SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાય પ્ર. ૯ કલ્યાણુકેના જીતવ્યવહારનુ કારણ? તીર્થંકર ભગવાનના જન્મકલ્યાણુક, દીક્ષાકલ્યાણુક, કેવળ જ્ઞાન પ્રાપ્તિ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવવા એ સ* દેવદેવીઓને જીતવ્યવાર છે તેમાં ધર્મ નથી એવી સ્થાનકવાસીઓની દલીલ છે. તેા તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈ પણ મહાપુરુષના કલ્યાણક ઉજવવાના જીતવ્યવહાર દેવા માટે કેમ નથી ? જીતવ્યવહાર થવાનું કારણ શું? ૨૦ ૧૦૧ તીર્થંકર ભગવાનના જ કલ્યાણક ઉજવવાના જીત વ્યવહાર રૂઢ થવાનુ કારણ એ જ હેાઈ શકે કે તીકર ભગવાનની ભક્તિમાં જ ધર્મ છે માટે તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવા તે પણ ભગવાનની ભક્તિ છે માટે ધ છે. પશુ ખીજા કાઈ પુરુષના જન્મ વગેરે લ્યાણુક કહેવાતા નથી અને તે ઉજવવામાં ધર્મ પણ નથી માટે દેવેાના જીત વ્યવહારમાં આવેલ નથી. એટલે દેવાના જીત વ્યવહાર ધર્માંના કારણે જ રૂઢ થયા છે, અને તે કલ્યાણકા ઉજવવામાં દેવની જેવી ભાવના હાય તે પ્રમાણે તેને ધર્મ અથવા પુણ્ય કે પાપની પ્રાપ્તિ થાય. જીત વ્યવહાર એટલે વ્યવહાર થ જૈન ધર્મ એક જ છે અને તે સંસારના સર્વ જીવા માટે એક સરખા જ છે. તેમાં ફેરફાર નથી. તિય ચ, મનુષ્ય કે દેવમાંની ગમે તે ગતિના જીવ હાય પણ તેને માટે ધમ તે એક જ અને એકસરખા જ છે. ધર્મના સિદ્ધાંતા, ધર્મના નિયમે દરેક ગતિના દરેક જીવ માટે એક સરખા છે. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy