SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૨૩ છૂપીથી જિનમૂર્તિઓ ઉપાડી જતા હતા, અને તેને પેાતાના દેવ તરીકે પૂજતા હતા. એવી અન્ય ધર્મીઓએ લઈ ગયેલી મૂર્તિને જૈન શ્રાવક વજ્જૈન નમસ્કાર ન કરે એ સ્વાભાવિક છે. એટલે આનદ શ્રાવકે તેવી મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અબડે શ્રાવક ઉવવાઈ સૂત્રમાં અબડ શ્રાવકે આનંદ શ્રાવકની પેઠે જ પ્રતિજ્ઞા લીધી છે કે— 66 મતે અરિહત અનેઅરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થિક, અન્યતીથિંક દેવા અને અન્યતીથિકાએ ગૃહણ કરેલા અરિહંત ચૈત્યને વદના કરવી, નમસ્કાર કરવા, પયુ પાસના-સેવાભકિત વગેરે કરવુ કપે નહિ,’ અહીં એ ઠેકાણે ચૈત્ય આવે છે તેમાં પહેલા ઠેકાણે સ્થાનકવાસીએ અરિહંતના જ્ઞાનીગણુ એવા અથ કરે છે અને બીજી વાર આવતા. ચૈત્યના અર્થ અરિહંતનું જ્ઞાન એવા અર્થ કરે છે ! આન શ્રાવકના અધિકારમાં સ્થાનકવાસીઓએ સાધુ અ કર્યાં ત્યારે અહીંઆ જ્ઞાનીંગણ અને જ્ઞાન એમ એ જુદા જુદા અર્થ કર્યા ! અહીં પણ મૂર્તિપૂજાની તે। વાત જ નથી પણ મૂર્તિપૂજાના ભ્રમ મનમાં પેસી ગયેલા તે ભ્રમે સ્થાનકવાસીએ પાસે જૂદા જુદા ઠેકાણે જુદા જુદા અર્થ કરાવ્યા છે. મતાગ્રહ સીધી વાત સમજવા ન દીએ અને સીધા સાચા અર્થ પણ કરવા ન આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy