SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૦ ૩૨૫ આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યની વિદેહગમનની ક્યા “ભગવાન કુંદકુંદાચાર્ય” નામનું પુસ્તક કે જે દિગંબર જૈન પુસ્તકાલય, સુરત તરફથી પ્રસિદ્ધ થયેલ છે તેમાં આપેલ છે. વિદેહગમન અવિશ્વસનીય હેવાના કારણે હવે આ કથા શા માટે અવિશ્વનીય અને ઉપજાવી કાઢેલી દેખાય છે તેને વિચાર કરીએ. બારમી સદી સુધીના શિલાલેખમાં આ વિદેહગમનની વાતનું નામ નિશાન નથી. પણ એ શિલાલેખમાં તાત્કાલિક ભાષાના પ્રાંજલે વિદ્વાન, સિદ્ધાંતશાસ્ત્રના પારંગત, સમ્યક શ્રદ્ધાની, પૂર્ણ સંયમી, દુર્ધર તપસ્વી, પ્રથમાભિધાની અને ચારણદ્ધિ (આકાશગામિની વિધા)ને ધારી હતા એમ બતાવેલું છે. - હવે જે આચાર્યશ્રી પોતે ચારણદ્ધિ (લબ્ધિ) ધારી હતા તે તેઓ પોતે જાતે જ તીર્થકર ભગવાન શ્રી સીમંધરસ્વામી પાસે પિતાની ઈચ્છાથી જઈ શકત. તેમને બેલાવવાને તેમના પૂર્વભવના ચારણહિધારી મિત્રોને અહીં આવવાની જરૂર નહેતી એટલું જ નહિ પણ ભગવાન પાસે સર્વ શંકાનું સમાધાન થઈ ગયા પછી પણ એ જ મિત્રોને આચાર્યશ્રીને મૂકવાને અહીં સુધી આવવાની જરૂર નહોતી. કારણ કે આચાર્ય શ્રી પિતે જ પિતાની ચારણધિની શકિતથી પાછા આવી શકત. ચારણાદ્ધિને ઉપયોગ ધર્મકાર્ય માટે તે કરી શકે પણ વ્યવહારિક કાર્ય માટે તે તેનો ઉપયોગ ન જ કરી શકાય, અને અહીં તે શ્રી કુંદકુંદાચાર્ય પોતે ચારણુગદ્ધિ ધારી હોવા છતાં તેને લેવાને અને મૂકવાને તેમના ચારણુઋદ્વિધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy