાર. એમ કહીને તાર શેઠજીને વાંચવા આપે. શેઠજીએ તે એવી જ શાંતિથી કહ્યું–તો શું થયું ? પ્રભુની કૃપા. જાઓ, તમારું કામ કરે. શેઠજીની મુખાકૃતિમાં કઈ પણ ફરક નહિ. એવી ને એવી જ શાંત મુખમુદ્રા. આ જોઈને તે જિજ્ઞાસુને આશ્ચર્ય વધી ગયું. આ વખતે તો તેનાથી શાંત રહેવાયું જ નહિ. જિજ્ઞાસુએ કહ્યું-શેઠજી. આ હું શું જોઈ રહ્યો છું એ જ સમજાતું નથી. ચાર કરોડની નુકસાની વખતે અને દશ કરોડના લાભ વખતે આપે તે એકની એક જ વાત કરી. શેઠજી—તમને આશ્ચર્ય થાય છે. પણ એમાં આશ્ચર્ય જેવું કાંઈ છે જ નહિ. મારી દષ્ટિને તમે ઓળખી જાણી શક્યા નથી તેથી તમને આશ્ચર્ય થાય છે. લાભ નુક્સાનનું મારી દૃષ્ટિમાં કશુંય મૂલ્ય નથી બાહ્યથી આ સર્વ આડંબરને સ્વામી હું દેખાઉં છું. પણ અંતરંગથી Page #464 -------------------------------------------------------------------------- ________________ | હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૩૫ તે હું કેવળ મેનેજર છું. વેપારના માલીક તે પ્રભુ છે. આખા વિશ્વમાં તેમના જ વ્યાપારની અનેક શાખાઓ છે. કોઈ વખત એક શાખામાંથી બીજી શાખામાં રૂપીઆ મોકલી આપે છે. તેમ કોઈ વખત બીજી શાખામાંથી આ શાખામાં મોકલી આપે છે. હું તે ફક્ત નામ લખીને જમા કરું છું. બીજી બાબતથી મને કાંઈ મતલબ નથી. શબ્દોથી ત્રણ કાળમાં પણ સમજાવી ન શકાય તેવું સામ્યતાનું સમભાવનું રહસ્ય જિજ્ઞાસુને એક ક્ષણમાં સમજાઈ ગયું. એ જ રીતે પૂર્ણ આદર્શ કે જીવન ઉપરથી પૂર્ણ શાંતિ સમજી શકાય છે. પૂજમાં કતવાદ શા માટે ચોથો પ્રશ્ન પણ બહુ સુંદર છે કે–તેમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેવી રીતે ચખાડી શકે ? ઉપર બતાવ્યું કે પિતાની શાંતિને પિતે જ ઉપભોગ કરવાને સમર્થ છે પણ કોઈને દેવાને સમર્થ નથી. પરંતુ ઉપરની રીતે અનુમાનના આધાર પર શાંતિ સંબંધી કાંઈક પરિચય પ્રાપ્ત કરીને હું પણ મારા જીવનમાં, મારા સંભાષણમાં એમના જેવી રીતે જ, એમના જેવા જ રૂપમાં વર્તન કરવાનો પ્રયત્ન કરવા લાગું છું. તેમની મુખાકૃતિ ઉપરથી તેમની અંતર્મુખી દ્રષ્ટિનું અનુમાન કરીને હું પણ અંતમુખ થવાને પ્રયત્ન કરું છું. અને એ પ્રયત્નમાં દઢ રહેવાથી થોડા વખત પછી હું પિને પણ અમૃતને સ્વાદ અવશ્ય ચાખી શકું છું. એટલી સહાયતા મને મારા પ્રયોજનમાં તેમની પાસેથી મળે છે. અને એ સહાયતાના કારણથી જ તેમણે મને શાંતિ આપી એમ કહી શકાય છે. આમ કહેવું કેવળ ઉપચાર છે. અહીં એમ પણ પ્રશ્ન કરી શકાય કે–જે પ્રભુ કંઈ દઈ શકતા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ મૂળ જૈન ધર્મ અને .6 નથી તે, “ હે પ્રભુ, મને શાંતિ આપે।” એવી જાતના શખ્વાથી ભક્તિ શા માટે કરવામાં આવે છે? પ્રશ્ન બરાબર છે. સૈદ્ધાંતિક રીતે એવી પ્રાર્થનાના કશે। અર્થ નથી, પ્રાર્થનાના એ શબ્દોના સત્યાર્થ માની લઈને પ્રભુ શાંતિ કે અશાંતિ અથવા સુખ કે દુઃખ આપવાવાળા માની લેવા એ ભ્રમ છે, પરતત્રતા પુરુષા હીનતા છે, સ્વપર ભેદથી અનભિજ્ઞતા છે. એમ સમજવાવાળા સાચા દેવને આદશ રૂપથી સ્વીકારી લીએ તેા પણ તેમને શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી કારણ કે— “ દેવ મારા ઉપર પ્રસન્ન થઈને મારૂં પ્રત્યેાજન સિદ્ધ કરી દેશે. મારે પેાતાને તે કાંઈ કરવું નહિ પડે. ” એવે અભિપ્રાય રાખવાના કારણથી એ ઉપરાત પ્રકારે પોતાના જીવનમાં કંઈ વિશેષ પરિવર્તન કરવાને પ્રયત્ન કરશે નહિ અને તેથી કઈ પ્રાપ્ત કરી શકશે નિહ. પેાતાના જ ઉદ્યમથી, પેાતાની અંદરના તેમની ઉપરના બહુમાનથી ઉત્પન્ન થયેલી કૃતજ્ઞતા પ્રગટ કરવાને માટે અને તે ઉત્કૃષ્ટ આદર્શની સામે પોતાની હીન દશા રાખીને બન્નેમાં મહાન ફરક જોવાથી એમ જરૂર કહેવાઇ જાય છે કે—આ મહાન વિભૂતિ આપે જ પ્રદાન કરી. આપે ન દીધી હોત તે! મારા અધમથી પ્રાપ્ત કરવી અશકય હતી. વગેરે. પેાતાની નિરભિમાનતા બતાવવા માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે આપની કૃપાથી આ કામમાં સફળતા મળી જશે. આ આપના જ બાળક છે. આ આપનું જ મકાન છે. વગેરે વગેરે. શબ્દથી એમ કહેવા છતાં એના અથ તે શબ્દોથી સમજાય છે. તેવેા નથી થતા. એવા જ પ્રકાર ભક્તિના સંબંધમાં સમજવા. ભકિતથી, નિરભિમાનતાથી, કૃતજ્ઞતાથી શબ્દામાં ભલે પ્રભુને કર્તાહર્તા કહેવામાં આવે પણ તેને અય તેવી રીતે ગ્રહણ કરવા ન જોઈએ. Page #466 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૩૭ - પૂજામાં પ્રતિમાની આવશ્યકતા શા માટે ? દેવપૂજાના વિષયમાં ચોથો પ્રશ્ન એ છે કે–પૂજામાં પ્રતિમાની આવશ્યકતા શા માટે ? બહુ સુંદર અને સ્વાભાવિક પ્રશ્ન છે. થોડો વિચાર કરવાથી તેને ઉત્તર પણ પિતાની અંદરથી જ મળી શકે છે. સાક્ષાત દેવ આપણી નજર સામે હોય તે ખરેખર જ પ્રતિમાની આવશ્યકતા નથી રહેતી. સાક્ષાત સામે નહિ તે પણ આજુબાજુ નજીકમાં ય દેવ હોવાની સંભાવના નથી. અને કદાચ આસપાસમાં ક્યાંક હોત તે પણ આવડા મોટા વિશ્વમાં એકલા દેવ સર્વજનનું પ્રયોજન સિદ્ધ કેમ કરી શકે ? વિશ્વની સર્વ વ્યક્તિ તેમના દર્શન કેવી રીતે કરી શકે. વ્યક્તિ અસંખ્યાત અને દેવ એક, બે ચાર પાંચ દેવ હેય તો પણ બધાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. એક જ દિવસના દર્શનમાત્રથી કામ ચાલી શકતું હેત તો પણ સંભવિત હતું કે એ અભિલાષા જીવિત દેવની ઉપસ્થિતિમાં શાંત થઈ જાત પરંતુ એવું પણ નથી. એ અભિલાષા તે નિત્યની છે. અને દેવ કોઈ એક અથવા માત્ર થોડી વ્યકિતઓને માટે બંધાઈને એક જ સ્થાન પર રહે એમ પણ કેમ બની શકે ? તેથી કંઈ પણ કૃત્રિમ માર્ગ કાઢવો જ પડશે. આપણે બુદ્ધિમાન મનુષ્ય છીએ. તિર્યંચ પશુપક્ષીને ઈચ્છા હોય તે પણ તે કાંઈ ન કરી શકે. પણ આપણે તે ઘણું કરી શકીએ છીએ. તેથી કૃત્રિમ દેવ બનાવીને આપણું કામ ચલાવી લઈ શકીએ છીએ. એ કૃત્રિમ દેવનું નામ છે–પ્રતિમા, - પ્રતિમા એ દેવની જ પ્રતિકૃતિ છે, તેમનું જ પ્રતિબિંબ છે. ભલે જડ હેય, પાષાણુની હોય પણ એવા કોઈ પણ પ્રકારની Page #467 -------------------------------------------------------------------------- ________________ ४३८ મૂળ જૈન ધર્મ અને પ્રતિમા બિલકુલ દેવના શરીરની બાહ્ય આકૃતિ સદશ હોય તે તે આપણું પ્રયજન સિદ્ધ કરી દીએ છે. કારણકે આપણો એ જ કંઈ સ્વભાવ હોય છે કે કોઈ પણ વ્યક્તિનું ચિત્ર જોઈને અથવા તેનું નામ સાંભળીને કંઈક એવા પ્રકારના ભાવ મનમાં ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ તે વ્યકિત સાક્ષાત હયાત હોય ત્યારે ઉત્પન્ન થાય. આ એક સ્વાભાવિક મનોવિજ્ઞાન છે. ચિત્રને મન ઉપર પ્રભાવ જડ ચિત્રોની પણ આપણું વિયારે ઉપર અસર થયા વિના રહેતી નથી, દુઃશાસને દ્રોપદીના ચીર હરણ કર્યાનું ચિત્ર જોઈને માણસની રેવા જેવી દશા થઈ જાય છે. ઝાંસીની રાણી કે મહારાણું પ્રતાપનું ચિત્ર જોઈને માણસમાં શૂરાતનની લાગણી આવી જાય છે પિતાની પ્રેમિકાનું ચિત્ર જોઈને મનમાં વિકાર ઉત્પન્ન થઈ જાય છે. સીનેમાના પડદા ઉપર હાલતી ચાલતી પ્રકાશની રેખાઓ માત્રને એક ક્ષણિક ચિત્રના રૂપમાં જોઇને શું થાય છે તે કોઈથી અજાયું નથી. જે કોઈ લાગણું ન થતી હોત તો ધન ખરચીને ઉજાગર કરવા ત્યાં કોઈ ન જાત. કોઈ એવું ચિત્ર જેવાથી માણસને રડવું આવી જાય છે તે શા માટે? એ પણ ચિત્ર જ છે, જડ ચિત્ર જે એક ક્ષણ પણ સામે ટકતું નથી. કોઈ પ્રત્યે દ્વેષ થઈ જવાથી તેના ચિત્રને અવિનય કરવાનો ભાવ કેમ આવી જાય છે ? સ્વયંવરમાં સંગિતાએ પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં શું સમજીને માળા પહેરાવી દીધી હતી ? આપણું ઉપાસ્ય દેવના અથવા આપણું પિતાના ચિત્ર ઉપર પગ પડી જાય તો એકદમ દુઃખની લાગણું કેમ ઉદ્દભવે છે? સૌ કોઇ પિતાના મકાનમાં, પિતાના ઓરડામાં ચિત્રે શા માટે મૂકે છે? જો ખાલી શોભા માટે જ રાખતા હોય તે ગમે તે ચિત્ર Page #468 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૩૯ ટાંગવાથી શોભા કરી શકાય છે પણ તેમ નહિ કરતાં પિતાની ખાસ પસંદગી રચિ પ્રમાણેના જ ચિત્તે કેમ ટાંગવામાં આવે છે? આ સર્વ દષ્ટાંતો ઉપરથી જડ ચિત્રને માણસના મન ઉપર કે મોટો પ્રભાવ પડે છે એ વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. એવી જ રીતે દેવનું ચિત્ર જોઈને સ્વાભાવિક રીતે જ માણસના મન ઉપર તે ચિત્રને કેઈ અતિીય પ્રભાવ પડે છે. અને જ્યારે એ ચિત્રમાં આપણી પોતાની વિશેષ કલ્પનાઓ ઉમેરવામાં આવે, કલ્પનાનું તેમાં આરોપણ કરવામાં આવે ત્યારે તે પ્રભાવમાં અનેક ગણું વૃદ્ધિ થઈ જાય છે. થોડા સૂતરના ધાગાઓથી બનેલી આપણું દેશની ધ્વજાને ઊંચે લહેરાતી જોઈને દરેક દેશજન પ્રસન્ન થઈ જાય છે અને એ નાનકડા વસ્ત્રના ટુકડાને કોઈ અપમાનિત કરે કેધ આવી જાય છે તે શા માટે ? જ્યાં સાક્ષાત વેદન જોઈ શકાય છે ત્યાં તેને ઇનકાર કેમ કરી શકાય ? એનું કારણ એ છે કે ધ્વજાનું કપડું કાપડની દુકાનમાં હતું ત્યાં સુધી તે તે સામાન્ય કપડું જ હતું. પણ ધ્વજા બનાવ્યા પછી તો તે આપણી કલ્પનાઓને આધાર થવાથી તે સાધારણું વસ્ત્ર નહિ રહેતાં તે બની ગઈ દેશની લાજ ! એ શક્તિ એ જડ વસ્ત્રમાં નથી પણ આપણું કલ્પનામાં એ શક્તિ છે. એ જ રીતે પાષાણ કે લાકડાના ટુકડા આદિમાં પણ દેવની કલ્પના કરવાથી એવી જાતના ભાવ ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ જીવિત દેવને જેવાથી પણ થાય. અને એ પત્થર કે લાકડાનો ટુકડો દેવની આકૃતિને અનુરૂપ જ હોય તો પછી સેનામાં સુગંધ, WWW Page #469 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને આકૃતિ સાપેક્ષ અને આકૃતિ નિરપેક્ષ એમ બન્ને પ્રકારની પ્રતિમાઓ આજે જોવામાં આવે છે. જેમકે શિવની પ્રતિમાની આકૃતિ નિરપેક્ષ છે ત્યારે વીતરાગી શાંતદેવની પ્રતિમાની આકૃતિ સાપેક્ષ છે. પરંતુ સાપેક્ષ આકૃતિને પ્રભાવ સહજ રીતે પડતે પ્રતીત થાય છે તેવો પ્રભાવ નિરપેક્ષ આકૃતિમાં અનુભવવામાં આવતું નથી. તેનું કારણ એ સંભવે છે કે નિરપેક્ષ આકૃતિને જોઈને બુદ્ધિપૂર્વક કલ્પનાઓને યાદ કરવાનું જોર કરવું પડે છે ત્યારે આકૃતિ સાપેક્ષને જોઈને બુદ્ધિપૂર્વક જ આપોઆપ જાગૃત થઈ જાય છે. - ટુંકામાં તાત્પર્ય એ છે કે પ્રતિમાને આપણું ઉપર કોઈ પ્રભાવ નથી પડતો એવું નથી, પ્રતિમાને આપણી બુદ્ધિ ઉપર, આપણું મન ઉપર ઘણે મોટો પ્રભાવ પડે છે. - ઉપરની સર્વ વાતો ઉપરથી ત્રણ સિદ્ધાંત નીકળે છે કે – (૧) ચિત્રને આપણું મનોવૃત્તિ ઉપર મોટો પ્રભાવ પડે છે. (૨) કોઈ પણ વસ્તુમાં કલ્પના વિશેષ કરી લેવાથી તે વસ્તુમાં - તડત ભાવ વીતવા લાગે છે અને (૩) આકૃતિ નિરપેક્ષ પ્રતિમા કરતાં આકૃતિ સાપેક્ષ પ્રતિમાથી ચિત્ત ઉપર અધિક પ્રભાવ પડે છે. અને જે પ્રતિમાને આપણે ઉપાસ્ય બનાવીને રાખી હોય તેમાં આ ત્રણે વાત આવી જાય છે. પાષાણ, ધાતુ વગેરે કોઈ પણ વસ્તુની પ્રતિમા હોય પણ તેમાં વીતરાગ આકૃતિને આબેહુબ આકાર કે પ્રતિબિબ વિદ્યમાન છે અને તેમાં આપણું વિશેષ કપનાઓનું આપણું કરેલું છે તેથી તે પ્રતિમામાં અને જીવિત દેવમાં આપણે માટે કઈ ફરક રહેતું નથી. કલ્પનાઓનું બળ " કલ્પનાઓમાં મહાન બળ છે. શેખચલ્ફી ફકત કલ્પનાઓના બળ ઉપર જ રાજા બની બેઠા હતા અને વાત ચલાવી દીધી તેની Page #470 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૫ ૪૪૧ કાલ્પનિક સ્ત્રી ઉપર ! શેખચલ્લીની જ વાત ન સમજતા. ખરેખર આપણે બધા જ શેખચલ્લી છીએ. - સવારથી સાંજ સુધી આપણે પણ શેખચલ્લીની પેઠે જ કલ્પના કર્યા કરીએ છીએ. “પુત્ર થશે. તેના વિવાહ કરીશ, સુંદર વહુ ઘરમાં આવશે. તેને દીકરે થશે. મારા ખોળામાં બેસીને ખેલશે. તેતડું તોતડું બોલવા લાગશે. થોડો મોટો થશે એટલે “દાદાજી” કહીને બોલાવશે વગેરે.” આ બધી શેખચલ્લીની કલ્પનાઓ નહિ તે શું છે ? છતાં આનંદ એવો આવે છે કે જાણે એ બધું નજરે જોતા હોઈએ. એક વ્યભિચારી ફકત કલ્પનાના આધાર પર તેની પ્રેમિકાના ઘર પર પહોંચી જાય છે અને પ્રેમથી તેના અંગને સ્પર્શ કરીને કલ્પનામાં જ તેની સાથે વ્યભિચાર સેવે છે. એ પણ શેખચલ્લીની જ કલ્પના નહિ તો શું છે ? છતાં આનંદ એ આવે છે કે જાણે સાક્ષાત્ પ્રેમિકાને જ સ્પર્શ કરી રહ્યો હોય આવી જ રીતે અનેક પ્રકારની રાગવર્ધક કલ્પનાઓ કરી કરીને નિત્ય નિત્ય કદી હર્ષ તો કદી વિષાદને અનુભવ કર્યા કરીએ છીએ. આવું થાય છે એ સૌને અનુભવ હોય છે, પ્રતીતિ હોય છે. તે પછી એ સત્ય પ્રત્યે નકાર શા માટે? પ્રતિમાનો પ્રભાવ અને કલ્પનાઓની શકિત પ્રત્યે આજે નકાર (ઇનકાર) તારામાં વતી રહ્યો છે તેની પાછળ કઈ પક્ષપાત છપાઈ બેઠેલ છે. કેઈ સંપ્રદાય પોકારી રહેલ છે. તે સાંપ્રદાયિક નહિ પણ એક વૈજ્ઞાનિક બનીને નીકળ્યો છે તો પક્ષપાતને ધોઈ નાખ, અને આ મેનેવિજ્ઞાનથી લાભ ઉઠાવ. આજ સુધી મને વિજ્ઞાનને બીજી દિશામાં પ્રયોગ કરતો રહ્યો છે. હવે એ પ્રયોગ આ દિશામાં કર. જે તને સાક્ષાત દેવના દર્શન થાય છે. આજ સુધી વૈજ્ઞાનિક બનીને દર્શન કર્યા નથી પણ સાંપ્રદાયિક Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ મૂળ જૈન ધર્મ અને બનીને જ દર્શન કરતો રહ્યો છે. અને તેથી જ ઉપરની શંકાઓ ઉત્પન્ન થઈ હતી. અભિપ્રાયને જરા ફેરવવાથી ક્રિયામાં મહાન અંતર પડી જાય છે. માટે અભિપ્રાયને ઠીક કરીને આગળ વધ. આવ અને જે આ પ્રતિમામાં જીવિત દેવ. પ્રતિમા શું આપે છે? અરે ભેળા પ્રાણી! હજી પણ સમજ્યો નહિ કે પ્રતિમા શું દીએ છે ? એ પાષાણની મૂર્તિની દષ્ટિમાં કેટલું સામર્થ્ય છે! ભાવનાશૂન્ય હોવાથી તેને તે સામા કેમ આપે ? પક્ષપાતના ગહન અંધકારમાં તારી આંખ જોઈ શકતી નથી, તન્મય થઈને શાંતિના દર્શન કર તો જ સમજાશે કે પ્રતિમા શું આપે છે. કેટલું સામર્થ્ય છે એમાં ! ઠીક છે કે એ પિતાની રક્ષા સ્વયં કરી શકતી નથી કારણ કે તે જડ છે. પરંતુ તે મારી રક્ષા તો જરૂર કરી શકે છે. હાથ કંગનને આરસી શું ? ઉપરની રીતે દર્શન કરીને જોઈ લે. પોતે સ્વયં રક્ષા નથી કરતી તે તેમાં શું નવાઈ છે? જેની આ આકૃતિ છે એ જીવિત પ્રભુ પણ સ્વયં પિતાના શરીરની રક્ષા કરતા નહોતા. અનેક શકિતઓના અને ઋદ્ધિઓના ભંડાર હોવા છતાં, આ પૃથ્વીને એક આંગળી પર ઘુમાવવાની શકિત હોવા છતાં પણ પિતાના શરીરની રક્ષા નહોતા કરતા. નિજ શાંતિની રક્ષા માટે જીવિત પ્રભુ હમેશ જાગૃત રહેતા અને આ તેમની પ્રતિમા પણ એમ જ નિજ શાંતિની રક્ષા કરી રહી છે. પ્રભુ આ અંધકારમાં તને કેમ સૂઝે કે રક્ષા કેને કહેવાય છે? એક બાજુ તું કહી રહ્યો છું કે શરીર અને આત્મા ભિન્ન છે. બીજી બાજુ કહે છે કે શરીરની રક્ષા એ મારી રક્ષા છે. ભલા, તને તારી પિતાની જ વાત પર કયો વિશ્વાસ છે ? Page #472 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૪૩ પ્રભુને વિશ્વાસ તારા જેવો પિચે નહોતો. આ ચેતન્ય છે, બીજે કંઈ નહિ એ વાત પર તે દૃઢ હતા. શરીર સાથે તેમને જરા પણ નાતો નહતો. તે બતાવ, શરીરની રક્ષા શા માટે કરે છે અને કદાચિત ઉપકાર બુદ્ધિથી રક્ષા કરી દેતે તે શરીરની રક્ષા કરતાં પોતે જ અરક્ષિત ન બની જાત ? સમજ, ભગવાન, સમજ. રાગ કર્યા વિના શરીરની રક્ષા કરવાને સંભવ છે? અને રાગ આવવાથી જે શાંતિને માટે તેમણે એટલો પુરુષાર્થ કર્યો હતો તે શાંતિ સુરક્ષિત રહી શકે? હવે બતાવ કે શરીરની રક્ષાને માટે એટલે કે જે વસ્તુની રક્ષા એમને માટે તે સમયે બિલકુલ નિપ્રયોજન થઈ ચૂકી હતી તેને માટે રાગ કરીને પિતાની શાંતિને ઘાત કરે, નિધિ લૂંટાવી દે, પિતાના જ હાથથી પિતાનાજ મકાનમાં આગ લગાડી દેવી એમાં કઈ બુદ્ધિ મત્તા હતી ? અને પ્રભુ એવી મૂર્ખતા શા માટે કરે ? અને એ જ આદર્શ આ પ્રતિમા પણ ઉપસ્થિતિ કરી રહી છે. ભીલ અને ગુરુકોણનું દૃષ્ટાંત પ્રતિમા સંબંધી મહાભારતનું આ પ્રસિદ્ધ દષ્ટાંત છે. ભીલ નીચ કુળને હેવાના કારણથી અથવા “મારી શિખવેલી ધનુર્વિદ્યાને દુરૂપયોગ ન થાય, એને ઉપયોગ પશુ હિંસા માટે ન થાય” એવા કારણથી ગુરુ દ્રોણાચાર્યે એ ભીલને ધનુર્વિદ્યા શિખવવાની ના પાડી ભીલની દષ્ટિમાં તે દ્રોણાચાર્ય તેના ગુરુ બની ચૂક્યા હતા. ભલે તેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર ન કર્યો પણ તેથી તેઓ ભીલની ભાવના કેવી રીતે બદલી શકે ? પ્રત્યક્ષ નહિ તે પક્ષ પણ ધનુર્વિદ્યા તે જરૂર શિખીશ. એવા દઢ સંકલ્પ વાળે એ ભીલ વનમાં ચાલ્યા ગયે, વનમાં કાચી માટીથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી. અને તે Page #473 -------------------------------------------------------------------------- ________________ ४४४ મૂળ જૈન ધર્મ અને પ્રતિમાને એક ગુફાના મુખ પાસે ભારે વિનયથી વિરાજમાન કરી. દિવસમાં ત્રણ વખત તે પ્રતિમાને ફૂલ ચડાવીને તેના ચરણોમાં પડી વંદન કરતો. ભીલની દૃષ્ટિમાં એ પ્રતિમા ન હતી પણ સાક્ષાત ગુરુ દ્રોણાચાર્ય હતા. તે પ્રતિમાને પૂછી પૂછીને ધનુર્વિદ્યાને અભ્યાસ કરવા લાગે. સ્વયં તેના હૃદયમાંથી પ્રગટ થતા લક્ષ્ય સાધનના ઉપાયોને પહેલેથી પિતાના માની બેઠો હોત તે અભિમાન આવી જાત. “ગુરુ દ્રોણ એમાં શું કરી શકશે? હું પોતે જ શિખી લઈશ.” એવો ભાવ આવી જાત અને તેથી વિધા કદી શિખી શક્યો ન હત. પરંતુ ભીલના હૃદયમાં એવો વિકલ્પ જ નહોતું. એની દષ્ટિમાં તે ગુરુને વિજય જ હતું. લક્ષ્ય ચૂકી જાય ત્યારે ગુરુની એટલે પ્રતિમાની ક્ષમા માંગી લેતો અને લક્ષ્ય સફળ થઈ જાય ત્યારે ગુરુના ચરણમાં પડી જતો. એમ કરતાં વર્ષો વીતી ગયા પણ તેણે ગુરુને એક ક્ષણ પણ પ્રતિમા રૂપ ન ગણ્યા એણે તો સાક્ષાત્ ગુરુ જ માન્યા હતા. અને એક દિવસ તે એવો સિદ્ધહસ્ત થઈ ગયો કે તેણે અર્જુનની વિધાને પણ શરમાવી દીધી. અર્જુનથી આ કેમ સહન થાય ? ગુરુ દ્રોણાચાર્યના શિષ્ય આ બેગુઆ (ગુરુ વિનાના) ભીલથી નીચા રહી જાય ? નહિ. એમ ન બની શકે. ગુરુ પાસે જઈને કહી દીધું. ગુરુએ આવી ભીલને પૂછવું– કોની પાસેથી આ વિદ્યા શીખી ? ગુરુને આવેલા જોઈ ને ભીલ તુરત તેમના ચરણમાં નમી પડ્યો અહાહા ! આખરે આ૫ ખેંચાઈને આવી ગયા. ભક્તની ભકિતમાં એટલું સામર્થ્ય છે. અને પછી ભીલે કહ્યું-ભગવદ્ ! મારા ગુરુ બીજા કઈ નહિ પણ આપ જ છે. ગુરુ દ્રોણાચાર્ય આશ્ચર્યમાં ડૂબી ગયા. આ વાત સત્ય કેમ હેઈ Page #474 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ૪૪૫ શકે? એમણે તે ભીલને વિદ્યા શિખડાવવાની જ ના પાડી દીધી હતી. તેથી ગુરુ બેલી ઊઠયા–નહિ. હું ગુરુ ન હોઈ શકે. તું જૂઠું બોલે છે. તારા ગુરુનું નામ તું મારાથી છુપાવવા માગે છે. ભીલ ગુરુને હાથ ચાલીને તેમને તે પ્રતિમા પાસે લઈ ગયે અને કહ્યું–આપને વિશ્વાસન આવતું હોય તે જોઈ લીઓ. આ રહ્યા મારા ગુરુ. અને ગુરુ દ્રોણની આંખ ખુલી ગઈ, તેમને વાતનું રહસ્ય સમજાઈ ગયું, જડ પ્રતિમા શું દઈ શકે, કેવી રીતે દઈ શકે ? એમ શંકા કરે છે ને ! તે જુઓ. જડ પ્રતિમાં આ રીતે દઈ શકે છે, સમજ્યા ? હે કલ્યાણાથી ! હવે પક્ષપાત છોડી દે. કેઈ બીજાના માટે નહિ પણ તારા પિતાના કલ્યાણ માટે. “ મારા મનમાં ભગવાન બેઠા છે. પ્રતિમાના દર્શન કરવાની શી જરૂર છે?” એવા બહાના છેડી દે એમ માનીને જ તું તારી શાંતિને ઘાત કરી રહ્યો છે. ભગવાન શબ્દનું નામ તે કંઈ ભગવાન નહિ. ભગવાન તે જીવનને એક આદર્શ છે અને તે આદર્શ તું સાક્ષાત ભગવાન પાસેથી અથવા તેમની પ્રતિમા પાસેથી શિખી સમજી શકે છે. સાક્ષાત ભગવાન વર્તમાન સમયમાં નથી. માટે તેમની પ્રતિનિધિ આ પ્રતિમાનું શરણ લે અને તારું કલ્યાણ કરે, મંદિરની આવશ્યકતા શી છે? * પ્રશ્ન ઉત્તમ અને સ્વાભાવિક છે. એને ઉત્તર મુખ્ય પ્રયોજન અથવા લક્ષ્યને વિચાર કરવાથી મળી જશે. પ્રોજન અથવા લક્ષ્ય છે– શાંતિ જોઇએ છે. ભલા, શાંતિ શું છે અને શાંતિને ઘાત કોણે કર્યો છે? Page #475 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને શાંતિ છવને સ્વભાવ છે. અને ઘાત કરવાવાળો પણ જીવને જ અપરાધ છે. શરીર, ધન, કુટુંબ આદિ સંબંધી અનેક નવા નવા વિક, ઈચ્છાઓ, ચિંતાઓ ઉઠે છે. આ વિકલ્પ દબાઈ જાય છે તે જીવને શાંતિ જ છે. શાંતિ માટે વિકલપને દબાવવા ખરૂં કહીએ તે શાંતિ પ્રાપ્ત કરવાની નથી પણ અશાંતિ દૂર કરવાની છે. એ વિકલ્પ, ઈચ્છાઓ અને ચિંતાઓને દૂર કરવાની છે. એ દૂર થાય તો પછી શાંતિ જ છે, જીવને સ્વભાવ જ શાંતિ છે. પ્રાપ્ત સ્વભાવની પ્રાપ્તિ શી કરવાની? જે પહેલેથી જ જીવની પાસે છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ જ કેમ હેય? સ્વભાવ કદી વિચ્છેદ જ નથી. એટલે વિકલ્પથી વ્યાકુળ રહેવાય ત્યાંસુધી શાંતિ બહાર આવી શકિત નથી જે કે તે અંદર સ્વભાવમાં પડી જ છે. માટે વિકલ્પોને દૂર કરવાનો પ્રયાસ કરવાનું છે. વિકલ્પ અમે કમે દબાય છે વિજળીનું બટન દબાવીએ કે પ્રકાશ બંધ. એવી રીતે કોઈ ક્રિયા વિશેષથી વિકપને એકદમ દબાવી શકાય? નહિ. એવી વાત સંભવિત નથી. વિકલ્પ, સંસ્કાર ધીરે ધીરે જ શકિત પકડતાં પકડતાં એક દિવસે પુષ્ટ થઈ જાય છે. પણ એકદમ પુષ્ટ નથી થઈ જતા. તેવી જ રીતે કેઈ પણ સંસ્કાર ધીરે ધીરે ક્રમ પૂર્વક જ તેડી શકાય છે. જ્યાં સુધી સંસ્કાર સમૂળ નષ્ટ ન થાય ત્યાં સુધી તેનાથી પ્રેરિત નિત્ય નવા નવા વિકલ્પ છેડી શકાતા નથી. રોગીને સગ એકદમ દબાવી નથી શકાતે ૫ ધીરે ધીરે ઓછો કરાય છે તેવી જ રીતે વિકલ્પનું પણ સમજવું. Page #476 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ ४४७ અનુકુળ વાતાવરણની મહત્તા વિકલ્પોને હમેશને માટે તે શું પણ અમુક વખતને માટે પણ સંપૂર્ણ રીતે રોકી શકાતા નથી પણ અમુક સમય માટે કોઈક રીતે દબાવી શકાય છે જેમ મરણીઆ કે કોકેનના ઈજેકશનથી છેડો વખત પીડાને દબાવી શકાય છે તેમ. તે કઈ ક્રિયા વિશેષથી વિકલ્પ છેડા વખત માટે પણ દબાઈ રહે તે જાણવાનું છે. બાહ્ય વાતાવરણને વિચારોની સાથે ભારે મોટો સંબંધ છે. જુગારીઓના વાતાવરણમાં જુગારી અને શરાબીના વાતાવરણમાં શરાબી બની જવાય છે. એ જ રીતે નિર્વિકલ્પ વાતાવરણમાં નિર્વિકલ્પ પણ બની શકાય છે. જે કે સ્વ-પર ભેદ વિજ્ઞાનમાં વસ્તુતઃ એને નિષેધ કરવામાં આવ્યો છે અને અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય પર કોઇ પ્રભાવ પડી શકતો, નથી એમ બતાવવામાં આવ્યું છે. અને એ વાત પર મને વિશ્વાસ પણ છે. યુક્તિ આદિથી નિર્ણય પણ કર્યો છે. પરંતુ એ વિશ્વાસ હજુ સુધી સંપૂર્ણ રીતે મારા જીવનમાં ઉતર્યો જોઈ શકાતો નથી. પરાપૂર્વથી પરાશ્રિત થઈ જવાના સંસ્કાર હજુ દઢ છે. એ ભૂલ મારી જ છે. પણ એવા વાતાવરણમાં રહેવાથી જ એ ભૂલ થાય છે. જે વાત અનુભવમાં આવે છે તેને ઇન્કાર કરવાથી લાભ? વિકલ્પને દબાવવાના બે ઉપાય વિકલ્પને દબાવવાના બે ઉપાય છે–(૧) પ્રાપ્ત વાતાવરણમાં મનને દઢ રાખવું અને (૨) વાતાવરણ બદલી નાખવું. પહેલે ઉપાય-સ્વ-પર ભેદ વિજ્ઞાનથી મનને એવું દઢ રાખવું કે બાહ્ય વાતાવરણ તરફ દષ્ટિ નહિ કરતાં પિતાના શાંત સ્વભાવને લક્ષ્યમાં લઈને અંતરંગમાં નવું વાતાવરણ ઉત્પન્ન કરી લેવું. આ Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४८ મૂળ જૈન ધર્મ અને ઉપાય તે સરસ છે પણ જીવની વર્તમાન પ્રાથમિક અવસ્થામાં તેમ કરવા તે બિલકુલ અસમર્થ હોય છે. વાતને સમજવી સહેલી છે પણ એ વાતને કાર્યરૂપમાં મૂકવાનું જ અઘરૂં છે, કઠિન છે. સમજવામાં અને શ્રદ્ધા કરવામાં બહુ સમય નથી લાગતો પણ તેને પૂરું કરવામાં લાંબો સમય જોઈએ છે. હાલની નિકૃષ્ટ અવસ્થામાં પણ થઈ શકે અને પિતાની શકિત ઉપરવટનો ન હોય એ ઉપાય હોવો જોઈએ. તેથી હવે બીજા ઉપાયને વિચાર કરીએ. બીજો ઉપાય-કુટુંબ સંબંધી ચિંતાઓ સહિત કુટુંબના વાતાવરણમાં રહીને, ધન પાર્જનની ચિંતાઓ સહિત ધંધામાં રહીને, શરીર સંબંધી ચિંતાઓ સહિત શરીરની સેવામાં સંલગ્ન રહીને પણ વિકલ્પોથી અને વ્યાકુળતાઓથી બચવાનો પ્રયાસ કરવા છતાં પણ બચી શકાતું નથી. એવી પ્રાથમિક અવસ્થા છે તેથી હવે થોડા વખત માટે પણ વાતાવરણ બદલવું જોઈએ. તે કેવા વાતાવરણમાં જવું? મંદિરની અનુકૂળતા વાતાવરણ એવું હોવું જોઈએ કે ત્યાં જઈને વિક૯૫ ઉત્પન્ન થાય તો તે વીતરાગના સંબંધી જ હોય, શાંતિ સંબંધી જ હેય. અને શાંતિના આદર્શ જીવિત દેવ અથવા તેમની પ્રતિમાનું શરણ મળવાનું પ્રયોજન સિદ્ધ થઈ જાય. વર્તમાનમાં જીવિત દેવ તે મળી શકે તેમ નથી. એટલે તેમની પ્રતિમાથી જ લાભ ઉઠાવવો જોઈએ. પ્રતિમા ઘેર પણ રાખી શકાય. પરંતુ ઘરનું વાતાવરણ જોઈએ તેવું અનુકૂળ થઈ શકે નહિ. તેથી મંદિરમાં જ શાંતિદેવનું શરણ લેવું એ જ શ્રેયસ્કર છે. વિકલ્પનું શમન કરવા જેટલું પૂરતું બળ હોય તો તે મંદિરની પણ આવશ્યક્તા નથી. પરંતુ અનુભવથી જાણીએ છીએ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ કે જીવનચર્ચામાં વિકલ્પ દબાવવાને બદલે ધણા વૃદ્ધિ પામે છે. માટે વિક૯૫ના પ્રશમન માટે ઘર આદિનું વાતાવરણું પ્રતિકૂળ રહે છે અને મંદિરનું વાતાવરણ અનુકૂળ રહે છે. અનુકૂળ વાતાવરણમાં રહેવાથી પુરુષાર્થ કરવામાં કામ બળ વાપરવું પડે છે. ઓછી મહેનત પડે છે. જ્યાં સુધી આત્મબળ એાછું છે, જીવનની શક્તિ હીન છે ત્યાં સુધી પ્રતિકૂળ નિમિત્તનો ત્યાગ અને અનુકૂળ નિમિત્તના ગ્રહણની આવશ્યક્તા રહે છે. મંદિરમાં આવીને પણ પ્રતિમામાં જીવિત દેવના દર્શન કરીને શાંતિમાં લય થવાને પ્રયત્ન કરવો જોઈએ. મંદિરમાં આવીને જે “આ મંદિર બહુ સુંદર છે, એના થાંભલા પણ આરસના છે, એમાં ખૂબ ખર્ચ થયું હશે, હજી આમાં આટલી ખામી છે.” ઈત્યાદિ વિકલ્પોમાં પડી જવાય તે દેવ દર્શનનું કાર્ય ભૂલી જવાય અને મંદિરમાં આવવું નિરર્થક બની જાય. મંદિરમાં આવીને વિકપમાં નહિ પડતાં યથાર્થ રીતે દેવદર્શનનું કાર્ય કરવું એ જ કર્તવ્ય છે. દેવદર્શન કે દેવપૂજામાં કાંઈ વિશેષ ફરક નથી. દર્શન જ પુજન છે. –શાંતિપથ પ્રદર્શનમાંથી સાભાર અનુવાદિત. Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છવીસમું મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર લેખક મુનિશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ નોંધ મૂર્તિને નહિ માનવા માટે સ્થાનકવાસીઓએ અનેક તર્કો ઉપજાવી કાઢી શંકાઓ ઉત્પન્ન કરી છે. તે શંકાઓને પ્રજમાં મૂકીને મુનિશ્રી ભદ્રંકર વિજયજીએ તેમના “પ્રતિમા પૂજન” નામના પુસ્તકમાં તે પ્રશ્નના સવિસ્તર ખુલાસા આપીને તે તર્કો–શંકાઓ વજુદ વગરની છે તે બતાવી આપ્યું છે. તે ખુલાસાઓ ખાસ સમજવા જેવા હોવાથી અત્રે તે ઉધ્ધત કરેલા છે. તે સર્વ પ્રશ્નોત્તરે ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવાની વાંચકેને ભલામણ છે. –ન. ગિ. શેઠ પ્રશન ૧–શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર હર્ષની સ્થિતિવાળો ભમરાહ બેસવાથી શાસનને ધક્કો લાગે. પણ તે ઉતર્યા બાદ સત્યધર્મ પિદા થયે એમ કહેવાય છે. તે તેમાં તથ્ય શું છે? Page #480 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૫૧ ઉત્તર–ત્યારે શું ભસ્મગ્રહ ઉતર્યા પહેલાં સત્ય ધર્મ ન હતો ? તે વખતે વિચ્છેદ થઈ ગયાનું ક્યા સત્રમાં લખ્યું છે ? શ્રી ભગવતી સૂત્રના વશમા શતકના આઠમા ઉદ્દેશામાં ભગવાને ફરમાવ્યું છે કે – - “હે ગૌતમ ! આ બૂદીપના ભરતખંડને વિષે આ અવસર્પિણ કાળમાં મારૂં શાસન ૨૧૦૦૦ એકવીશ હજાર વર્ષ પર્યત ચાલશે.” આ સૂત્રપાઠમાં વિચ્છેદ થવાનું કે પુનરુદ્ધાર થવાનું કાંઈ નામનિશાન પણ નથી. ઊલટું, એકસરખું ચાલવાનું કહ્યું છે. વળી શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે કે “શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ બે હજાર વર્ષની સ્થિતિવાળે ભસ્મગ્રહ પ્રભુના જન્મનક્ષત્ર પર બેસશે. તેથી તે દરમ્યાન સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા નહિ થાય. પણ ભસ્મગ્રહ ઉતર્યા બાદ સાધુ સાધ્વીની ઉદય ઉદય પૂજા થશે.” ગ્રહના જેરથી જેમની પૂજા નહિ થતી હોય તેમની જ પૂજાને ઉત્તર્યા પછી વિશેષ પ્રકારે થશે, તેથી બીજાને શું લાગે વળગે ? એ મુજબ, શ્રી આનંદવિમળ સૂરિ, શ્રી હેમ વિમળ સૂરિ, શ્રી વિજયદાન સૂરિ, શ્રી વિજયહીર સૂરિ, જિનચંદ્ર સૂરિ વગેરે આચાર્યોએ ક્રિયા ઉદ્ધાર કર્યા ત્યારથી ત્યાગી શુદ્ધ સાધુની માન્યતા અને પૂજ્યતા લોકોમાં દિવસે દિવસે વિસ્તરવા તથા વધવા લાગી, એ પ્રત્યક્ષ દેખાય છે. શ્રી કલ્પસૂત્રમાં એમ તે કહ્યું નથી કે–ભસ્મગ્રહની સ્થિતિવાળા બે હજાર વર્ષ સુધી દયામય ધર્મને લોપ થઈ જશે. લેક હિંસાધર્મના કુરસ્તે ચડશે તથા તે ગ્રહ ઉતર્યા બાદ અમુક આચાર્ય ફરી દયામય ધર્મને પુનરુદ્ધાર કરશે. તેથી તેમની ઉદય ઉદય પૂજા થશે અને દયાની વૃદ્ધિ થશે. જેમ કોઈ એક સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તે પૂરા દિન થયેથી તેને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર. મૂળ જૈન ધર્મ અને જ પુત્ર પ્રાપ્ત થશે પણ બીજાને નહિ. તથા રોગી પુરુષના રંગની સ્થિતિ પરિપૂર્ણ થયેથી તે જ માણસ સાજે થશે પણ બીજે નહિ. તેમ ભસ્મગ્રહના પ્રભાવથી જે મુનિવરોની પૂજાભક્તિ નહોતી થતી તેમની જ ભક્તિ પાછી ગ્રહ ઉતર્યાથી થશે પણ બીજની નહિ. એ સ્પષ્ટ અર્થ છોડી, મારી મચડીને છેટે અર્થ કરે તે સત્યને ઉતારી પાડવા બરાબર છે. પ્રશ્ન ર–પત્થરની ગાયને દેહવાથી જેમ દૂધ આપે નહિ તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું કાર્ય સિદ્ધ થાય? ઉત્તર–પ્રથમ વાત તો એ છે કે ગાયનું દષ્ટાંત અહીં લાગુ કરવું એ જ અઘટિત છે. ગાય પાસેથી જેમ દૂધ લેવાનું હોય છે તેમ મૂર્તિ પાસેથી કાંઈ લેવાનું હોતું નથી. ગાય જેમ દૂધ આપે છે તેમ મૂર્તિ કાંઈ આપતી નથી. પૂજક પોતે પોતાના આત્મામાં છુપાએલા વીતરાગતા આદિ ગુણોને મૂર્તિના આલંબનથી પ્રગટ કરે છે. બીજી વાત એ છે કે–જેમ પત્થરની ગાય દૂધ આપતી નથી તેમ સાચી ગાય પણ, “હે ગાય! તું દૂધ દે”—એમ ઉચ્ચારણ કરવા માત્રથી દૂધ આપતી નથી. તે પછી સાક્ષાત પરમેશ્વરના નામથી કે જાપથી પણ કાર્ય સિદ્ધિ થવી જોઈએ નહિ. અને પરમાત્માનું નામ પણું લેવું જોઈએ નહિ. જે શુભ ઉદ્દેશથી ઈશ્વરના નામનું સ્મરણ કરવામાં આવે છે તે જ શુભ ઉદ્દેશથી પરમાત્માની મૂર્તિની ઉપાસના કર્તવ્ય થઈ પડે છે. પરમાત્માનું નામ લેવાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે તેમ પરમાત્માની મૂર્તિના દર્શન આદિથી પણ અંતઃકરણની વિશુદ્ધિ થાય જ છે. એ જ રીતે કેટલાક કહે છે કે—જેમ સિંહની મૂર્તિ આવીને માસ્તી નથી તેમ ભગવાનની મૂર્તિ પણ આવીને તારતી નથી. Page #482 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૫૩ આવું કથન પણ અયોગ્ય છે. કારણકે “સિંહ, સિંહ” એવું નામ લીધાની સાથે જ શું સિંહ આવીને મારે છે? નહિ જ. તે પછી ભગવાનનું નામ લેવું પણ નિરર્થક કરશે. વળી સિંહની મૂર્તિ મારતી નથી તેનું કારણ એ છે કે-મારવામાં સિંહને પિતાને પ્રયત્ન કરે પડે છે, મરનારને નહિ. ત્યારે ભગવાનની મૂર્તિથી કરવામાં મૂર્તિને કાંઈ પણ પ્રયત્ન કરવાનો હોતો નથી, પરંતુ તરનારને પ્રયત્ન કરવાનો હોય છે. મુક્તિ મેળવવા માટે વ્રત, નિયમ, તપશ્ચર્યા સમય આદિની આરાધના પુરુષને કરવી પડે છે પણ– પરમાત્માને નહિ. પરમાત્માના પ્રયત્નથી જે તરવાનું હોત તો પરમાત્મા તો અનેક શુભ ક્રિયાઓ કરી ગયા છે છતાં તેનાથી બીજાઓ કેમ ન કર્યા ? પરંતુ તેમ બનતું નથી, એકે ખાધાથી જેમ બીજાની ભૂખ મટતી નથી તેમ ભગવાનના પ્રયત્ન માત્રથી ભક્ત વર્ગની મુક્તિ થતી નથી. ભક્ત વર્ગની મુક્તિ માટે તો ભક્તવર્ગ પોતે પ્રયત્ન કરે તે જ સિદ્ધિ થાય છે. છતાં ભગવાનની મૂર્તિને આલંબનથી જીવને તપ, નિયમ આદિકરવાને ઉલ્લાસ જરૂર થાય છે. અને તેથી આ “ભગવાનની મર્તિ તારે છે” એમ ઉપચારથી કહેવામાં કઈ પણ જાતની હરક્ત નથી. પ્રશ્ન ૩–જડને ચેતનની ઉપમા આપી શકાય? ઉત્તર–વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને આશ્રીને વસ્તુને જુદી જુદી અનંત ઉપમા આપી શકાય છે. એક લાકડી ઉપર બાળક સ્વારી કરે ત્યારે લાકડી જડ હોવા છતાં તેને ચેતન એવા ઘેડાની ઉપમા અપાય છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે. એ રીતે સમ્યગ જ્ઞાન તથા ધર્મ એ આત્મિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિંતામણું રત્નની ઉપમા અપાય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ મૂળ જૈન ધર્મ અને વસ્તુના અનંત ધર્મ આથી કોઈ પણ ધર્મ લઈ તેના વડે જે જે પ્રકારનું કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમાઓ આપવાને વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે. પાંચસો રૂપીઆની હુંડી કે નેટને લોકો પાંચસે રૂપીઆ જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપીઆ એ તો ચાંદીના કટકા છે. અને નેટ હુંડી એ તે કાગળ અને સાહસ્વરૂપ છે. પરંતુ બન્નેથી કામ એકસરખું થતું હોવાથી બન્નેને રૂપીઆ જ કહેવાય છે. તેમ પરમાત્માની મૂતિ પણ પરમાત્માને બંધ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે. પ્રશ્ન –અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે તેમ મૂતિને જેવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી? ઉત્તર-અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે એમ કહેવું એ બેટું છે, અક્ષરકારથી જ્ઞાન થવા પહેલાં શિક્ષકદ્વારા તે અક્ષરને ઓળખતાં શિખવું પડે છે. અક્ષરને ઓળખ્યા પછી જ વાંચતાં કે લખતાં શિખી શકાય છે. તેમ—ગુરુ આદિક દ્વારા આ દેવાધિદેવ શ્રી વીતરાગદેવની મૂતિ છે. એમના અજ્ઞાન આદિ દષો નાશ પામ્યા છે. તેઓ અનંત ગુણેએ સહિત છે. દેવેન્દ્રોથી પણ પૂજિત છે. તો ઉપદેશ કરનારા છે. મોક્ષને પામેલા છે. સંસારસાગરથી તરી ગયેલા છે. સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. દયાના સાગર છે. પરિસહ અને ઉપસર્ગોની ફજેને હઠાવનારા છે અને રાગાદિરહિત છે. એવું જેમ જેમ જ્ઞાન થતું જાય છે તેમ તેમ મૂર્તિનાં દર્શન આદિ કરતી વખતે તે તે ગુણોનું જ્ઞાન અને સ્મરણ દઢતર થતું જાય છે. પ્રશ્ન પ–સ્ત્રીની મૂર્તિ જેવાથી પ્રત્યેકને કામવિકાર Page #484 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૫૫ ઉત્પન્ન થતા દેખાય છે પણ પ્રતિમા જોઇને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતા દેખાતા નથી. તેનું શું કારણ ? ઉત્તર—જેને મૂતિ ઉપર દ્વેષ કે દુર્ભાવ છે તેઓને વીતરાગની મૂર્તિ જોવા છતાં શુભ ભાવ પ્રગટ થવા મુશ્કેલ છે. પરંતુ જેએ હળુકર્મી જીવેા છે તેમને તે। શ્રી વીતરાગદેવની શાંતમુદ્રાના દર્શન થવાની સાથે જ રામેરામ પ્રેમ ઉભરાયા સિવાય રહેતા નથી. કોઈ પાપી આત્માને મુનિની શાંત મૂર્તિ દેખીને પણ જેમ મનમાં ભક્તિભાવ ઉત્પન્ન ન થાય તેમ જેણે મૂતિ પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ કેળવેલ ઢાય તેવા આત્માને મૂર્તિના દર્શનથી પણ ભક્તિ ઉત્પન્ન ન થાય એ બનવા જોગ છે. જગતના સામાન્ય નિયમ તે એવે છે કે ગુણવાનની મૂર્તિ દેખીને તેના જેવા ગુણા પ્રાપ્ત કરવા સહેજે ઉત્કંઠા થયા સિવાય રહે નહિ. છતાં તેમાં પણ અપવાદ હાય છે. શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે जे आसवा ते परिसवा जे परिसवा ते आसवा ભાવાર્થ પરિણાણુના વશથી જે આસ્રવનું કારણુ હોય તે સવરનુ કારણ બને છે. અને જે સવરનું કારણ હોય તે આસ્રવનું કારણુ બને છે. લાચિપુત્ર પાપના ઇરાદાથી ઘેરથી નીકળ્યા હતા. છતાં પરિણામની વિશુદ્ધિથી વાંસના દારડા ઉપર નાચ કરતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી લીધું હતું. ભરત ચક્રવર્તીનું અરીસા-ભુવનમાં રૂપ જોવા જેવું તે આસ્રવનુ કારણુ હતું. પણ મુદ્રિકાના પડવાથી શુભ ભાવનામાં આરૂઢ થતાં તેમણે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ મૂળ જૈન ધર્મ અને તે જ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિર્જરાનું કારણ છે. છતાં તેમને દુઃખ દેવાથી, તેમનું બુરું ચિંતવવાથી તથા તેમની નિંદા આદિ કરવાથી જીવ અશુભ કર્મને આસ્રવ કરે છે. પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનિકપણું નષ્ટ થઈ જતું નથી. સાક્ષાત શ્રી ભગવાન મહાવીર દેવને જોઈને પણ સંગમ દેવ અને ગેવાળીઓ વગેરેને માઠા ભાવ થયા. તેમાં તેઓને અશુભ ભાવ છે. એક કવિએ કહ્યું છે કે पत्र नैव करीरविटपे, दोषो वसंतस्य किम् ठल्लको न विलोक्यते यदि दिवा सूर्यस्य कि दूषणम् । वर्षां नैव पतन्ति चातक मुखे, मेघस्य कि दूषणम् यद भाग्यं विधिना ललाट लिखितं, देवस्य कि दूषणम् ॥ અર્થ કરીરના ઝાડ ઉપર પાંદડાં ન આવે તેમાં વસંત ઋતુને શો દોષ? ઘુવડ પક્ષીને દિવસે ન દેખાય તેમાં સૂર્યને શો અપરાધ ? જળની ધારા ચાતક પક્ષીના મુખમાં નથી પડતી તેમાં મેઘનો શો દેષ ? અને એ જ પ્રકારે લલાટે લખાયેલ ભાગ્યાનુસાર ફળ ભોગવવું પડે તેમાં દૈવને પણ શો દેવ ગણાય ? એ જ રીતે શ્રી દેવાધિદેવની મૂર્તિ તે શુભ ભાવનું જ કારણ છે. તથાપિ તેના દેવી, દુષ્ટ પરિણામ અને હિતભાગી જીવોને ભાવ પેદા ન થાય તે ખરેખર તેમની જ કમનશીબી છે. સૂર્યની સામે કોઈ ધૂળ ફેકે કે સુગધી પુષ્પ ફેંકે તે તે બન્ને ફેંકનાર તરફ જ પાછા ફરે છે, અથવા વજયી દિવાલ પર કોઈ મણી કે પત્થર ફેંકે તો તે વરતુઓ ફેંકનાર તરફ જ પાછી આવે છે અથવા ચક્રવર્તી રાજાની કોઈ નિંદા કે સ્તુતિ કરે તેથી તેનું કાંઈ બગડતું કે સુધરતું નથી. પણ નિંદક આત્મા પોતે જ દુઃખને પાત્ર બને છે અને સ્તુતિ કરનાર પોતે જ ઉત્તમ ફળને મેળવે છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૫૭ અથવા બીજી રીતે જોઈએ તો જેમ પથ્ય આહાર કરવાથી ખાનાર મનુષ્યને સુખ મળે જ અને અપથ્ય ભૂજન કરવાથી ભજન કરનારને જ દુઃખ પ્રાપ્ત થાય છે. પણ આહારમાં વપરાયલી વસ્તુને કાંઈ થતું નથી. તે જ પ્રમાણે પરમાત્મ-મૂર્તિની સ્તુતિ ભક્તિ કે નિંદા હીલના કરવાથી અલિપ્ત પરમાત્માને કાંઈ થતું નથી. પરંતુ નિંદક પોતે જ દુર્ગતિનું કર્મ ઉપાર્જન કરે છે અને પૂજક શુભ કર્મોપાર્જન કરી સ્વયમેવ સુગતિનું ભાજન બને છે. બીજી વાત વિચારવાની એ છે કે–બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂર્તિ જેવાને નિષેધ કર્યો. પરંતુ સાક્ષાત સ્ત્રીના હાથે આહાર પાછું લેવાને નિષેધ કર્યો નહિ. સ્ત્રીઓ દર્શન કરવા કે વંદન કરવા આવે, કલાક સુધી વ્યાખ્યાન સાંભળવા બેસી રહે. ધર્મચર્ચા સંબધી પૂછપરછ કે વાર્તાલાપ કરે. ઇત્યાદિ કાર્યોમાં સ્ત્રીને સાક્ષાત પરિચય હોવા છતાં નિષેધ ન કર્યો અને સ્ત્રીના ચિત્રામણવાળા મકાનમાં વસવાને નિષેધ કર્યો. તેનું શું કારણ? ચિત્રામણની સ્ત્રીની આકૃતિ માત્રથી કાંઈ આહાર પણ મળી શકતા નથી કે બેસવું ચાલવું થઈ શકતું નથી. ચિત્રામણની સ્ત્રી ઊઠીને સ્પર્શ કરી શકતી નથી. છતાં શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો. કારણ એટલું જ કે– ચિત્ર કે મૂર્તિ તરફ જેવી ચિત્તની એકાગ્રતા થાય, મનમાં ખરાબ સંકલ્પ વિકલ્પ ઊઠે, ધર્મધ્યાનમાં બાધા પહોંચે તથા કર્મબંધન થવાના પ્રસંગે ઉપસ્થિત થાય તેવા, ધર્મનિમિત્તે સાક્ષાત પરિચયમાં આવનાર સ્ત્રી-પ્રસંગમાં સંભવતા નથી. કારણકે ત્યાં અશુભ ભાગે ચિત્તની એકાગ્રતા કરવાને અવસર સાધુને ભાગ્યે જ મળે છે. ત્યારે, મકાનમાં સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર હોય તો તે તરફ વારંવાર ધારી ધારીને નિહાળવાનું અને તેમાં ચિત્તની તથા મનની લીનતા Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ મૂળ જૈન ધર્મ અને થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દિલમાં કામ વિકારે જાગૃત થઈ આવે એ વગેરે અનિષ્ટોને પૂરેપૂરો ભય છે. સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિષ્ઠયોજન કે વિના વિચાર્યું હોઈ શકે નહિ. એ ઉપરથી નિશ્ચય થાય છે કે મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે શુભ એવું સ્થિર આલંબન શ્રી જિનરાજની શાંતમૂર્તિ જેવું બીજું એક પણ નથી. આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાગ્રતા કરવાની અપેક્ષાએ શ્રી જિનમૂર્તિને દરજજો સાક્ષાત જિનરાજ કરતાં પણ વધી જાય છે. અને એવા જ કારણે શ્રી રાયપાસેય આદિ શાસ્ત્રગ્રંથમાં સાક્ષાત તીર્થકર દેવને વંદન નમસ્કાર કરતી વેળા રેવયે વે ઇત્યાદિ પાઠો છે. અર્થાત્ જેવી હું જિનપ્રતિમાની ભક્તિ કરું છું તેવી જ અંતરંગ પ્રીતિથી આપની (સાક્ષાત અરિહંતની) ભક્તિ કરું છું. વળી સાક્ષાત ભગવાનને નમસ્કાર કરતી વખતે—સિદ્ધિ નામ, ચાi સંપાવિક કામસ–સિદ્ધિગતિ નામના સ્થાન મેળવવાની ઈચ્છાવાળા એમ બોલવામાં આવે છે અને શ્રી જિનપ્રતિમાની સામે–સિદ્ધિવર્લ્ડ નામય કાળે સંપત્તા–સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચુકેલા. એમ કહેવામાં આવે છે. એ વગેરે પાઠોનું ખરું રહસ્ય સમજી, પૂર્વાચાર્યોએ અત્યંત બહુમાનપૂર્વક પ્રમાણિક કરેલ શ્રી જિનપ્રતિમાને અંતરંગ આદર કરવો જોઈએ. પ્રશ્ન –જિન પ્રતિમાને નમસ્કાર કરવાથી તે નમસ્કાર મૂતિને થયે, ભગવાનને નહિ. ઉત્તર–મૂર્તિ અને ભગવાન સર્વથા જુદા નથી. એ બેમાં કથંચિત અભેદ છે, મૂર્તિ એ જિનેશ્વરની સ્થાપના છે. શ્રી જિન મૂતિને નમસ્કાર કરતી વખતે શ્રી જિનેશ્વર ભગવાનને ભાવ લાવીને નમસ્કાર કરવામાં આવે છે. માટે જુદા ન કહેવાય. Page #488 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૫૯ જેમ અહીં બેઠાં મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા શ્રી સીમંધર સ્વામીને સર્વે જૈના નમસ્કાર કરે છે, ત્યારે માર્ગમાં લાખ્ખા ઘર, વૃક્ષા, પર્વતા આદિ અનેક વસ્તુ આડી આવે છે તે નમસ્કાર તે વસ્તુને થયેા કે શ્રી સીમધર રવામીને ? જો કહેશે! કે—નમસ્કાર કરવાના ભાવ ભગવાનને હાવાથી ભગવાનને જ નમસ્કાર થયેા. ખીજી વસ્તુને નહિ. તથા કેવળજ્ઞાનથી ભગવાન પણ તે વદનાને તેમ જ જાણે છે. તેા પછી—તેવી રીતે મૂર્તિારા પણ ભગવાનના ભાવ લાવી વદન પૂજન કરવામાં આવે તેને શું ભગવાન નથી જાણતા ? એ રીતે સાધુને વદન નમસ્કાર કરતાં પણ, તેમના શરીરને વદન થાય છે કે જીવને? જો શરીરને નમસ્કાર કરવામાં આવે છે તા, જીવ તા શરીરથી જુદી વસ્તુ છે અને જો જીવને નમસ્કાર કરવામાં આવે છે તે વચમાં કાયાની આડ રહેલી છે. અને કાયા એ જીવથી જુદું પુદ્દગળ દ્રવ્ય છે. જો કહેશેા કે—એ પુદ્દગળ દ્રવ્ય સાધુનું જ ને ! તે પછી મૂતિ પણ દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુની જ છે એમ કેમ વિચારી શકતા નથી ?” મુનિની કાયાને વદન કરવાથી જેમ મુનિને વદન થાય છે તેમ. શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિને વંદન કરવાથી સાક્ષાત શ્રી વીતરાગ પ્રભુને જ વંદન થાય છે. પ્રશ્ન છ—મૂતિમાં શું વીતરાગના ગુણા છે ? ઉત્તર-—એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાએ નથી, પૂજકપુરુષ મૂર્તિમાં વીતરાગભાવનું આરેાપણુ કરીને પૂજા કરે છે ત્યારે તે મૂર્તિ વીતરાગ સંદેશ જ બને છે. એ અપેક્ષાએ શ્રી જિનમૂર્તિ શ્રી જિનવર સમાન છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિના દર્શન આદિથી કાંઈ ફાયદા થતો નથી. ઊલટો અશુભ પરિણામથી કર્મને બંધ થાય એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સદશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે તે ચાલી જતી નથી. સાકર મીઠી છતાં ગર્દભને ભાવતી નથી, ઊલટું નુક્સાન કરે છે. તેથી કાંઈ સાકરનો સ્વાદ નષ્ટ થઈ જતો નથી. તેમ મૂર્તિ પણ મિથ્યાષ્ટિ જીવોને ન રુચે તો તેની મેક્ષદાયકતા ચાલી જતી નથી. પ્રશ્ન ૮–પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણનું આજે પણ શી રીતે થાય? ઉત્તર–શણુ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી તેના સફેદ કાગળ બને છે. તે કાગળ ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે, ત્યારે તે શાસ્ત્રોને તમામ જાતના લોકો પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તેમ, ખાણના પત્થરોમાંથી મૂર્તિ બને છે અને તે મૂર્તિમાં ગુરુઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે, તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે. કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરુ તેને દીક્ષા મંત્ર (કરેમી ભતે સૂત્ર) સંભળાવે છે કે તુરત લોકો તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણો પ્રગટી નીકળેલા જ હેય તે નિયમ નથી. છતાં તે ગુણનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે. ' તેમ મૂર્તિ પણ ગુણરોપણુ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને વાંદે પૂજે અને નમસ્કાર આદિ કરે તે તદ્દન વ્યાજબી છે. પ્રશ્ન ૯–નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાનદ્વારા થઈ શકે છે. તો પછી મૂર્તિ પૂજા માનવાનું શું કારણ? Page #490 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૬૧ ઉત્તર–મનુષ્યના મનમાં એવી તાકાત નથી કે તે નિરાકારનું ધ્યાન કરી શકે. ઇકિયેથી ગ્રહણ થઈ શકે તેટલી જ વસ્તુઓને વિચાર મન કરી શકે છે. તે સિવાયની વસ્તુઓની કલ્પના પણ મનને આવી શકતી નથી. જેટલા રંગ જોવામાં આવે, જે જે વસ્તુને સ્વાદ લેવામાં આવે, જેને જેને સ્પર્શ કરવામાં આવે, ગંધ સુંઘવામાં આવે કે શબ્દ શ્રવણ કરવામાં આવે તેટલાને જ વિચાર મન કરી શકે છે તે સિવાયના રંગ, રૂપ, ગંધ આદિનું ધ્યાન, સ્મરણ કે કપના કરવી તે પણ મનુષ્ય શક્તિની બહારની વાત છે. કોઈએ પરણચંદ નામના મનુષ્યનું નામ સાંભળ્યું છે તેને નજરે જેએલ નથી તેમ તેની છબી પણ જોઈ નથી. તો શું નામ માત્રથી પુરણચંદ નામના માણસનું ધ્યાન થઈ શકવાનું હતું ? નહિ. તેમ ભગવાનને પણ સાક્ષાત અથવા તેમની મૂર્તિ દ્વારા જેમણે જોયા નથી તેઓ તેમનું ધ્યાન કેવી રીતે કરી શકવાના હતા ? જ્યારે જ્યારે ધ્યાન કરવું હશે ત્યારે ત્યારે કોઈને કોઈ વસ્તુ દષ્ટિ સમીપ રાખવી જ પડશે. ભગવાનને તિ સ્વરૂપ માની તેમનું ધ્યાન કરનાર તે જ્યોતિને શુકલ, શ્યામ આદિ કોઈ ને કોઈ વર્ણવાળી માનીને જ તેનું ધ્યાન કરી શકશે. સિદ્ધ ભગવતેમાં એવું કોઈ પણ પૌદગલિક રૂ૫ છે જ નહિ. સિદ્ધોનું રૂ૫ અપૌદગલિક છે. તેને સર્વ કેવળજ્ઞાની મહારાજ સિવાય કોઈ જાણી શકતું નથી. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં શ્રી સિદ્ધ ભગવતેની લાલ વર્ણ તરીકે કલ્પના કરવામાં આવી છે તે ફકત ધ્યાનની સગવડતા માટે છે, પરંતુ વાસ્તવિક નથી. નિરાકાર સિદ્ધનું ધ્યાન અતિશય જ્ઞાની સિવાય બીજા કોઈ પણ કરવાને સમર્થ નથી. કઈ કહેશે કે–અમે મનમાં માનસિક મૂતિને કપીને સિધ્ધ ભગવાનનું ધ્યાન કરીશું. પરંતુ પથરની જડ મૂતિને નહિ માનીએ. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂળ જૈન ધર્મ અને તા તેનું આ કથન પણુ વગર વિચાર્યું જ છે. કારણ કે તેઓને પૂછવામાં આવે. કે—તમારી માનસિક મૂર્તિના રંગ કેવો છે? લાલ, કાળેા કે સફેદ? તે તે શું જવાબ આપશે? જો કહેશે કે—તેને રૂપ નથી, રંગ નથી કે વર્ણ નથી. માટે તેને કેવી રીતે બતાવી શકીએ? તે તેઓને કહેવાનું કે—જેના રૂપ, રંગ કે વહુ નથી તેનુ ધ્યાન કરવાની તમારી તાકાત પણ નથી. આ રીતે પ્રગટપણે મૂર્તિ માનવાની વાતમાંથી છટકવા માટે માનસિક મૂર્તિ માનવા જતાં અંતે ધ્યાનરહિત દશા આવીને ઉભી રહે છે. જો મૂતિ વગર ધ્યાન અનતું જ નથી તે। પછી તેને પ્રગટ પણે માનવામાં હરકત શું છે? માનસિક મૂર્તિ અદૃશ્ય અને અસ્થિર છે ત્યારે પ્રગટ મૂર્તિ દૃશ્ય અને સ્થિર છે તેથી ધ્યાનાદિ માટે અત્યંત અનુકૂળ છે. વળી ભગવાન શ્રી તીર્થંકર દેવના સમવસરણમાં પણ ભગવાન પૂર્વાભિમુખે બેસે છે અને બાકીની ત્રણ બાજુ ભગવાનની ત્રણ મૂર્તિ એનું દેવતાએ સ્થાપન કરે છે. એમ શ્રી સમવસરણ પ્રકરણ, શ્રી સમવાયાંગ સૂત્ર ટીકા. શ્રી તત્વાર્થ સૂત્ર ટીકા વગેરે પ્રાચીન ગ્રંથા સાક્ષી પૂરે છે. કેટલાક કહે છે કે—ભગવાનના અતિશયથી ચાર મુખ દેખાય છે પણ ત્રણ તરફ મૂર્તિ છે એમ નહિ. આ વાત પણ ખેાટી છે. કારણ કે કોઈ પણ શાસ્ત્રોમાં એ રીતે કહ્યું નથી. સમવસરણની રચનાથી પણ ચિત્તની એકાગ્રતાને માટે મૂર્તિની આવશ્યકતા સિદ્ધ થાય છે. ભગવાનની ભવ્ય મૂર્તિના દર્શનથી તેમના ગુણો આવતાં શ્રદ્ધાવાળા મનુષ્યને સાક્ષાત ભગવાન મળ્યા જેટલે આનંદ થાય છે. અને Page #492 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૬૩ મૂર્તિને સાક્ષાત ભગવાન સમજી ભાવયુક્ત ભક્તિ થાય છે, તે વખત ભકિત કરનારના મનના અધ્યવસાયે કેટલા નિર્મળ થતા હશે તથા તે વખતે તે જીવ કેવા શુભ કર્મને ઉપાર્જત હશે તેને સાચો અને પરિપૂર્ણ ખ્યાલ સર્વજ્ઞ સિવાય બીજાને આવી શકવ અશકય છે. જેએ કપિલ કલ્પનાથી પરમાત્માનું માનસિક સ્થાન કરવાને આડંબર કરે છે તેઓ શા માટે સેંકડો કે હજારે કેશ વાહન વગેરેમાં બેસી, પદ્રિય સુધીના જીવોને વિનાશ કરી સ્વગુરુ વગેરેને વંદનાદિ કરવા જતા હશે? શું ગુરુનું માનસિક થાન ઘેર બેઠાં નથી થઈ શક્ત? કે જેથી ગુરુના મૂર્તિમય શરીરને વાંદવા માટે આરંભ (હિંસા) કરીને હજારે કેશ જવાની જરૂર પડે છે? આ સંસારમાં મનુષ્યો અનેક પ્રકારની ચિંતા, જંજાળ અને ઝગડાઓમાં હંમેશા અટવાયેલા રહે છે. કોઈ ધનની ચિંતામાં, કોઈ પુત્રની ચિંતામાં તો કોઈ એશ આરામમાં અને કોઈ કંટાબખેડામાં –એમ જગતના જીવો અનેક ઉપાધિઓથી ગ્રસ્ત થઈ રહેલા હોય છે. આલંબન વિના તેઓને શુભ ધ્યાનની પ્રાપ્તિ થવી શું રસ્તામાં પડી છે ? અસ્થિર મન અને ચંચળ ઈદ્રિયોને કાબૂમાં રાખવી એ બચ્ચાંઓનાં ખેલ નથી. કોઈ વાજાં, સિતાર કે તંબુરાના સુરવાળું મધુર ગાયન કાને પડ્યું કે તરત ચંચળ મન તે તરફ ચાલ્યું જાય છે. તે સમયે ધ્યાનની વાતો ક્યાંય ઉડી જાય છે. એવી ચંચળવૃત્તિવાળા મનુષ્યોને શ્રી જિનની પૂજામાં લીન થવું એ જ એક પરમ ધ્યાન છે. અનેક ઉપાધિવાળા ગૃહસ્થપણુમાં શ્રી જિનપૂજાને અનાદર કરવો તે લાભને બદલે કેવળ હાનિ ઉઠાવવા બરાબર છે. દુનિયાદારીની અનેક વિટંબણાઓથી ઘેરાયેલા ગૃહસ્થાને મૂર્તિના આલંબન વગર માનસિક ધ્યાન થવું સર્વથા અસંભવિત છે. શ્રી જિનપૂજાના આદરથી અને મૂર્તિદ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણ ગ્રામ વગેરે કરવાથી ચંચળ મન સ્થિર Page #493 -------------------------------------------------------------------------- ________________ મૂળ જૈન ધર્મ અને થાય છે. અને સ્થિર થયેલા મનમાં સંસારની અસારતા આદિકનું ભાન સહેલાઈથી કરાવી શકાય છે. સુખદુઃખમાં જ્યાં સુધી સમાનભાવ નથી આવ્યો ત્યાં સુધી મોટા યોગરાજની જેમ નિરાલંબન ખાનની વાતો કરવી નિરર્થક છે. જે વખતે તે તે સમભાવવાળી સ્થિતિ આવશે તે વખતે આલંબન પિતાની મેળે છૂટી જશે. શ્રી જૈન ધર્મના મર્મને જાણનાર પૂર્વાચાર્ય મહર્ષિઓએ દરેક જીવોને પિતતાના ગુણસ્થાનક મુજબ ક્રિયા અંગીકાર કરવાનું ફરમાવ્યું છે. વર્તમાનમાં કોઈ પણ જીવ સાતમા ગુણસ્થાન ઉપરાંત ચડી શકતો નથી. સાતમા ગુણસ્થાનકને કુલ સમય એકત્ર કરતાં તેનો સરવાળે એક અંતમુહૂર્તથી અધિક બનતો નથી. તેથી મુખ્ય રીતે ઊંચામાં ઊંચું છઠું જ ગુણઠાણું વર્તમાનના જીવોને સમજવાનું છે. છઠું ગુણસ્થાનક પ્રમાદવાળું હોવાથી તે ગુણસ્થાનકે રહેલે જીવ પણ નિરાલંબન ધ્યાન કરવાને અશક્ત છે. આમ છતાં જેઓ છઠા ગુણસ્થાનકની હદે પણ પહોંચ્યા નથી અને અનેક સાંસારિક ખટપટમાં રચ્યાપચ્યા રહેલા છે. તેઓ નિરાલંબન ધ્યાનની વાતોથી દેખાવ કરે તે કેવળ આડંબર સ્વરૂપ છે. શ્રાવક ચોથે પાંચમે ગુણસ્થાનકે હેવાથી દ્રવ્યભાવ બન્ને પ્રકારની પૂજા કરવાના અધિકારી છે. (દ્રવ્ય પૂજા નિરવધ જ હોવી જોઈએ-ન. મિ. શેઠ) ત્યારે તેનાથી ઊંચે એટલે છઠે ગુણુ સ્થાનકે હોવાથી મુનિ માત્ર ભાવ પૂજાના અધિકારી છે. ગુણસ્થાનકની ઊંચી દશાએ પહોંચતાં ક્રિયામાં ફેરફાર થતો જાય છે પગથી છેડી એકદમ કુદકો મારી મેડા ઉપર ચડવાને અવિચારી પ્રયત્ન કરવાથી મેડે તે ઘણો દૂર રહી જાય છે પણ ઊલટ હેઠ પડવાથી વધારામાં હાથપગને તોડનાર થાય છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ અહીં કોઈ પ્રશ્ન કરે કે–સંસાર પર રાગ ઘટાડ્યો અને પ્રભુ પર વધાર્યો તો પણ રાગ તે કાયમ રહ્યો ને ? જ્યાં સુધી રાગદ્વેષ રહિત ન બનાય ત્યાં સુધી મુક્તિ કેવી રીતે મળે ? આ પ્રશ્ન પણ સમજણ વિનાને છે. સર્વથા રાગરહિત થવાની શકિત ન આવે ત્યાં સુધી પ્રભુ પર રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા ખેટા કર્મથી બચી જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તુણુંક થાય છે, તેટલી જિનમંદિરમાં થઈ શકતી નથી. પ્રભુની શાંત મૂર્તિના દર્શનથી અને તેમના ગુણગ્રામમાં લીન થવાથી ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુવિચારે ટકી શકતા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હઠાવવાનું એક પરમ સાધન મળી જાય છે. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિ થઈ નથી ત્યાં સુધી જીવને ઊંચે ચઢવાને આ એક ઉત્કૃષ્ટ માગે છે. જેઓ આ માર્ગને માનતા નથી પણ પિતાને પૂરા વિશુદ્ધ થએલા માની સમભાવને ધારણ કરનારા ગણે છે તેઓને પૂછવાનું કે– જે તમે ખરેખર જ રાગરહિત છો તો પછી તમે તમારા ગુરુ અગર અન્ય નેતાઓનું બહુમાન કરી તેમના ઉપર રાગ કેમ રાખે છે? તેમના આહાર, વસ્ત્ર અને પાત્ર આદિ વડે ભક્તિ સન્માન આદિ કેમ કરે છે? તે શું રામરહિતપણાનું ચિન્હ છે? સમભાવમાં લીન રહેનારને સદા સામાયિક છે (એમ કહે છે) તે પછી ગુરુ પાસે જઈ સામાયિક અને પ્રતિક્રમણ આદિ કરવાનું શું પ્રયોજન છે? પિતાના ધર્મનું મંડન અને અન્યના ધર્મનું ખંડન તથા એ માટે પુસ્તકો છપાવવા કે ભાષણ આપવા એ શું સમભાવનાં કાર્યો છે ? ૩૦ : Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મૂળ જૈન ધમ અને સ્ત્રી પુત્ર આદિ પ્રિય વસ્તુના સયેાગથી હં અને તેમના વિયેાગથી શાક, લક્ષ્મી, માલ, મિલ્કત, મકાન, હાટ વગેરેના લૂટાવાથી સંતાપ અને તેની પ્રાપ્તિથી હ, તેમજ કાઈ દુષ્ટ પુરુષા ગાળા તથા કષ્ટ આપે ત્યારે ક્રેધ અને સન્માન આપે ત્યારે આનંદ ઇત્યાદિ પ્રકારે રાગદ્વેષ તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાં વળી ‘ કારણ કે આલમન ’ વિના સમભાવ પેદા કરવાની વાત કરવી એ શુ ઢોંગ નથી ? . મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂ ધન, મારા પુત્ર, મારા નાકર ઇત્યાદિ મારૂ તારૂ કરવાના સ્વભાવ નિમૂળ થયેા નથી તેને સમાન દ્રષ્ટિવાળા શી રીતે કહેવાય ? જે સંપત્તિ તથા વિપત્તિમાં, શત્રુ સુવણું કે પત્થરમાં, સ્ત્રીઓમાં કે તૃણુ સમૂહમાં કાંઈ પણ રાખતા નથી તેએ જ ખરેખર સમભાવશાળી, આત્મજ્ઞાની દરજ્જે ચઢેલા છે. હાલના સમજમાં એવા મહાન આત્માએ કેટલા છે ? કે મિત્રમાં, ભિન્ન ભાવ અને ઉચ્ચ મેાટા ભાગની દુનિયા દુનિયાદારીની ખટપટામાં ફસાયલી છે. તેઓએ પોતે આધ્યાત્મિક હોવાને ડાળ કરવા અને પેાતાને ચિત કાના નિરાદર કરવે। યેાગ્ય નથી. યેાગ્યતા વિના મિથ્યાભિમાન રાખવાથી કાંઈપણ સ્વાર્થસિદ્ધ નઈ શકતા નથી. ઇન્દ્રિયા તથા મનને અંકુશમાં લાવ્યા સિવાય નિરાલંબન ધ્યાનની વાતા કરનારાઓને શાસ્ત્રકારો કેવી ઉપમા આપે છે તે નીચેના ક્ષેાકથી સમજાશે. सप्राज्यैज्र्वलनैर्विना रसवती, पाकं चिकीर्युः कुधीत्यक्त्वा पोतमगाघवार्धितरणं, दोर्भ्यां विधित्सुश्च सः । > बीजानां वपनैर्विनेच्छति स च क्षेत्रेषु धान्यादगमं योऽक्षाणां विजयैर्विना स्पृहयति, ध्यानं विधातुं शुभम् ॥ અ—જે માણસ ઈંદ્રેયેાને જીત્યાવિના જ શુભ ધ્યાન ધરવાને ઈચ્છે છે તે કુમુદ્ધિ માણુસ દેદીપ્યમાન અગ્નિ વિના રસેાઈ પકવવાને Page #496 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ४६७ ઈચડે છે, વહાણ છોડીને બે હાથે અગાધ સમુદ્રને તરવાને ઈચછે છે તથા બીજ વાવ્યા વિના જ ક્ષેત્રમાં ઉત્પત્તિ કરવાને ઈચછે છે. પ્રશ્ન ૧૦–નિરંજન નિરાકારની મતિ કેવી રીતે બની શકે ? ઉત્તરે–તમામ મતના દેવ તથા શાસ્ત્રોના રચનાર નિરાકાર નથી થયા પણ સાકાર જ થયા છે. દેહધારી સિવાય કોઈથી શાસ્ત્રો રચી શકાય જ નહિ. તમામ શાસ્ત્રો અક્ષરસ્વરૂપ છે. અક્ષરનો સમૂહ તાલુ, ઓષ્ઠ, દંત વગેરે સ્થાનોથી ઉત્પન્ન થાય છે. અને તે સ્થાને દેહધારી જ હોય છે. તેથી તે દરેકની મૂર્તિ અવશ્ય હોઈ શકે છે. મેક્ષમાં ગયા પછી તેઓ અવશ્ય નિરાકાર હોય છે તે પણ તેમને ઓળખાવવા માટે પણ મૂતિની આવશ્યકતા રહે છે. જેમ કે – શાસ્ત્રના રચનારા દેહધારીઓના મુખથી નીકળેલ અક્ષરને સમૂહ ખાસ કોઈ આકારનો હેતો નથી. છતાં તેને આકાર ક૯પીને શાસ્ત્રનાં પાનાંઓ ઉપર દાખલ કરવામાં આવ્યો છે અને તો જ તેને બંધ થાય છે. તેમ નિરાકાર એવા સિદ્ધ ભગવાનને આકાર પણ આ દુનિયામાં તેમને જે છેલ્લો ભવ થયો તે મુજબ કલ્પી, મૂર્તિમાં ઉતારવામાં આવે છે. તથા નિરાકાર સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પણ સમજી શકાય છે અને સાક્ષાત સિદ્ધની પેઠે તેનું ધ્યાન કરનારનાં સઘળાં ઈચ્છિતો પણ પૂર્ણ થાય છે. એવો એક નિયમ છે કે કોઈ પણ નિરાકાર વસ્તુને ઓળખાવવી હોય તે તેને સાકાર બનાવીને જ ઓળખાવી શકાય છે. એ માટે પ્રસિદ્ધ દૃષ્ટાંત સર્વ પ્રકારની લિપિઓનું છે. પિતાના મનને આશય બીજાને શબ્દો દ્વારા જ સ્પષ્ટપણે સમજાવી શકાય છે, અને એ શબ્દો જે વર્ણના બનેલા છે તે વર્ણને Page #497 -------------------------------------------------------------------------- ________________ ४६८ મૂળ જૈન ધર્મ અને જુદા જુદા આકાર આપવાથી જ પોતાના અર્થોનું સ્પષ્ટ ભાન કરાવાય છે. માટે નિરાકાર વસ્તુને સ્પષ્ટ બેધ તેને આકાર આપ્યા સિવાય કરી શકાતે જ નથી. પ્રશ્ન ૧૧.–શ્રી કષભદેવ સ્વામીના બાકીના ત્રેવીશ તીર્થકરોના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધર્મ કેવી રીતે સંભવે? ઉત્તર–શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના ત્રેવીશ તીર્થકરને વંદના કરવાનો વિષય દ્રવ્ય નિક્ષેપાને આશ્રયી છે. દ્રવ્ય વગર ભાવ, સ્થાપના કે નામ કશું યે ન હેઈ શકે. શ્રી ઋષભદેવ ભગવાને જે જીવોને મોક્ષ ગામી બતાવ્યા તે સર્વે પૂજવા લાયક છે. જેમ કોઈ ધનાઢ્ય શાહુકારનાં હાથે લખાએલી તેની સહી સિક્કાવાળી અમુક મુદતની હુંડી હેય તો તેની રકમથી મુદત પૂરી થયાં પહેલાં પણ કામ કાઢી શકાય છે. તેવી રીતે મોક્ષગામી ભવ્ય જીવોની શ્રી ઋષભદેવ સ્વામીએ આપેલી ખાત્રી રૂપી હુંડી, તેને કોણ વિચારવંત પુરુષ અસ્વીકાર કરશે ? ભગવાનની ખાત્રી રૂપ પ્રબળ કારણને લઈને બાકીના ત્રેવીશ તીર્થ કરે તે સમયને આશ્રયીને વંદનીય હતા. વળી એ સંબંધમાં શ્રી આવશ્યક સૂત્રમાં મૂળ પાઠ પણ છે કે चत्तारि अठ दस दोय वंदिआ जिणवरा चउव्वीसं અર્થાતુ–ચારે દિશામાં અનુક્રમે ચાર, આઠ, દશ તથા બે એમ વીશ તીર્થકરોનાં બિંબ શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરેલાં છે. એ બાબતમાં નિતિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ખુલાસો કર્યો છે કે Page #498 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ४६८ ભરતરાજાએ શ્રી ઋષભદેવ સ્વામીને આ ચોવીશીમાં થનારા તીર્થકરોના નામ, લાંછન, વર્ણ શરીરનું પ્રમાણ વગેરે પૂછીને તે પ્રમાણે શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર જિનમંદિર બનાવી સર્વ તીર્થકરની પ્રતિમા આબેહુબ આકારની સ્થાપના કરી. આથી સિદ્ધ થાય છે કે વીશ તીર્થ કરે થયા પહેલાં પણ તેમની મૂર્તિઓ મદિરો વગેરે દ્વારા ભકિત કરવાને રિવાજ સનાતન કાળથી ચાલ્યો આવે છે. અને તેને મહાન જ્ઞાની પુરુષોએ પણ સ્વીકારેલો છે. પ્રશ્ન ૧૨–ભૂતિ તે એકેન્દ્રિય પાષાણની હેવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચેથા પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવક તથા છઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વંદન પૂજન કરે? ઉત્તર–પહેલાં તો મૂતિને એકેન્દ્રિય કહેનાર પુરુષ જૈન શાસ્ત્રોથી અજ્ઞાત છે. ખાણમાંથી ખોદી કાઢેલ પત્થર શસ્ત્રાદિ લાગવાથી સચિત્ત રહેતો નથી એમ શાસ્ત્રકારે ફરમાવે છે. અચિત્ત વસ્તુમાં ગુણસ્થાનક ન હોય. હવે જે ગુણસ્થાનક રહિત વસ્તુને માનવાને સર્વથા નિષેધ કરશે તે પણ મહાદોષના ભાગી થવાશે કારણ કે સિદ્ધ ભગવાન સર્વથા ગુણસ્થાનક રહિત છે. છતાં તેઓશ્રી અરિહંત દેવ પછી સર્વથી પ્રથમ નંબરે પૂજવા લાયક છે, ગુણ ઠાણું સંસારી જીવોને હોય છે, સિદ્ધના જીવોને નહિ. બીજી વાત એ છે કે–જેમ પત્થરની મૂતિને ગુણસ્થાનક નથી તેમ કાગળ આદિથી બનેલાં પુસ્તકને પણ કયું ગુણસ્થાનક છે? છતાં પ્રત્યેક મતના અનુયાયીઓ પોતપોતાના ગ્રંથનું બહુમાન કરે છે; ઊંચે આસને મૂકે છે તથા મસ્તકે ચડાવે છે. તેની સર્વ પ્રકારની આશાતનાઓ વજે છે. થેંકના છાંટા કે પગની ઠાકર તેને લાગી જાય Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ મૂળ જૈન ધર્મ અને તે તેને પણ મહાદોષરૂપ ગણે છે. જગતમાં કોઈ પણ મત એવા નહિ નીકળે કે જે પેાતાના ઇષ્ટદેવની વાણીરૂપ શાસ્ત્રને મસ્તકે ચઢાવી તેને બહુમાન પૂર્વક આદરસત્કાર કરતા ન ઢાય ! શ્રી જૈન મતના શ્રી ભગવતી સૂત્રમાં પણ નમો ગંમીક્ છિવી કહી શ્રી ગણધર ભગવતાએ અક્ષરરૂપ બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે. તે તેમાં કયું ગુણસ્થાનક હતું ? મૃતક સાધુનુ શરીર પણ અચેત હોવાથી ગુણસ્થાનક રહિત છે છતાં લેાકેા ખીજાં કામ પડતાં મૂકી તેનાં દર્શન કરવાં કેમ દોડી જાય છે? તથા તે મૃત શરીરને પણ ધામધુમથી ચંદનના લાકડાથી કેમ બાળવામાં આવે છે? એ કાર્યને ગુરુ ભક્તિનુ કાર્ય ગણી શકાય કે કેમ? જો ગણી શકાય તે પ્રતિમાને વદન પૂજન આદિ જિન ભક્તિનું કા કેમ ન ગણી શકાય ? પ્રશ્ન ૧૩—મૂર્તિ તે પાષાણમય છે. તેને પૂજવાથી શુ ફળ મળે ? મૂર્તિને કરેલી સ્તુતિ મૂર્તિ થાડી જ સાંભ વાની હતી ? ઉત્તર—લાકાને ઉન્માર્ગે દેરી જવાને માટે આ જાતિના ફૂટ પ્રશ્નો મૂર્તિપૂજાના વિરોધી વર્ગ તરફથી ઉભા કરવામાં આવે છે. પરંતુ તેની પાછળ ભારાભાર અજ્ઞાન અને કુટિલતા છૂપાયેલી છે. તે મૂર્તિપૂજક લેાક જો પત્થરને જ પૂજતા હોત તે। સ્તુતિ પણ પત્થરની જ કરતા હોત કે હે પાષાણુ ! હું અમૂલ્ય પત્થર ! તુ બહુ કિંમતી તથા ઉપયેગી છે. તારી શાભા પાર વિનાની છે. તુ અમુક સ્થળની ખાણમાંથી નીકળ્યા છે. તને ખાણમાંથી કાઢનાર કારીગર બહુ હોંશિયાર છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ. પણ આ રીતે પત્થરના ગુણ ગ્રામ કરતુ કાષ્ટ દેખાતું નથી અને સર્વ લેાક પત્થરની મૂર્તિમાં આરોપિત શ્રી વીતરાગદેવની સ્તુતિ કરતું Page #500 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૭૧ જ નજરે પડે છે કે--હેનિરંજન ! નિરાકાર ! નિર્મોહી: નિષ્કાંક્ષી! અજર ! અમર ! અકલંક ! સિદ્ધ સ્વરૂપી ! સર્વજ્ઞ! વીતરાગ ! ઈત્યાદિ ગુણો વડે એ ગુણવાળા પરમાત્માની જ સાં કોઈ સ્તુતિ કરે છે. શું પત્થરમાં આ ગુણો રહેલા છે કે જેથી પત્થરની ઉપાસના કરવાને ખોટો દેષ ચડાવી લોકોને આડે માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે? જ્યારે પૂજક પુરુષ મૂર્તિમાં પૂજ્યપણાના ગુણનું આરોપણ કરે છે ત્યારે તેને મૂર્તિ એ સાક્ષાત વીતરાગ જ હેય એમ પ્રતિભાસિત થાય છે. અને જે જેવા ભાવથી મૂર્તિને જુએ છે. તેને તે તેવા ફળની આપનારી થાય છે, સાક્ષાત ભગવાન પણ તરણતારણ હેવા છતાં તેમની આશાતના કરનાર પૂરા ફળને ચાખે છે. તેમ મૂર્તિ પણ તારક હોવા છતાં તેની આશાતના કરનારને સંસારમાં બાવનારી પણ થાય છે. પ્રશ્ન ૧૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચ સંવર દ્વારમાં ચિત્ય લખ્યાં નહિ અને આસવદ્વારમાં ચિત્ય લખ્યાં. શું કારણ? ઉત્તર–આ ઠેકાણે પણ ચૈત્યનો દેવમંદિર એ અર્થ તમામ જૈને કરે છે. એ ભૂલવું જોઈએ નહિ. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સંવરબારમાં ચિત્ય એટલે જિનમંદિરની સાધુ વૈયાવચ્ચ કરે તેથી નિર્જરા થાય એમ સાફ કહ્યું છે. ત્યાં ચૈત્યનો અર્થ ઊલટો કરવો અને અહીં આસ્ત્રવઠારમાં તેજ શબ્દનો અર્થ મંદિર” કરવો એ ન્યાય કોના ઘરને ? ચૈત્યને અર્થ મંદિર છે એ સ્વીકાર્યા બાદ તેને જે આસ્રવ દ્વારમાં ગણવેલ છે તેનું કારણ તે ચેત્યો પ્લેચ્છ આદિનાં સમજવાનાં છે. તે સંબંધી ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે – Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર મૂળ જૈન ધર્મ અને कयरे जे ते सो परिया मच्छवं धासाउणिया जाव कूरकम्मकारी इमेव बहवे मिलेच्छाजाति किं ते सव्वेजवगा. ભાવાર્થ–કોનાં ચય ? તો કે—કસાઈ વાઘરી, માછલાં પકડનાર ધીવર, પક્ષીમાર, યાવત મહાર કર્મ કરનારા, ઇત્યાદિક ઘણું મહેચ્છ જાતિ, તે સર્વ યવન લોક તથા પ્રતિમા માટે જીવોને હણે તે સર્વ આમ્રવઠાર છે. એમાં અથવા બીજા કોઈ પણ સૂત્રમાં બાવક ચૈત્ય કરાવે તે આસ્રવઠાર કહેવાય એમ કહ્યું નથી. સૂત્રકાર મહાપુરુષ તે મચ્છ તથા સર્વ યવન જતિ વિષે કહે છે. તે શું શ્રાવકની કરણી ખેઓની બરાબર છે ? લેઓનાં ચૈત્ય આસ્ત્રમાં લખ્યાં તથા સંવરધારમાં સાધુને ચૈત્યની વૈયાવચ્ચ કરવી લખી. અર્થાત્ સાધુ ઉપદેશ દઈ ચૈત્યની આશાતના ટળાવે, દેવદ્રવ્ય ખાતા હોય તેને ઉપદેશ દઈ તેમાંથી છોડાવે. ઈત્યાદિ વૈયાવચ્ચ કરવાથી નિર્જરા થાય એમ કહ્યું. એથી સ્પષ્ટ થાય છે કે શ્રી જિન ચૈત્યની ભકિતને આસ્રવ દ્વારમાં ગણી જ નથી. પ્રશ્ન ૧૫–ચત્ય શબ્દનો અર્થ કેટલાક “સાધુ” કે જ્ઞાન” કરે છે તે શું ઉચિત છે? ઉત્તર–ચત્યને અર્થ સાધુ કે જ્ઞાન કઈ રીતે થઈ શકે નહિ. તેમજ શાસ્ત્રના સંબંધમાં તે અર્થ બધબેસતો પણ નથી. - સાધુને ઠેકાણે તમામ સમાં સાદુ વા સાદુળી વા અથવા વિહુ વ મિતુ વા એમ કહેલ છે. પણ જૈન વા યાનિ વા એવું તે ક્યાંય કહેલ નથી. ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુ હતા એમ કહ્યું છે. પણ “ચૌદ હજાર ચૈત્ય” એમ કહ્યું નથી. એ રીતે વળી બીજા સર્વ તીર્થકરે, ગણધરે, આચાર્યો વગેરેના આટલા હજાર સાધુ હતા એમ કહ્યું છે પણ “ય હતા” એવા શબ્દો કઈ સ્થળે કહ્યા નથી. Page #502 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૬ ૪૭૩ - તથા ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કરે તો પછી સાધ્વીને વાસ્ત નારી જાતિમાં કયો શબ્દ તેમાંથી નીકળી શકશે ? કારણ કે ચૈત્ય શબ્દ સ્ત્રીલિંગમાં બોલાતો નથી. શ્રી ભગવતીસૂત્રમાં (૧) અરિહંત, (૨) સાધુ અને ચિત્ય એમ ત્રણ શરણ કહ્યાં છે. ત્યાં જે ચિત્ય શબ્દને અર્થ સાધુ કરે છે તેમાં “સાધુ” શબ્દ જુદો કેમ કહ્યો ? તથા જ્ઞાન અર્થ કરે તો અરિહંત શબ્દથી જ્ઞાનને સંગ્રહ થઈ ગયે. કેમકે જ્ઞાન અરૂપી છે તે જ્ઞાની સિવાય હેય નહિ. માટે ચેત્ય શબ્દથી જિનપ્રતિમાને અર્થ જ થવાનો. અરિહંત એવો અર્થ પણ સંભવે નહિ કારણ કે અરિહંત પણ પ્રથમ સાક્ષાત શબ્દમાં જ કરે છે. ચિત્ય શબ્દને જ્ઞાન એ અર્થ કરવો એ પણ તદ્દન અસત્ય છે. કારણ કે નંદીસૂત્ર આદિમાં જ્યાં જ્યાં પાંચ પ્રકારના જ્ઞાનના અધિકાર આવે છે ત્યાં ત્યાં નાળે વંચવé go એમ કહ્યું છે પણ રે પંવિટું પૉ એમ તો ક્યાંય લખ્યું નથી. વળી તેના નામોમાં–મતિજ્ઞાન વગેરે નામમાં પણ નાળ જ્ઞાન શબ્દ વાપરેલ છે પણ ક્યાંય “મતિચય” એમ કહી ચિત્ય શબ્દ વાપર્યો નથી. તે જ્ઞાન ધણીને મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, કેવળજ્ઞાની ઈત્યાદિ શબ્દથી ઓળખાવ્યા છે પણ “મતિ ચૈત્યી” વગેરે એવો પ્રયોગ ક્યાંય પણ કર્યો નથી. શ્રી ભગવતી સૂત્રમાં અંધાચારણ વિધાચારણ મુનિઓના અધિકારે વેપારું શબ્દ છે. તથા બીજે ઘણે ઠેકાણે તે શબ્દ વપરાયેલ છે. તેને અર્થ જ્ઞાન કરશો તે જ્ઞાન તે એકવચને છે. અને રેયારું બહુવચને છે. માટે તે અર્થે ખેટ છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ४७४ મૂળ જેન ધર્મ અને બિન અતિ માં જ આ વળી શ્રી નંદીશ્વરદ્વીપમાં અરૂપી જ્ઞાનનું ધ્યાન કરવા જવાની શી જરૂર? પિતાને સ્થળે તે ધ્યાન થઈ શકે છે. માટે ત્યાં પ્રતિમાઓની જ મતલબ છે. - હવે ચૈત્યને અર્થ સાધુ કે જ્ઞાન કરનારાઓ પણ ઘણે સ્થળે પ્રતિમા અર્થ કરે છે. તેનાં થોડાંક દૃષ્ટાંત– (૧) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આસ્રવ ધારે ચત્ય શબ્દને અર્થ મૂર્તિ કર્યો છે. (૨) શ્રી ઉવવાઈ સૂત્રમાં પુનમ રેચ ડ્રોથા છે ત્યાં ચૈત્યને અર્થ મંદિર અને મૂતિ કરે છે. (૩) શ્રી ઉવવાઈ સૂત્રમાં વ મર્હિત થાવું છે ત્યાં પણ મંદિર અને મૂર્તિ એવો અર્થ કરે છે. (૪) વ્યવહાર સૂત્રની ચૂલિકામાં દ્રવ્યલિંગીઓ “ચૈત્ય સ્થાપના કરવા લાગી જશે એમ કહ્યું છે ત્યાં “મૂર્તિની સ્થાપના” કરવા લાગી જશે એવો અર્થ કર્યો છે. (૫) શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાસક દશાંગસૂત્ર તથા વિપાકસૂત્રમાં gurrમ ૨g છે ત્યાં પૂર્ણભદ્રની મૂર્તિ કે મંદિરને અર્થ કરે છે. (૬) શ્રી અંતગડ દશાંગ સૂત્રમાં પણ જ્યાં યક્ષનાં ય કહ્યાં છે ત્યાં તેને ભાવાર્થ મંદિર કે મૂતિ બતાવે છે. પ્રશ્ન ૧૬–શ્રી જિનપ્રતિમાથી જિનબિંબ નહિ લેતાં શ્રી વીતરાગદેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજબી છે? ઉત્તર–તેમની તે માન્યતા મન કલ્પિત અને જૂઠી છે. સૂત્રોમાં સ્થળે સ્થળે શ્રી જિનપ્રતિમા શ્રી જિનવર તુલ્ય કહેલી છે. શ્રી જીવાભિગમ આદિ સૂત્રમાં જ્યાં જ્યાં શાશ્વતી પ્રતિમાને અધિકાર છે ત્યાં ત્યાં “સિદ્ધાથતન” એટલે “સિદ્ધ ભગવાનનું મંદિર ” Page #504 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૭૫ એમ કહ્યું છે પણ “મૂર્તિ આયતન” કે “પ્રતિમા આયતન” કહ્યું નથી. તેથી પણ શ્રી સિદ્ધ સમાન છે એમ સાબિત થાય છે. વળી શ્રી રાય પણ, દશાશ્રુત સ્કંધ, ઉવવાઈ સૂવ આદિ ઘણા સૂત્રમાં ભાવ તીર્થકરોને વંદના કરવા જતી વખતે શ્રાવકોના અધિકારે કહ્યું છે કે–વયં વૈર્ય qgવાલામિ એટલે દેવસ્વરૂપ ચૈત્યસ્વરૂપ (પ્રતિમા સ્વરૂપ)ની પર્યું પાસના કરું છું. ઇત્યાદિ અનેક સ્થળોએ ભાવ તીર્થકર તથા સ્થાપના તીર્થકરની એક સરખી પર્યું પાસના કરવાને પાઠ છે. તેથી બંનેમાં કાંઈ ફરક નથી. ભાવ કે સ્થાપના બેમાંથી ગમે તેની ભક્તિ અને પૂજા જેવા જેવા ભાવથી કરવામાં આપે છે તે તે પ્રમાણે એક સરખું ફળ મળે છે. શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના પૂજનના અધિકારે જિન મંદિરને “જિનગૃહ” કહ્યું છે પણ “મૂતિગૃહ” કહ્યું નથી. તેથી પણ જિનમૂર્તિને જ જિનની ઉપમા ઘટે છે, નહિ કે સાધુને. સાધુ વસ્ત્ર, પાત્ર, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણોએ સહિત છે ત્યારે ભગવાનને તેમાંનું કશું નથી. ભગવાન અતિશયોએ સહિત હોય છે. સાધુને એમાંનું કશું હોતું નથી. તે પછી સાધુ એવો વીતરાગની બરાબરી કેવી રીતે કરી શકે ? પર્યકાસને રહેલી સૌમ્ય દૃષ્ટિવાળી વીતરાગ અવસ્થાની પ્રતિમા તે શ્રી અરિહંત ભગવાન તુલ્ય છે. વીતરાગને નમૂને વીતરાગની મૂર્તિને કહેવાય પણ સાધુને કહેવાય નહિ. સાધુના નમૂનાને જ સાધુ કહેવાય. શ્રી અંતગડ દશા સૂત્રમાં કહ્યું છે કે –હરિણગમેલી દેવની પ્રતિમાને આરાધવાથી તે દેવ આરાધ્ય થયો. તેમ શ્રી વીતરાગની મૂતિને આરાધવાથી શ્રી વીતરાગદેવ આરાધ્ય થાય છે, પ્રશ્ન ૧૭-જિનપ્રતિમાને જેવાથી કે પૂજવાથી કેઈને. જ્ઞાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે? Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ મૂળ જૈન ધર્મ અને ઉત્તર-શ્રી રાજપ્રશ્નીય વગેરે સૂત્રેામાં મૂર્તિપૂજા કલ્યાણકારી મંગળકારી કહી છે. અને એ માટેના દૃષ્ટાંતે નીચે મુજબ છે— ૧. અનાર્યાં દેશના રહેનાર શ્રી આર્દ્રકુમાર જિનપ્રતિમાના દર્શનથી જાતિ સ્મરણુજ્ઞાન પામી વૈરાગ્ય દશામાં લીન થયેા. તેનુ વર્લ્ડન શ્રી સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છે. કેટલાક કહે છે કે—આર્દ્રકુમાર મુહપત્તિ દેખી પ્રતિમેધ પામ્યા છે. આ વાત ગપ છે. કારણકે સૂત્રમાં તા પ્રથમ ઝિન પદમા એમ સ્પષ્ઠ પાઠ છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા જોઈને પ્રતિમધ પામેલ છે. ૨. શ્રી મહાવીર સ્વામીના ચેાથા પટ્ટધર તથા શ્રી દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્યંભવ સૂરિ શ્રી શાંતિનાથજીની પ્રતિમાના દર્શનથી પ્રતિાધ પામ્યાનું શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કહ્યુ છે. ૩. શ્રી દ્વીપસાગર પતિ તથા શ્રી હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યકની મેટી ટીકામાં લખેલ છે કે— શ્રી જિનપ્રતિમાના આકારની માછલીએ સમુદ્રમાં હોય છે. તેમને જોઈ અનેક ભવ્ય જીવ માછલીઓને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ખાર વ્રત ધારણ કરી સમ્યકત્વ સહિત આઠમે દેવલાકે જાય છે. આ પ્રમાણે તિર્યંચ જાતિને પણુ જિન પ્રતિમાના આકાર માત્રના દČનથીય અવશ્ય લભ મળે છે, તે મનુષ્યને મળે તેમાં શી શકા? ૪. શ્રી જ્ઞાતાસૂત્રમાં તીર્થંકર ગેાત્ર બાંધવાના વીશ સ્થાનક કહ્યાં છે. તે મુજ્બ રાવણ રાજાએ પ્રથમ અરિહંત પદની આરાધના અષ્ટાપદ પર્વત પર રહેલ તીર્થંકર દેવની તેમની મૂર્તિ દ્વારા કરી તીર કર ગેાત્ર બાંધ્યું એમ રામાયણમાં કહ્યું છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૫. તે જ ગ્રંથમાં લખ્યું છે કે—રાવણે શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ સામે બહુરૂપિણી વિદ્યા સાધી અને તે સિદ્ધ થઈ ગઈ. પ્રશ્ન ૧૮—કાઈ વિધવા પેાતાના મરણ પામેલા પતિની મૂર્તિ બનાવી પૂજા સેવા કરે તે શું તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય ? ન થાય. તે પછી પરમાત્માની શાંત મૂર્તિથી પણ શું ફાયદો થવાને ४७७ ઉત્તર—આ એક કુતર્ક છે. તેના ઉત્તર તેવી જ રીતે આપવે! જોઇ એ. પતિના મરણ બાદ તેની સ્ત્રી એક આસન પર બેસી હાથમાં જપ માળા લઈ પતિના નામના જપ કરે તે। શું તે સ્ત્રીની ઇચ્છા પૂરી થશે અથવા તેને સતાનની પ્રાપ્તિ થશે ? નહિ જ. તેા પછી પ્રભુના નામની જપ માળા ગણવી પણ તમારા હિસાબે નિરક સિદ્ધ થશે. પ્રભુના નામથી કાંઇ પણ લાભ ન થાય એમ કાઈ પણ કહી શકે તેમ નથી, ઊલટુ, તે જ વિધવા સ્ત્રીને પતિનુ નામ સાંભળવાથી જે આનંદ અને સ્મરણ આદિ થશે તેના કરતાં બમણા આનંદ અને સ્મરણ આદિ તેની મૂર્તિ કે ચિત્ર જોવાથી થશે, તેથી નામ કરતાં મૂર્તિ માં વિશેષ ગુણ રહેલેા જ છે. જે પુરુષે અમુક માણસને પ્રત્યક્ષ જોયા નથી, માત્ર નામ જ સાંભળ્યું છે તે પુરુષની પાસે થઈ ને પણુ કાઇ વખત તે માણસ નીકળશે તે પણ ઓળખી નહિ જ શકે. પરંતુ જેણે તે માણસની છંખી જોઈ હશે તે તે તુરત જ ઓળખી લેશે કે “ આ અમુક માણસ છે. ” આથી પણ સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ ઓળખવા માટે નામ જેટલુ ઉપયાગી છે. તેના કરતાં મૂર્તિ અથવા આકાર વિશેષ ઉપયેાગી છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ४७८ મૂળ જૈન ધર્મ અને પ્રશ્ન ૧૯–ભગવાનની મૂર્તિ એ જ ભગવાન હોય તો તેમના અલંકાર પાપી લોકો કેમ ચોરી જાય છે? તેમની હજારોની રકમે લોકો હજમ કેમ કરી જાય છે ? તથા તેમની મતિ તે દુષ્ટ લોકો ખંડિત કેમ કરી નાંખે છે? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂર્તિને જમીનમાંથી ખેદીને કેમ કાઢવી પડે? શાસન દેવે એ કાર્ય કેમ કરતા નથી? ઉત્તર–શ્રી વીતરાગના ગુણોનું આરોપણ કરીને ભકિત માટે જડ વસ્તુની બનાવેલી મૂર્તિ જમીનમાંથી એની મેળે કેમ ન નીકળે કે તેમના અલંકારો આદિને ચેરી જતાં પાપી લોકોને શાસન દેવતા કેમ ન અટકાવે ? એ પ્રશ્ન જ ઉદ્ધતાઈ ભર્યો છે. જડ સ્થાપનામાં એ સામર્થ્ય ક્યાંથી આવે અને શાસનદેવ હરેક પ્રસંગે આવીને ઊભા રહે એવો નિયમ ક્યાં છે ? ભગવાન શ્રી મહાવીરદેવ વિદ્યમાન હતા તે વખતે તેમની સેવામાં લાખ દેવો હાજર રહેતા હતા છતાં મેખલીપુત્ર ગોશાલાએ તે લેશ્યા વડે ભગવાનની સમક્ષ તે બે શિષ્યોને બાળી નાખ્યા અને ભગવાનને તેથી લોહીખંડ ઝાડાને વ્યાધિ થયો તે વખતે શાસનદેવોએ કાંઈ કર્યું નહિ તેથી શું તેઓની ભક્તિમાં ફરક પડી ગયો ? કેટલાક ભાવે એવા હેય છે કે જેને દેવતાઓ પણ ફેરવી શકતા નથી. જે કાળે જે બનવાનું હોય તે કોઈ કાળે પણ મિથ્યા થતું નથી. ખુદ તીર્થંકર મહારાજા પાસે અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા ગ્રહણ કરીને વિરોધી થયા છે, અનેક પ્રકારના પાખંડ મત સ્થાપન કર્યા છે અને ભગવાનની નિંદા કરી છે. તો શું સર્વજ્ઞ ભગવાન નહોતા જાણતા કે–આ પાખંડીઓ ચારિત્ર વિરાધશે અને મિથ્યાત્વ પ્રરૂપશે ? જાણતા જ હતા છતાં કેમ દીક્ષા આપી ? એજ માટે કે તેવા ભાવિભાવ આદિને પણ એ તારકો જાણતા હતા. Page #508 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ४७८ વળી હાલમાં શ્રી વીતરાગ ધર્મ અતિ અલ્પ પ્રમાણમાં રહી ગમે છે. તેમાં પણ અનેક પ્રકારની જુદી જુદી શાખાઓ પડી છે. અને ધર્મ ચાળણીની માફક ચળાઈ રહ્યો છે. ઉત્સુત્ર ભાષણ કરવામાં મિથ્યાત્વ અને દુરાગ્રહને આધીન થયેલા આત્માઓ કાંઈ બાકી રાખતા નથી. તો પછી આવા નિંદકો અને પ્રત્યનિકને રોકીને શાસનદેવ સત્ય માગ કેમ ઉપદેશતા નથી ? લોકોને શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીની પાસે લઈ જઈને તેમનાં દર્શન કરાવી શુદ્ધ ધર્મને પ્રતિબોધ કેમ કરાવતા નથી? માટે દેવતાઓને હાથે પણ જે જે ચમકારે થવા નિમિત થયા હોય તેટલા જ થાય છે, વધારે નહિ. એમ માનવું જ જોઈએ. વળી હાલમાં પણ ઘણું મૂતિઓ જેવી કે–શ્રી ભોયણુજીમાં શ્રી મલ્લીનાથ ભગવાન અને પાનસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ માટે શાસનદેવ સ્વપ્ન આપી અનેક પ્રકારના ચમત્કાર પણ દેખાડે છે. અસંખ્યાતા વર્ષોની મૂર્તિઓની રક્ષા પણ કરે છે. એ સિવાય કેટલાક ઉપસર્ગ આદિનું નિવારણ પણ કરે છે અને કેટલાકનું નથી પણ કરતા. કારણું કે હરેક વખતે શાસનદે સહાય કરે જ એ નિયમ નથી. પછી હાલના વખતમાં કેટલાક હરામખરે જિનમંદિરમાં ચોરી વગેરે દુષ્ટ કાર્ય કરતા હોય તો તેનું ફળ તેઓ અવશ્ય ભોગવશે. તેથી શાસન દેવતાઓને કલંક લાગી જતું નથી. અથવા તેથી સ્થાપના અરિહંતને મહિમા ઘટી જતો નથી. સ્થાપના અરિહંતને મહિમા તો જ ઘટે કે સ્થાપના અરિહંતની ભક્તિ કરનાર આત્માઓને, એ ભકિતથી વીતરાગ પરમાત્માના ગુણો આદિનું સ્મરણ ન થતું હોય કે વીતરાગ ભાવ, દેશવિરતિ કે સર્વવરતિના પરિણામ, સંયમ અને તપને વિષે વર્ષોલ્લાસ, ભવભ્રમણનું નિવારણ કે Page #509 -------------------------------------------------------------------------- ________________ ४८० મૂળ જૈન ધર્મ અને મેક્ષ સુખની નિકટતા આદિ ન થતું હોય. તે વગેરે ફાયદાઓને કોઈથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી. પ્રશ્ન ૨૦ –આનંદ આદિ શ્રાવકે એ જિન મંદિર કરાવ્યાને પાઠ કયા સત્રમાં છે ? ઉત્તર–આનંદ આદિ શ્રાવકનાં મૂર્તિ વંદનને પાઠ શ્રી ઉપાસક દશાંગ સત્રમાં છે. તે સૂત્રની હકીકત વિષે શ્રી નંદી સૂત્રમાં તથા સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે – उवासकदसासु णं उवासगाणं नगराणि उज्जनति चेइयाइ वणखंडाई राया अम्मापियरो समोसरणाई धम्णायरिया धम्माकहाई परलोगाई इढि विशेसो. ભાવાર્થ–શ્રી ઉપાસકશાંગ સૂત્રમાં શ્રાવકોનાં નગર, ઉદ્યાન, ચૈત્ય (જિનમદિર), વનખડ, રાજા, માતા, પિતા, સમેસરણ આદિક ધર્માચાર્ય, ધર્મકથા, પરલોક આદિ તથા ઋદ્ધિ વિશેષ વર્ણવેલ છે. એ રીતે કરેલા શ્રાવકોના જિન મંદિરમાં આનંદ આદિ શ્રાવકોનાં દેહરાં પણ આવી ગયાં. શ્રાવકોને વાતે જિન મંદિર બનાવવાની આજ્ઞા ન હોત તો તેનું વર્ણન અત્રે શા માટે આવત ? પ્રશ્ન ૨૧–દેવે તે પિતાની છત આચાર સમજી પૂજા કરે તેમાં પુણ્ય કેમ હોય? ઉત્તર–પહેલાં જીત આચાર કોને કહેવાય તે સમજવું જોઈએ. છત એટલે અવશ્ય કરવા યોગ્ય એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્યને જીત આચાર કહેવાય. જેમકે શ્રાવકને જીત વ્યવહાર રાત્રી ભજનને ત્યાગ, અભઅનંત કાયને ત્યાગ, સામાયિક આદિ ક્રિયાનું કરવું એ વગેરે છે તેથી પુણ્ય બંધાય કે નહિ? જે કહેશે કે “જરૂર બંધાય” Page #510 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૮૧ તે પછી દેવતાએ જીત આચાર તરીદે કરેલી મૂર્તિ પૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમ જ ફરમાવ્યું છે. છતાં જે જીત આચારથી પડ્યું કે પાપ કાંઈ ન થવાનું કહેશો તો શાસ્ત્રમાં “ જીવ સમય સમયમાં સાત કે આઠ કર્મ બાંધે ” એમ કહ્યું છે તે કેમ મળતું આવશે ? કદાચ કહેશો કે–પાપ બંધ થાય. તો તે કહેવું તદ્દન જુદું છે. કારણ કે ભગવાને તે એ કરણીનું મોક્ષ ફળ બતાવ્યું છે. વળી પૂજ વખતે દેવો ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે છે તેવા શુભ ભાવનું ફળ ઊલટું અશુભ મળે એ શું ઘટિત છે? કદી નહિ. ભક્તિ કરતાં મનુષ્યને તો પુણ્ય થાય અને દેવતાઓને કર્મબંધન થાય એ કેવળ મનના યથેચ્છ પ્રતાપ સિવાય બીજું કઈ નથી. પ્રશ્ન ૨૨–દે તે આખી જિંદગીમાં એક જ વાર મૂર્તિપૂજા કરે છે પછી નહિ. તથા સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ બને વર્ગના દેવો તેમ કરતા હોવાથી તે જીત આચાર જ કહેવાય. તેને શુભ કરણ કેમ કહેવાય? ઉત્તર–શ્રી રાજપક્ષીય સૂત્રમાં સૂર્યાભદેવે જ્યારે પૂછયું કે“મારે પહેલાં તથા પછી હિતકારી અને કરવા યોગ્ય શું છે?” ત્યારે તેને સામાનિક દેએ નહ્યું કે – તમારે પહેલાં અને પછી શ્રી જિનેશ્વર ભગવાનની અર્ચા, વંદના, પર્યું પાસના હિતકારી અને કરવા યોગ્ય છે. આ ઉપરથી સમ્યગૃષ્ટિ સૂર્યાલ આદિ દેવોએ શ્રી જિનપ્રતિમાની અર્ચાવંદના નિત્યકરણ તથા હિતકારી સમજી નિરંતર કરી છે એમ સમજવું જોઈએ. ૩૧ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ મૂળ જૈન ધર્મ અને કે પણ મિથ્યાષ્ટિ દેવે શ્રી જિનપૂજા કરી હોય એ ક્યાંય પણ સૂત્રમાં દાખલ નથી. તેથી એ કરણ સમસ્ત દેવેની નહિ પણ ક્ત સમ્યગ દૃષ્ટિ દેવાની જ છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્રમાં પણ કહ્યું છે કે अन्नेसि बहुणं वेमाणियाणे देवाण य देवीण अच्चणिज्जाओ અર્થ–બીજા પણ ઘણું દેવે તથા દેવીઓને પૂજવા લાયક છે. ઇત્યાદિ પાટથી સ્પષ્ટ જણાય છે કે ફક્ત સમ્યગ દષ્ટિ દેવો જ પૂજે છે. જે તમામ દેવોની એ કરણી હોય તો તે માળિયા જેવા એમ સર્વ દેવોને ઉદ્દેશીને પાઠ હેવો જોઈએ. દેવેન વિવેક દેવો બે જાતના હોય છે.–(૧) સમ્યગૃષ્ટિ અને (૨) મિથ્યાવી. મિથ્યાત્વી દે તીર્થકર, સાધુ, શ્રાવકને ઉપદ્રવ કરે છે ત્યારે સમ્યદૃષ્ટિ દેવો ભકિતપૂર્વક તે ઉપદ્રવનું નિવારણ કરે છે. સમ્યગદષ્ટિ દેવોએ ઘણું જણાને ધર્મમાં પ્રવર્તાવ્યા છે. શ્રી ભગવતી સૂત્રમાં દેવોને ચારિત્રની અપેક્ષા એ નો ઘન્મિત્ર કહ્યા છે તેમ વાર પણ કહ્યા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે મોક્ષના ભાર્ગમાંથી દેવતાને સમ્યગ જ્ઞાન, તથા દર્શન હોય છે પણું ચારિત્રની પ્રાપ્તિ નહિ હેવાથી નો સથતિ પણ કહ્યા છે. શ્રી ઠાણુગ સૂત્રમાં સમ્યકત્વને સંવર ધર્મરૂપ કહેલ છે. અને શ્રી જિનિપ્રતિમાનું વંદન પૂજન એ સમ્યકત્વની કરણું છે તેથી એ Page #512 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૮૩ હિસાબે સમ્યગદષ્ટિ દેવને ચારિત્રની અપેક્ષાએ નો ઘમિત્રા, વઢ કે નો સંયતિ કહેલા છે. પણ સમ્યગદર્શન કે જ્ઞાનની અપેક્ષાએ નહિ. નો સંયતિ આદિ પદોને અર્થ સાધન કે અતિ આદિ કરવાને નથી પણ ઈષતુધર્મ, ઇષસંયમી આદિ કરવાને છે. શ્રી ભગવતી સૂત્રના પાંચમા શતકના ચોથા ઉદેશામાં દેવતાને અસંયતિ ન કહેવાય અને કોઈ એમ બેલે તો મહાનિધુર વચન બેલ્યું ગણાય. દેવતાને સંયતિ કહીએ તો અભ્યાખ્યાન લાગે અને દેવને સંયતાસંયતિ કહીએ તો અસદભૂત વચન કહેવાય, માટે દેવતાઓને નો સંયતિ કહેવા. શ્રી આચારાંગ સૂત્ર, દશાશ્રુત સ્કંધ સૂત્ર, જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે કે-લોકાંતિક દેવતાઓ અનંતકાળથી સ્વયંબુદ્ધ એવા શ્રી તીર્થકર દેવોને દીક્ષાના કાળનું સ્મરણ કરાવવા પ્રતિબંધે છે કે“હે ભગવન! જગતને હિતકર તીર્થ પ્રવર્તાવ ” શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્ય કરતાં મહાવિવેકી અને બુદ્ધિમાન કહ્યા છે– धम्मो मंगल मुकिळं, अहिंसा संजमो तवो । देवावि तं नम संति, जस्स धम्मसया मणो ॥ અર્થ-જેમનું મન ધર્મના વિષયમાં સદા પ્રવર્તમાન છે તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે (તે મનુષ્ય કરે તેમાં નવાઈ શી ?) વળી શ્રી ઠાણાંગ સૂત્રમાં દેવતાઓ કેવી શુદ્ધ ભાવના ભાવી પિતાના આત્માને નિદે છે તથા પિતાના પૂર્વ જન્મના ગુરુનું કેટલું બધું સન્માન કરે છે તે નીચેના પાઠથી સમજાશે– (મૂળ પાઠ લાંબે હેઈ છેડી દીધો છે પણ તેને અર્થ નીચે આપે છે–ન. ગિ. શેઠ) Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ મૂળ જૈન ધર્મ અને અર્થ–દેવ લોકમાં ન ઉત્પન્ન થયેલા દેવતા દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત થતો નથી. કામ ભોગોને અનિત્ય જાણું અતિ વૃદ્ધ, અતિ આસક્ત થતું નથી. તે મનમાં વિચારે છે કે—મારા મનુષ્ય ભવના ધર્મોપદેષ્ટા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગ૭ના સ્વામી કે જેમના પ્રભાવથી આ પ્રત્યક્ષ દેવતાની ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવપ્રભાવ હું સમ્યગ્મા પામ્યો છું. માટે હું જાઉં, તે ઉપકારી ભગવંતને હું વાંદું, નમસ્કાર કરૂં, સત્કાર કરૂં, સન્માન કરૂં. કલ્યાણકારી દેવચૈત્ય-જિનપ્રતિમાની સેવા કરીએ તેમ સેવા કરૂં. ઇત્યાદિ. ભાવાર્થ( વળી દે એવો વિચાર કરે છે કે–) મનુષ્ય ભવમાં મોટા મોટા જ્ઞાની મહાત્માઓ છે અને તપસ્વીઓ છે, અતિ ઉત્કૃષ્ટ કરણના કરનાર છે, સિદ્ધગુફા, સર્પાબિલે કાઉસગ્ગ કરનારા છે. દુષ્કર બ્રહ્મચર્યને પાળનાર છે. માટે હું જાઉં, એવા ભગવાનને વાંદું, નમસ્કાર કરૂં. યાવતું સેવા ભક્તિ કરું. ફરી પણ તેઓ ખેદ કરે છે કે– એહે હે ! દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પામી પૂર્વભવમાં ગુરુ મહારાજના વેગે તપ સંયમ ગ્રહણ કરી પ્રમાદ છેડ્યો નહિ, તપ સંયમ રૂડી રીતે પાળ્યા નહિ, આળસથી ગુરુ તથા સાધમની વૈયાવચ્ચ પૂર્ણ રીતે કરી નહિ, સિદ્ધાંત પૂરું ભણ્યો નહિ, ચારિત્રની મયાદા લાંબા વખત સુધી ઉત્તમ રીતે પાળી નહિ, હવે એ સંજોગ ફરી હું કયાં પામીશ અને ક્યારે હું હૃદયમાં શુભ ધ્યાનને ધ્યાવીશ, મોક્ષપદને હું કયારે પ્રાપ્ત કરીશ? જેથી ગર્ભાવાસમાં ફરીથી આવવાનુ છૂટી જાય. ઈત્યાદિ ઠાણાંગ સૂત્રમાં કહ્યા મુજબ દેવો ઘણે પ્રકારે શુભ ભાવનામાં લીન થાય છે અને જિનરાજની આજ્ઞાનું પાલન કરે છે. સમ્યગદષ્ટિ દેવતાઓએ સાધુ તથા શ્રાવકને ઉપદેશ આપી જેન Page #514 -------------------------------------------------------------------------- ________________ ક હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૮૫ ધર્મમાં સ્થિર કરી. દુર્ગતિમાં પડતા કેવી રીતે અટકાવ્યા છે તે નીચેની સૂત્રમાંની વિગતે ઉપરથી સમજાશે. શ્રી નિરયાવલી સૂત્રોમાં કહ્યું છે કે–મહા મિથ્યાત્વી સોમીલ તાપસ રાત્રિએ ધ્યાન લગાવી, નેતર જેવા કમળ કાષ્ઠની મુખ મુદ્રા બનાવી, મુખમાં ઘાલી, બંને છેડા કાને ચડાવી, ઉત્તર દિશામાં મુખ રાખી બેઠે છે. ત્યાં એક દેવે આવી કહ્યું કે–હે સોમીલ ! આ તારી પ્રવ્રજ્યા (દીક્ષા) દુ:પ્રવજ્યા છે. માટે શ્રી જિનેશ્વર ભગવાને કહેલી સુપ્રત્રજ્યા અંગીકાર કર. પણ સેમીલે તે ઉપર કાંઈ લક્ષ ન આપ્યું. દેવ એમ પાંચ દિવસ સુધી કહેતો રહ્યો કે–સેમીલ ! આ તારી દીક્ષા જૂઠી છે. આ તારું કષ્ટ અજ્ઞાન કષ્ટ છે. માટે વારંવાર વિચાર કર. આવાં હિતનાં વચને વારંવાર સાંભળી સોમીલે શુદ્ધ જૈન ધર્મને માન્ય કરી, મિથ્યાત્વનું દુષ્કૃત્ય આલોવી, શુદ્ધ તપ જપ અને સંયમનું આરાધન કર્યું. અંતે તે મહાશુક્ર દેવ વિમાનમાં ઉત્પન્ન થયે. તથા આગામી ભવે મોક્ષે જશે. તે દેવે ભગવાન મહાવીર પરમાત્મા સન્મુખ નાટક પણ કર્યું હતું. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં ગોશાલક મતનાં ઉપાશક સદ્દાલપુત્રને દેવતાએ શ્રી મહાવીર સ્વામી પાસે જવાનો ઉપદેશ કરી ધર્મમાં દઢ કર્યો. શ્રી જ્ઞાતા સૂત્રમાં ફરમાવ્યું છે કે –મહામે હાંધ તેટલીપુત્ર મંત્રીને પિટિલ નામના દેવે ઘણું ઉપાય કરી ધર્મ બંધ આપે. તેથી તેણે જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો તથા તે જ વેળા તે કેવળ જ્ઞાનને પામ્યો. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ મૂળ જૈન ધર્મ અને એથી ઊલટુ, મિથ્યાત્વી દેવની વાત જુએ. શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં ગેાશાળાના ભક્ત મિથ્યાત્વી દેવે કુ ંડકૅાલિક શ્રાવકને જૈન ધર્મથી ભ્રષ્ટ કરવા ઘણા ઉપાય કર્યા. કુંડકાલિકે તે દેવને ઘણી યુતિથી શુદ્ધ ધર્મના ખાધ કર્યા છતાં તેણે પેાતાની હઠ ન છેાડી. શ્રી રાજપ્રશ્નીય સૂત્રમાં કહ્યું છે કે સૂર્યાભદેવે તેના આભિયાગિક દેવાની સાથે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવી વદના કરીને પછી સમવસરણ રચી ભક્તિ કરવાની ઈચ્છા જાહેર કરે છે. ત્યારે શ્રી વીર પ્રભુએ શ્રીમુખે ફરમાવ્યુ છે કે ચિર કાળથી દેવતાઓએ આ કામ કર્યું છે. હે દેવાનુપ્રિય ! તમારા એ આચાર છે, તમારૂ એ કર્તવ્ય છે, તમારી એ કરણી છે. તમારે એ આદરવા યેાગ્ય છે. મે તથા બીજા તમામ તીર્થંકરાએ અનુજ્ઞા આપેલી છે. આ પ્રમાણે સાક્ષાત ભગવાને જ વખાણુ કરેલ છે. ભગવાનનાં પાંચે કલ્યાણકા વખતે દેવે ભારે મહાત્સવ કરે છે. એમ જદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યુ છે. શ્રી જિનશ્વરદેવનાં અસ્થિઓને કેવા ઉત્તમ ભાવથી અનેક અસુરકુમાર દેવદેવીઓ તથા ચમર અસુરૅદ્ર વગેરે પૂજે છે તેનુ વર્ણન તથા મૂળ શ્રી ગૌતમ સ્વામીના પૂછ્યાથી શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી આદિ સૂત્રામાં ફરમાવ્યું છે. શ્રી જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં પણુ દાઢાના અધિકારે કહ્યું છે કે— કેટલાક દેવા જિન ભકિત જાણી તથા કેટલાક ધર્મ જાણી પ્રભુની દાઢા અસ્થિઆને લીએ છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ४८७ શ્રી આવશ્યક સૂત્રમાં સેવા સમાસના એ પાઠ કહી દેવતાની આશાતનાને મિચ્છામી દુક્ક8 દેવામાં આવે છે. શ્રી ઠાણુગ સૂત્રના પાંચમા ઉદ્દેશે કહ્યું છે કે–સમ્યગદ્રષ્ટિ દેવની આશાતના કે નિંદા કરવાથી જીવ ચીકણું કર્મ બાંધે છે અને દુર્લભધિ થાય છે એટલે તેને જૈન ધર્મની પ્રાપ્તિ જન્માંતરમાં દેહિલી થાય છે. પાંચ સ્થાનકે જવ દુર્લભબોધિપણાનું કર્મ બાંધે અને જૈન ધર્મની પ્રાપ્તિ દેહિલી કરે છે તે આ પ્રમાણે (૧) અરિહંત ભગવાનને અવર્ણવાદ-નિંદા કરવાથી. (૨) અરિહંત ભગવાને પ્રરૂપેલ ધર્મના અવર્ણવાદ બલવાથી. (૨) આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી. (૪) ચતુર્વિધ સંઘને અવર્ણવાદ બલવાથી. (૫) પાછલા ભવમાં પરિપૂર્ણ તપ તથા બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળવાથી દેવપણું પામ્યા એવા સમ્યગદષ્ટિ દેવોની નિંદા અવર્ણવાદ બલવાથી. આ પાંચ કારણથી જીવ દુર્લભધિપણાને ઉપાર્જન કરે. તેથી શ્રદ્ધાપૂર્વક જૈનધર્મની ફરીવાર પ્રાપ્તિ થવી મુશ્કેલ થઈ જાય. અને તેમના ગુણગ્રામ કરવાથી જીવ સુલભ બેધિ થાય એટલે જિનભાષિત ધર્મને સુખે કરી પામવાવાળો થાય. પ્રશ્ન ૨૩–અસંખ્યાત વર્ષોની પ્રતિમાઓ હેવાનું કહે છે પણ પુગળની સ્થિતિ તેટલા વર્ષની ન હોવાથી શી રીતે રહી શકે? Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ મૂળ જૈન ધર્મ અને ઉત્તર–શ્રીભગવતી સૂત્રમાં પુગળની સ્થિતિ બતાવી છે તે દેવસહાય વિનાની સ્વાભાવિક સ્થિતિ વર્ણવેલી છે. પણ જેની દેવ રક્ષા કરે તે તો અસંખ્યાત વર્ષ રહી શકે છે. શ્રી જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સત્રમાં લખ્યું છે કે ભરત ચક્રવર્તી દિગ્વિજ્ય કરી ઋષભકૂટ પહાડ પર આવી, આગળ થઈ ગયેલા અનેક ચક્રવર્તાઓનાં નામ લખેલા જોઈ, એક ચક્રવર્તીનું નામ ભુસાડી નાખી પિતાનું નામ લખે.” હવે વિચાર કરે કે–ભરત ચક્રવર્તી પહેલાં અઢાર ડોક્રેડી સાગરોપમને ભરતક્ષેત્રમાં ધર્મને વિરહ રહેલો છે. તે તેટલા અસંખ્યાના કાળ સુધી મનુષ્ય લિખિત નામ રહ્યો કે નહિ ? રહ્યાં જ રહ્યાં. તો પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિથી મૂર્તિઓ દેવતાની મદદથી રહે તેમાં શી નવાઈ? ઋષભકૂટ આદિ પહાડ શાશ્વતા છે. પણ નામ તે કૃત્રિમ છે. જે નામ પણ શાશ્વતાં હોય તે તે ભૂંસી શકાય નહિ. વળી કોઈ કહે કે–પૃથ્વી કાય તો ૨૨૦૦૦ બાવીશ હજાર વર્ષથી વધારે ન રહે તો શું દેવતા આયુષ્ય વધારવાને સમર્થ છે ! તેના જવાબમાં કહેવાનું કે–મૂર્તિ પૃથ્વીકાય જીવ નથી પણ અજીવ વસ્તુ છે, તેને અનુપમ દેવશક્તિથી અગણિત વર્ષે પર્યત પણ રાખી શકાય છે. કારણ કે જૈન શાસ્ત્રાનુસારે કોઈ પણ પુગળ દ્રવ્યનો સર્વથા નાશ અનંતા કાળે પણ ન થાય. અર્થાત દ્રવ્યની અપેક્ષાએ તમામ પુદ્ગળ શાશ્વતા છે! પર્યાયની અપેક્ષાએ અશાશ્વતા છે! જેમકે પર્વતમાં એક પત્થરને ટુકડે લીએ તે તે ટુકડાના Page #518 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૮૯ પર્યાય બદલાશે પણ બિલકુલ નાશ તે કોઈ કાળે નહિ નહિ જ થાય. તે રીતે તમામ મુદ્દગળનું સમજવું. વળી શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિમાં અવસર્પિણી કાળના પહેલા આરાનું વર્ણન કરતાં કહ્યું છે કે “ગાઢ વને, વૃક્ષ, ફળ, ફૂલોથી સુશોભિત, સારસ હંસ વગેરે જાનવરોથી ભરેલી, એવી વાવડીઓ તથા પુષ્કરિણી અને દીધિંકાઓથી શ્રી જબૂદીપની શોભા થઈ રહી છે.” વિચાર કરો કે–પહેલા આરામાં આ વાવડીઓ વગેરે ક્યાંથી આવી? આ ભરતક્ષેત્રમાં નવ ક્રોડ ક્રોડી સાગરોપમથી તો યુગલીઆ રહેતા હતા. તેઓ તે બનાવે નહિ. જે તે શાશ્વતી નથી તે પછી કોણે બનાવી ? જેમ એ વાવડીઓ એટલાં અસંખ્યાતા વર્ષની કાયમ રહી તો પછી દેવતાઓની મદદથી મૂર્તિઓ પણ કાયમ કેમ ન રહે? Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સત્તાવીસમું પૂજા લેખક : મુનિશ્રી જયવિજયજી મહારાજ * પૂજાને અ શૂન્યતે કૃતિ પૂજ્ઞા જેનાથી પવિત્ર થવાય તેને પૂજા કહે છે. સામાયિક, પ્રતિક્રમણાદિક શુભ ક્રિયાઓથી વૃત્તિએ સ્થિર ન થતી હાય, તેને જ્ઞાની પૂજાની પ્રવૃત્તિ તરફ દોરે છે. સામાન્ય કાઈ પદાર્થ ઉપર ત્રાટક કરી યાગની સ્થિરતાપૂર્વક ધ્યાન કરવાથી વૃત્તિએ સ્થિર ચાય છે, પણ ભાવના જાગ્રત થતી નથી, તેથી ઇષ્ટદેવની પ્રતિમાને આકાર દૃષ્ટિ સન્મુખ રાખી ધ્યાન કરવા માટે પ્રભુપૂજા એ સાધન છે, પ્રભુ પ્રતિમા પાસે નમસ્કાર તથા સ્તવના અને પ્રભુની પૂજ કરી આસનસ્થિરતા, દૃષ્ટિસ્થિરતા તથા માનસિક સ્થિરતા કરી પ્રભુના આત્મિક ગુણાને અંતરમાં પ્રગટ કરવાથી હૃદય પવિત્ર થાય તેને પૂજા કહે છે. સ્થિરતા વિનાનું પૂજન અંતર્ પવિત્ર કરનાર થઇ શકતું નથી. મંદિરમાં જઈ ધમાધમ કરતાં પ્રતિમાને પાંચ પચીશ તિલક કરવાનુ નામ પૂજા નથી પણ પ્રવૃત્તિ છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રઢાયેા પ્ર. ૨૭ હાલની દેન પૂજનની ક્રિયા ગોંસાઈજીના મંદિરમાં દર્શન વખતે સ્ત્રી-પુરુષાની ગિરદી તથા પરસ્પર સંધ ણુ જોઇ જૈના હસે છે, તેને અનુચિત માને છેતેજ જૈને મધ્યસ્થપણે ઘડીભર વિચાર કરે તે શત્રુંજય ( પાલીતાણાના પહાડ )ના મુખ્ય મંદિરમાં પૂજા વખતે પચીશ પચાશ માણસે। એક જ પ્રતિના પાસે દેઢાદોડ કરવાથી એક બીજાના શરીર ધસાય, સ્ત્રી-પુરૂષની એક ખીજામાં અથડામણ થાય, વખતસર પ્રભુના ઉપર પણ પડી જાય તે વખતે તથા દેરાસરામાં દર્શન વખતે હજારાની ભીડ થાય છે. ૪૯૧ પૂજનિક્રયા એ માનસિક સ્થિરતા તથા પવિત્રતા માટે હતી તેને માજોાખ તથા શૃંગાર વૃદ્ધિના કારણેાથી ઇંદ્રિય પાણમાં પૂજનક્રિયાના સમાવેશ થઇ ગયા છે. દેરાસરો તથા પ્રભુ પ્રતિમાએ માત્ર ભક્તિ અને આત્મિક બળ ઉત્પન્ન કરવા માટે હતાં, તે આર્ભ, સમારંભ તથા ઉપાધિ માટે થઈ પડયાં છે. ઉઘાડા કુમાડેના દિ આજે તે દેરાસરા તે મેટી વખારો તથા એકાના જેવાં થઈ પડયાં છે. લાખા રૂપીઆ દેરાસરેમાં એકઠા કરી તેના વેપાર ચલાવે છે. મીલના કારખાના ચાલે ત્યાં દેવદ્રવ્યથી પાપ લાગી જતુ નથી, પણ. તે પૈસાથી યુનીવિસટી સ્થાપવા, કાલેજ, હાઇસ્કૂલ કે હોસ્પીટલ ઉત્પન્ન કરવા વા હુન્નરશાળામાં ખર્ચવા કાશીષ થાય તે અરરરર ! ગજબ થાય ! દેવદ્રવ્યના પૈસાથી આવાં કાય કરવામાં પાપ નડે, એવા ભય રાખનારા પાપમાં જ પાતાની જીંદગીને વ્યય કરે છે. રાજ્ય ચલાવનાર રાજા, પ્રજા ઉપર રેવન્યુટેક્ષ, ઇન્કમટેક્ષ વિગે રે Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ મૂળ જૈન ધર્મ અને કરા નાખી લાખે રૂપીઆ એકઠા કરી પેાતાના તથા કુટુંબના મેાજશેખમાં ઉડાવે છે, તેમ હાલ ક્ચન કામિનીના મેહમાં લપટાયેલા ગોંસાઈજી વિગેરે ધર્મગુરુએ કદાચ દેવના નામે લાખા રૂપીઆ મેળવી તેની ઉપર તાગડધિન્ના કરે તે તે ઠીક છે કે તે સંસારી છે. એટલે પેાતાને અચાવ કરી શકે. પરંતુ કંચનામિનીના સંગથી પણ પાપ માનનાર જૈનસાધુએ વીતરાગ દેવના નામે લાખા રૂ પી એકઠા કરવામાં, એક આંગી ભાંગી નાખીને મીજી ઘડાવવામાં, કુંડલ, મુગટ, હાર વિગેરે દાગીના ઘડાવવામાં જૈન પ્રજા નિર્ધન અનતી જાય છે. છતાં ગામેાગામ ભીખ માગી એક બીજાની દેખાદેખીએ ખાસ પૈસા ઉઘરાવી દેરાસરા ચણાવવામાં, દારૂ, માંસ ખાનાર કારીગરોને રંગીન કામમાં લાખા રૂપી આપવામાં, હજારે દીવાખત્તી ઉઘાડી સળગતી રાખી મુંબઈની દીવાળીના ચિતાર કરવામાં, કામળ ફુલાને કાતરી, સીવીને નિર્દયતા કરવામાં, ગ્યાસતેલ તથા વિજળીના દીવા ખાળવામાં, ચરબીવાળી મીણબત્તી સળગાવવામાં, વેશ્યાના તથા તરગાળાના છોકરાઓને પૈસા આપી ભાડુતી ભક્તિ કરાવી નાચ કરાવવામાં, કુવા ખેાઢાવવામાં, તથા બાગબગીચા કરાવવામાં ઉપદેશ આપે અથવા ધ બતાવે એ ખરેખર દીલગીરીની વાત છે. રાવણ રાજાએ પોતાની ભક્તિથી તીર્થંકરગેાત્ર બાંધ્યું હતું; પણ ભાડૂતી ભક્તિથી તીર્થંકર પદ બાંધ્યું નથી. જ્યારે મુખ જેવા શહેરમાં જૈનેની જ્યાં ધણી વસ્તી છે તથા અમદાવાદ વિગેરે ઘણા શહેરમાં નાટક કરનારા વિષય ભરપૂર તરગાળાના છેાકરાઓને નચાવી, Page #522 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૭ ૪૯૩ જ્યાં કેવળ શૃંગાર અને વિષયની જ વૃદ્ધિ થતી હાય, ત્યાં ભક્તિ માનનારા અધમ આત્માઓ તી કરગેાત્ર તે ખાંધતાં ખાંધશે; પણ પક્ષો ગેાત્ર આંધી વા તેનાથી પણ અધમ ગતિ ઉપાર્જન કરી. સસાર–ચક્રમાં ભમતા રહેશે. દેરાસરના લાખા રૂા. સમેતશિખર વિગેરે તીર્થોના ઝગડા ઉડાવી. દારૂ માંસના ભક્ષક પરદેશીઓને આપવા, વકીલ, એરીસ્ટાના ખીસ્સા ભરવા, ટ્રેન, ઘેાડાગાડીઓની મુસાફરી કરવા, કડીઆ, કારીગર કે સેાનીને આપવા, બાગ-બગીચા કરાવવા, અમલદારામાં ઉડાવવા, મીલેા વિગેરે હિંસાજનક કારખાના ચલાવવા, સ્થળે સ્થળે પત્થરા ખડકાવવા,. દીવાબત્તીની શની સળગાવવા તથા દૂરટી કે શેકીઆએના વેપાર ચલાવવામાં ખરચાય ત્યાં પાપ ન લાગે, પણ સામાજિક ઉન્નતિના કાર્યામાં, જનસમાજના શ્રેયમાં, વિદ્યા, વેપાર તથા હુન્નરના કાર્યાં ખીલવવામાં, ચૈતન્ય પ્રજાના પાષણમાં ખરચવાથી પાપ લાગે. ખરી વાત છે કે કુડ, કપટ, છળ, પ્રપંચ અસત્ય, અનીતિના અધમ અનુયાયીઓના ધર્માદાના ફંડા પાપને જ માગે પ્રલય થાય. તેવા પાપમય પૈસાને સદુપયેગ થાય જ કયાંથી ? જે મંદિ। આત્મસિદ્ધિ માટે હતાં, તે મંદિરે માલમિલકત વધવાથી કલેશ, કજીયા,. બહારની ખેાટી શૈાભા તથા શ્રૃંગારને માટે થઈ ગયાં છે. આવી અધમ પ્રવૃત્તિ ૧૪-૧૫ માં સૈકામાં ભ્રષ્ટ ગુરુએનુ બળ વધારે હોવાથી તે વખતે ચાલતી હતી, તેથી જ સ્થાનકવાસી. (જૈન આ સમાજી અથવા મૂર્તિપૂજક નહિ) સમાજને અલગ થવાના વખત આવ્યે. મૂર્તિ માટે ખનેની ભૂલ થઈ છે, તે સ્પષ્ટતાથી સમજવા માટે એક દૃષ્ટાંત આપી આ વિષયને સમાપ્ત કરીશ. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ મૂળ જૈન ધર્મ અને સ્થાનકવાસી દેરાવાસીની ભૂલ સમજાવતું દૃષ્ટાંત હીરાલાલ અને મોતીલાલ નામે બે શેઠ હતા. તેઓ સરળ અને ભદ્રિક હૃદયના હતા. એક વખતે મોતીલાલે હીરાલાલ પાસેથી ૧૦૦૦ રૂા. ઉધારે લીધા. લેનારે કે દેનારે ચોપડાને પાને રૂા. એક હજાર લખ્યા પણ અંકે લખ્યા નહિ. તેમજ ખત, પત્ર કે સહી વિગેરે કાંઈ પણ કર્યું નહિ; કારણ કે બંનેના હૃદય નિષ્પાપી અને સરલ હતા. થોડા વખત પછી બંને શેઠ મરણ પામ્યા એટલે પાછળથી હીરાલાલના પુત્ર મેહનલાલે પોતાનાં ચોપડામાં મોતીલાલના નામે રૂા. એક હજાર જોઈ, એક હજારની સંખ્યા ઉપર એક મીંડું વધારે ચડાવી. રૂા. દશ હજાર મેતીલાલના પુત્ર માણેકલાલ પાસે માગ્યા. માણેકલાલે તેને કહ્યું કે–ચોપડા તપાસી રકમ નીકળશે તે અવશ્ય આપીશ.” તપાસ કરતાં પિતાના ચોપડામાં રૂ. એક હજારની રકમ જોઈ માણેકલાલ વિચારમાં પડે કે-“આમાં સાચું શું? મોહનના ચોપડામાં રૂ. ૧૦ હજારની રકમ લેણું નીકળે છે અને મારા ચોપડામાં રૂા. એક હજારની રકમ દેણું નીકળે છે. આમાં ભૂલ કોની ? મારા કે તેના બાપની ભૂલ ? કે હીરાલાલે જાણું જોઈને એક મીંડું વધાર્યું હશે ? કે ભૂલ થઈ હશે? મારા પિતા એક મીંડું લખતાં ભૂલી ગયા હશે ? કે જાણું જોઈ એછું લખ્યું હશે? અથવા અમારા બંનેના પિતા મરણ પામ્યા પછી હીરાલાલના પુત્ર મોહને એક મીડું વધાર્યું હશે? બાપ બંનેના મરણ પામ્યા છે. હવે મસાણે પૂછીને ખુલાસો મળે તેમ છે નહિ, ત્યારે સાચું કોણ? Page #524 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૭ ૪૯૫ કોણ સાચું છે તેને નિર્ણય થવો મુશ્કેલ છે. માટે એક હજાર રૂ. ની હા કહીશ, તો કદાચ દશ હજાર પણ આપવા પડશે. માટે સમૂળગી ના જ કહું. કેમકે ખતપત્ર કે સહી જેવું કાંઈ છે નહિ. તેથી ફરિયાદ ચાલે તેમ નથી. માટે સાવ ના કહેવામાં જ સાર છે.” દષ્ટાંતને ઉપાય તેમ મૂર્તિની સ્થિતિ પણ તેવી થઈ પડી છે. સાતમા સૈકામાં ચૈત્યવાસી (ભ્રષ્ટ ગુરુઓ)ની શરૂઆત થઇ, દશામામાં વધારે વૃદ્ધિ થઈ અને તેમાંથી પંદરમાં સુધીમાં તો હદ ઉપરાંત પિપ ગુરુઓનું રાજ્ય વધવાથી જનસમાજને પિતાના પક્ષમાં રાખવા તથા દેરાસર અને ધર્માદાના નામે લાખો રૂપીઆ મેળવી પિતાના મોજશોખમાં ઉડાડવા તથા અગ્રેસર શેઠીઆઓના વેપાર ચલાવવા માટે આવા રસ્તાઓ કહાડી વરઘોડા, પૂજા તથા સ્વપ્ન વિગેરેને ચડાવામાં, પ્રતિષ્ઠા વખતે પ્રભુ બેસાડવા, ધ્વજા, દંડ વિગેરેના ચડાવા, ઉપધાન તથા માળ પહેરવાના ચડાવા, એવા અનેક ધંધાઓ વધારી, પૈસા એકત્રિત કરવાના અનેક પ્રપંચે ઉત્પન્ન કરી જે પ્રતિમા ધ્યાન તથા સ્થિરતા માટે હતી, તે મૂળ લક્ષ્ય ભૂલી જઈ શાસથી વિરુદ્ધ પ્રવૃત્તિ વધારવાથી મુક્તિ પૂજકેએ હજારના દશહજાર કરવાનું કર્યું. ત્યારે સ્થાનકવાસી (હાલના આર્યસમાજી) વિગેરે લોકેએ જોયું કે આ તે જુલમ થાય છે, ધર્મ તથા દેવના નામે લેકે માયામાં લપેટાઈ, ધન કમાવા માટે અનેક પ્રપંચ ઉભા કરી જનસમાજને ઉન્માર્ગે દોરે છે. જે મૂતિને માનીશું તે તે નિમિત્તથી થતી શાસ્ત્રવિરુદ્ધ એવી કેટલીક પ્રવૃત્તિઓ માનવી પડશે. માટે હાલ તો આવા માર્ગભ્રષ્ટ ધર્મગુરુઓ તથા શાસ્ત્રવિરુદ્ધ થતી કેટલીક પ્રવૃત્તિઓથી સમાજને બચાવવા માટે મૂર્તિ માનવાની જરૂર નથી. એમ જાણી Page #525 -------------------------------------------------------------------------- ________________ ४९४ મૂળ જૈન ધર્મ અને હજારની ના-મંજરી કરી. અર્થાત “મૂર્તિ જ શાસ્ત્રમાં નથી. એવી ભાવના જનસમાજમાં ફેલાવી. દુનિયા તે ઝુકતી હય. ઝુકાનેવાલા ચાહિએ” જનસમાજ જેમ દરે તેમ દોરવાય છે. આ ગોટાળાની રકમને ૫૦૦ વરસ થયા હજી તેનું સમાધાન થયું નથી. મૂર્તિપૂજક દેરાવાસી તથા સ્થાનકવાસી બંને મહાવીરના સૂત્રથી જ એકબીજાનું ખંડનમંડન કરી, મહાવીરના નામની મૂર્તિને માટે જ કલેશ કજીયા કરી, એક જ ધર્મને માનનારા છતાં વેર-વિરોધ વધારી મહાવીરના માર્ગથી લાખે અને કરેડ ગાઉ દૂર પડી ગયા છે. જેનદેવ-નિગ્રંથ (ધન ધાન્યાદિ બાહ્ય તથા રાગ-દ્વેષાદિ આત્યંતર ગ્રંથિ-એ બંને ગ્રંથિ એટલે દેષ-બંધનરહિત) છે. તેના નિમિત્તથી આત્માને શાંતિ થવી જોઈએ. પણ કલેશ, કજીયા કે સોનારૂપાના વધારા કરી ભૂખે મરતી ભારતની આર્યપ્રજાની ભૂખમાં વધારો કરવાનું હોય જ નહિ. પૂજામાં એકાગ્રતા પૂજા એ આત્માની ભાવના છે. આત્યંતર અવલોકન પૂર્વક બાહ્ય સાધનોથી પૂજા કરતાં આંતરિક નિર્મળતા, જાગ્રતી તથા સ્થિરતા પ્રાપ્ત થાય, તેને જ પૂજા કહી શકાય છે. સ્ત્રી, ધન તથા છોકરાં સાચવવા પોતે તૈયાર રહે છે અને જેને ઈષ્ટદેવ માને છે, તે પ્રભુની પ્રતિમા સાચવવા પાંચ દશ રૂપીઆને પગારદાર નેકર (પૂજારી)ને રાખી, તેને પ્રભુ ભળાવી દીએ. પિતે કદાચ નવરો થાય તે બે ચાર તિલક કરતો ભાગે. ત્યાં પ્રભુ પૂજા કયાં રહી ? Page #526 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાય પ્ર. ૨૭ ૪૯૭ પ્રભુપૂજન વખતે પરમાત્મ ભાવના જાગૃત થવાથી મન, વચન, કાયાની સ્થિરતા થવાથી. પ્રભુગુણનું સ્તવન કરતાં અપૂર્વ ભક્તિ-ઉલ્લાસ ઉદ્દભવવાથી તેને પોતાના શરીરનું કે જગતનું ભાન જ ન રહે. પ્રભુમય એક તાન જાગવાથી તેની પાસે સર્ષ કે સિંહ આવીને ઊભે રહે, કે તેના શરીર ઉપર અગ્નિ પડે તે પણ જેને દેહલત્ય કે દેહભાવના જાગે નહિ, ત્યારે જ પૂજા થઈ કહેવાય. તેવી પૂજા કરનાર જ પ્રભુની દશા પામી શકે છે પણ સુધી કેસરનું લલાટે તિલક કર્યું હોય અને અંતર, વિષય-કપાયાદિ દેષ રૂપ મેલથી મલિન થતું હોય, તો તે પૂજા નહિ, પણ ધર્મપણું બતાવવાને કુળાચાર છે. – લેખકના સદ્દબોધ સંગ્રડ પુસ્તકમાંથી સાભાર ઉધ્ધત Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અઠાવીશકું જૈનેને સંબંધન આપણે અંધાપો એક સુંદર શહેરના એક જ દરવાજાવાળા કિલ્લાને હાથ દઇ એક આંધળો શહેરની અંદર જવા માટે દરવાજ શેાધતા હતો. દરવાજે આવતાં જ તેને ખુજલી આવતી. ચાલતાં ચાલતાં જ તે ખજવાળ અને દરવાજે વટાવી જતે, એમ દરવખત દરવાજા પાસે આવતી વખતે જ ખુજલી આવે અને ખજવાળતાં ખજવાળતાં જ દરવાજે વટાવી જાય. આ પ્રમાણે આંધળે ઘાંચીના બળદની માફક કિલ્લાને ફરતા આટા માર્યા જ કરે પણ તેને દરવાજે હાથ ન લાગે, તોપણ તે પોતાની સહનશીલતા અને સમતા માટે તે મગરૂરી કર્યા જ કરે છે. આપણે બધા ધર્મને દરવાજે કે મેક્ષને દરવાજો શાધનારા અંધા જ છીએ, પક્ષવાદ રૂ૫ ખુજલીને આપણે દાબી શક્તા નથી. અને શુદ્ધ ધર્મરૂપી મેક્ષને દરવાજે શોધી શકતા નથી, Page #528 -------------------------------------------------------------------------- ________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૮ જમાના બદલાયા છે નવયુવકો ધવિમુખ બનતા જાય છે નાની સંખ્યા ગણીગાંઠી રહી છે જીવન મરણના સવાલ ઉભા થયા છે. જીવતા રહેવુ... હાય તા ધના ડ્રાસ થતા અટકાવવાની જરૂર છે નહિ તેા વિનાશ તા નક્કી છે જ આવે વખતે પણ ગંભીરતા પૂર્વક એક્તાના વિચાર કરવાનું આપણને સૂઝતું નથી ધિક્કાર હે! આપણને ! શરમ છે. આપણને ! એ સંપ્રદાયા ! સ ંસ્થાએ ! સભાએ! આ વિષમ કાળમાં ટકવુ છે, તરવુ છેકે ભવભ્રમણુ વધારવુ છે? આપવડાઈ અને કુસ પથી સર્વનાશ નેાતરાય છે. સંપ્રદાયવાદનું ઝેર ધ દેહને જજરિત બનાવી રહેલ છે ૪૯૯ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ મૂળ જૈન ધર્મ અને વિનાશથી અવા માટે વિરાધા દાબી દેવામાં ડહાપણ વાપરા યુદ્ધ જૈનધમ એક જ છે તે ભૂલશે નહિ ધર્મને સારી રીતે સમજો, સમજાવા, અનુસરે એક્તાના ધ વાદપક્ષ વિનાના ધ હું પદ્મના ત્યાગને ધ વેરઝેર વિનાના ધ સ્વાર્થ ત્યાગના ધ વીરતા નીડરતાના ધમ સ્યાાદના ધ એવા સાચા ધર્મના જ ફેલાવેા કરા આ જૈના ! શ્રાવકે ! સાધુએ ! બાહ્ય ધાર્મિક ક્રિયાના ઝઘડા છેડા. ક્રિયાના સાચા અ—ભાવ સમજો, સમજાવે સાચા ધર્માભાવવાળી ક્રિયા આદરા, અદ્રરાવે. ઘસડ છોડી એય સાથેા. પક્ષભેદ છેાડી પરમાર્થને પકડા એક જ અવાજથી ખેલેા એક જ માર્ગ પર ચાલેા. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ હાલના સંપ્રદાય પ્ર. ૨૮ વિવિધતા ફક્ત કાર્યક્ષેત્રની વહેંચણીમાં રાખે ડાકે વિદ્યાવૃદ્ધિની યોજનામાં લાગે ડાકે સમાજ સુધારાના યુદ્ધમાં મચે થોડાકે ઐક્યના ચેકીદાર બને. અને માત્ર થોડાકે ધર્મમાં, સિદ્ધાંતમાં નિષ્ણાત બનીને મતભેદ મટાડવામાં મગ્ગલ રહે જૈન નામધારી દરેક પક્ષના સાધુઓ! પક્ષવાદ છેડે! સંપ્રદાયવાદ છેડે! ભગવાન મહાવીરે એક જ ધર્મ પ્રરૂપે છે. ભગવાનના વચનના ખોટા અર્થ ન કરે, એકાંતવાદ પકડીને પક્ષો પાડયા છે તે - સાચો ધર્મ નથી. સંપ્રદાયવાદના ઈજારદાર ન બને પૂર્વજોએ પાડેલા પક્ષભેદના પાપનું પ્રાયશ્ચિત કરે. સત્યધર્મ – મૂળધર્મ સમજે, સમજાવો. પિતાની નિર્બળતા કબૂલ કરવી તે પ્રામાણિકતા છે પિતાની નિર્બળતાની છૂટ ભગવાનના નામે ચડાવવી તે અધર્મ છે. હજીએ બાજી હાથમાં છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ મૂળ જૈન ધર્મ અને પક્ષભેદથી ધર્મને હાસ થતો અટકાવે જૈન ધર્મના વિકાસ-પ્રચારમાં ઉદ્યમવંત થાઓ. તમે શ્રાવકેના પૂજ્ય છે શ્રાવકે તમને જ અનુસરે છે ધમમાં એક્તા લાવવી તે તમારા જ હાથમાં છે. કર્તવ્ય ચૂકશે તો પસ્તાશે પ્રાંતે પ્રાંત અને ગામેગામના જૈનેમાં એક્તા, વિદ્યા, સમાજ સુધારણું અને ઉત્સાહને પવન ફુકે, રાજદ્વારી હિલચાલથી અલગ રહેજે. લોકોને જ્ઞાનનાં ચક્ષુ આપ એકતાની હુંફ આપે ઉત્સાહની શક્તિ આપે લોકેની સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ કેળવે. બેટી માન્યતાઓ દૂર કરે. વરડા, પ્રજાના કઠેરા, મેઘા જલસા, ખરચાળ ઉજમણું, ચોમાસામાં ગુરુદર્શન વગેરે વગેરે પાછળ નકામા ખર્ચ કરતા લોકોને રેકે ધર્મશાન વધારવાના ઉપાયો યાજ સ્ત્રીઓ, પુરુષો અને બાળકનાં હૃદયમાં નવું ચેતન રેડી શક્તિવાન બનાવે Page #532 -------------------------------------------------------------------------- ________________ હાલના સપ્રઢાયા પ્ર. ૨૮ લોકોના વહેમ, સ્વાર્થ, લાભ, અભિમાન આળસ વગેરે ખામીઓ દૂર કરો યુગ પલટાયેા છે યુગ પ્રધાન ઉત્પન્ન કરી યુગપ્રધાન તમારામાંથી જ પાકો અને પાકવા જોઇએ એવી શ્રદ્ધા રાખા યાદ રાખા— જેવાને તેવું જ મળે છે જેવા આપણે હાઇએ તેવા જ ગુરુ કે નેતા મળે છે. માટે— યુગપ્રધાન ઉત્પન્ન કરવા એ જ તમારૂ ધ્યેય હેાવુ જોઇએ. ચુગપ્રધાનનાં સ્વપ્નાં એ જ તમારી આનદહાવા જોઈએ ચુગપ્રધાન! યુગપ્રધાન! ૫૦૩ એ જ તમારૂ જીવન, આશા અને મહાવા જોઇએ તેને માટે જમીન તૈયાર કરા તેવા દાલન લાવા Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ મૂળ જૈન ધર્મ અને યુગપ્રધાનનું કાર્ય સરળ બનાવવા માટે– યાદ રાખે કે નબળે સબળાની કદર કરી શક્તા નથી મૂખે જ્ઞાનીને પીછાની શક્તિ નથી માટે– યુગપુરુષને ઓળખે અને સમજે તે યોગ્ય સમાજ બનાવે સ્ત્રી પુરૂષને બુદ્ધિશાળી અને બહાદુર બનાવે કે જેથી યુગપુરુષને ઓળખી શકે યુગપુરુષનું મહાસ્ય સમજી શકે યુગપુરુષને ઉપદેશ ગ્રહણ કરી શકે યુગપુરૂષની આજ્ઞા આચારમાં મૂકી શકે અને ધર્મની એકતા સાધી શકે બેટી માન્યતાઓ, શંકાઓને તિલાંજલી આપે યુગપ્રધાનના સૈનિક બનવા સાચા ધર્મને માર્ગે ચડવા, ચડાવવા આજથી જ તત્પર બને અને જૈનધર્મની એકતાને કે વગાડે Page #534 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો 1 ધર્મમય જીવન ર૬ ભાવના 2 પ્રાત:સ્મરણ ભા. 1 27 આવશ્યક સૂત્ર 3 પ્રાતઃસ્મરણ ભા. 2 28 સ્થા.મુ પ્રભાવક પ્રસંગો 4 જૈન સૂવે -ઈતિહાસ 28 ગુણાનુરાગકુલક 5 સામાયિક સૂત્ર 30 જૈનધર્મ અને એકતા 6 જૈ.સિ. બાલસંગ્રહ ભા.૧ 3 1 કમનું સ્વરૂ 5 7 પ્રતિક્રમણ ભા. 1 32 પાંચભાવનું સ્વરૂપ 8 પ્રતિક્રમણ ભા. 2 3 3 અંતગડસૂત્ર 9 સમાનહુક વાત 10 વીરવાણી ભાગ 1 34 પરમપદ પ્રાપ્તિની ભાવના 11 ને સિ, એલસંગ્રહ ભા. 2 ૩પ પ્રાતઃસ્મરણ ભા. 3 12 અહિંસાદર્શન ભા. 1-2 3 6 જીવનમાં કેળવણીનું સ્થાન 13 જે. સિ. એલસંગ્રહ ભા. 3 37 ભગવતી આરાધના ભાગ 1 14 માગનુસારીના ૩પ બેલ 38 આત્મસિદ્ધિ શાસ્ત્ર 15 જૈનધર્મ અને તેરાપંથ 38 ભગવતી આરાધના ભાગર 16 સત્યદર્શન 40 જે. સિ. એલસંગ્રહ ભા. 4 17 અહિંસાદર્શન ભા. 3 - હવે પછી છપાશે 18 સત્યધર્મપ્રકાશ 19 આલોયણા ક્ષમાપના 41 મૂળ જૈન ધર્મ અને હાલના સંપદાયા 20 સમાધિમરણ ૪ર ભગવતી આરાધના ભાગ 3 21 વીરવાણી ભા. 2 43 સમાધિમરણ 22 શ્રમણોપાસક આનંદ 44 ચૌદ ગુણસ્થાન 23 સમ્યગ્દર્શન 45 યુવકમંડળ વાર્તા 24 ધર્મમાં શેની જરૂર છે ? 46 દાન-શીળ-તપ 25 દેશ લક્ષણ ધર્મ 47 અમારી પરવશતા, વાર્તા જૈન સિદ્ધાંત સભા (રજીસ્ટર્ડ” ) શાંતિસદન, 2 58, લેમિંગ્ટન રોડ, મુંમ્બઈ ન, 7 For Private & Personal use only.