________________
૧૦૨
મૂળ જૈન ધર્મ અને
દેવે માટે ધર્મોના નિયમે જુદા નથી તેમ મનુષ્ય માટે ધર્મના નિયમે। જુદા નથી. પરંતુ દેવા માટેના ધર્મના નિયમે મનુષ્ય કે તિય ચને પણ એક સરખા લાગુ પડે છે. એટલે દેવાના છત વ્યવહાર મનુષ્યને કાઈ રીતે લાગુ પડી શકતા નથી એમ માનવુ એ ભૂલ ભરેલું છે. દેવાના જીત વ્યવહાર એટલે વેાના વ્યવહાર ધર્મ મનુષ્યને પણ એક સરખા લાગુ પડે છે.
દેવાના વ્યવહાર ધર્મ અને જીત વ્યવહાર મનુષ્યને લાગુ પડતા નથી એમ જેઓ માનતા હાય તેમણે તે માટેના કારણે દર્શાવી સાબિત કરવું જોઈ એકે દેવાને ધર્મ મનુષ્યથી જુદા છે તેથી મનુષ્ય માટે ઉપયેાગી નથી. એમ સાબિત કરવામાં ન આવે તે મારી ઉપરની વાત સાચી છે એમ સૌ કોઈ સમજી શકશે.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org